________________
નં. ૨૬ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાંઓ
[ વલભી-] સંવત ૧૦ આધિન વદ ૫ આ બે પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વિકએ આ પ્રમાણે આપ્યું છે–દરેકમાં કડીઓ નાં બે કાણાં છે. દરેકમાં એક બાજુ ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કોતરનારનાં ઓજારોની નિશાનીઓ પછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંઓ લગભગ ૧} લાંબાં છે, અને ઉંચાઈ ૧૭” અને ” વચ્ચે છે.
પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૨ પંક્તિઓનું સારી રીતે કતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3 ઈંચ છે.
અક્રેલિક નામના ગામડાની ઉત્તર તરફ આવેલ એકત્રીશ પાદાવર્તાનું ખેતર, તથા ખેતી માટે એક કૂવો (વાપી) ત્યાંના રહીશ, વાજસનેય શાખાના શિષ્ય, પતિ ગેત્રના
નામના બ્રાહ્મણને દાનમાં આવ્યાં હતાં તેને અનમેદન આપ આ શાસન મહાસામત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢ્યું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણ વામાં નહિ આવેલે રુદ્રધર નામને દતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિજ્જક છે. ઈ. સ. પર ને મળતા (વલભી) સંવત ૨૧૦ ના આશ્વયુજ વદ (?) ૫ નું આ દાન છે. પખવાડીયું બતાવતો શબ્દ છેટે લખાય છે. અને “બ” નહીં પણ “શું” તરીકે કદાચ લખે જોઈએ. આની પહેલાંનો શબ્દ ફરીથી ખેાટી રીતે આપે છે, એટલે આ ભૂલ થઈ છે.
૧ એ. ઇ. વ. ૧૧ ૫ ૧૧ર છે. સ્ટેન કોને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org