Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel
Catalog link: https://jainqq.org/explore/032125/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અંકશાસ્ત્રદશન પ્રકરણ ને જે કબાલા અને અંકશાસ્ત્ર ૧-૮ ૨. મુખ્ય અને મિશ્ર અકે ૯-૧૧ છે. અંક–૧ અને તેના મિત્ર અકે કે અષ્ટકો ૧૨–૧૮ અંક-૨ અને તેના મિશ્ર અંકે કે અષ્ટકો ૧૯-૨૬ અંક ૩ અને તેના , , ૨૭–૩૫ ૬. અંક-૪ અને તેના , છે , ૩૬-૪૩ ૭. અંક- ૫ , , ૪૪-૫૧ અંક ૫૨૫૯ ૯. અંક-૭ , , , ૬૦-૬૮ અંક-૮ ૬૯-૭૪ ૧૧. અંક-૯ , , , , ૭૭-૮૬ નામ અને નામાંક ૮૭-૯૮ ૧૩. જન્મ તારીખ અને જન્માંક કે જીવનપંથ ૯ ૧૦૪ ૧૪. આશ્ચર્યકારક છતાં ય સત્ય ? ૧૦૫-૧૧૭ ૧૫. અંક ૧, ૨, ૪ અને ૭ વિષે વિશેષ ૧૧૮-૧૨૦ ૧૬. અંક ૪ અને અંક ૮ * ૧૨૧-૧૩૨ ૧૭. ૧૩ના અંકની વધારે પડતી બીક ૧૩૩-૧૩૭ ૧૮. નામાંક, જન્માંક અને અપનાવેલું નામ ૧૩૮–૧૪૬ ૧૯. જન્મવર્ષ, જન્મવર્ષાક અને યાદગા૨ વર્ષે ૧૪૭–૧૬૪ ૨૦. વર્ષના નવ વિભાગો વગેરે. ૧૫-૧૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૧. સાર્વત્રિક દિવસે, મહિનાઓ અને વર્ષો ૧૭૭-૧૮૮ ૨૨. અંગત દિવસે, મારા અને વર્ષો. ૧૮૦૯-૨૦૬ ૨૩. તમારા માટે પડકાર કે ચેલેન્જ ૨૦૭-૨૧૭ ૨૪. કર્મપાઠ અને કુદરતી શક્તિઓ ૨૧૮-૨૨૩ ૨૫. પરાકાષ્ઠાઓ કે સાચુ શિખર ૨૨૪-૨૩૧ ૨૨. ભાગ્યને પિરામિડ ૨૨-૨૫ ૨૭. પૂર્ણ જન્મતારીખના અંકોના અર્થ ૨૩-૨૪૪ ૨૮. નામના પ્રથમ અક્ષર ઉપરથી ભાવિકથન ૨-૨૬૧ ૯. મૂળ અંકે અને રોગ ૨૨-૨૬૮ ૩૦. ભાગ્ય પ્રવાહ અને ભાગ્યચકે ૨૨૯-૧૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ તમારી જન્મ તારીખ, જન્મ માસ, જન્મ લઈ અને તમારા નામ અને સહી ઉપર તમે તમારા સ્વભાવ, ગુણધર્મો, ઉણપ) અને ભવિષ્ય સહેલાઈથી જાણી શકા. જ્યાતિષની માફક અઘરા ગણિતની જરૂર પડતી નથી. તમે તમારા સારા અને ખરાબ સમય, સારા અને નરસા દિવસા તથા વર્ષો, કાની સાથે પ્રેમ લગ્ન કે ભાગીદારી કરવાથી લાભ કે નુકસાન થશે, તબિયતમાં કયારે અને કેવી જાતના સારા-નરસા ફેરફારો થશે વગેરે જાણી શકા કોઈ અગત્યના કામ માટેની મુલાકાત, ઇન્ટરવ્યુ તથા ઉપરી અધિકારી સમક્ષ પ્રમેાશન વગેરેની માગણી ક્રા સમયે નક્કી કરવી તે પણ તમે જાણી શકશા, તમારા માટે ક્રયા સ્થળા, શહેરો અને સસ્થાઓ ભાગ્યશાળી કે ભાગ્યહીન છે તે પણ સહેલાઈથી જાણી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૫ણ : સરળ, નિખાલસ, ભેળા તથા સેવાભાવી સ્વભાવના મારા પૂજ્ય પિતાશ્રી પૂનમભાઈ નાગરભાઈ પટેલને - હરહંમેશ કામમાં મગ્ન રહેતાં, નેહાળ તથા ત્યાગમૂર્તિ પૂજ્ય માતુશ્રી સવગસ્થ ઝવરબા પૂનમભાઈ પટેલને. - તથા વ્યવહારકુશળ હોવાથી મારો કૌટુમ્બિક અને સાંસારિક બો સારા પ્રમાણમાં ઊઠાવી લઈને મને મારા અભ્યાસ અને લેખનકાર્યમાં પરોક્ષ રીતે મદદ કરનાર મારી પત્ની અ. સૌ, કાન્તાબેન રણછોડભાઈ પટેલને બ્લેક નં. ૩, પ્રોફેસર્સ બ્લેકસ રણછોડભાઈ પુનમભાઈ પટેલ વલભ વિદ્યાનગર (જિ. ખેડા) તા. ૧૧-૧૧-૧૯૦૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જ્યાતિષશાસ્ત્રમાં કુંડળી વગેરે બનાવતાં અને દાની ાતરી ગણિતની સારી એવી જરૂર પડે છે. તદુપરાંત જ્યાતિષમાં માટે અનેક મતમતાંતરા હાવાથી ફળકથન કરવું ઘણું જ કઠિન ખની જાય છે. હસ્તરેખાશાસ્ત્રમાં જીવનની મહત્વના બનાવાની ચોક્કસાઇથી આગાહી કરવી કિસ છે. અને મા માધ્મતમાં અકશાસ્ત્ર (Numerslogy) ની મદદ ઘણી જ ઉપયોગી થઈ પડે છે. મહાન યાતિષી અને હસ્તરેખાશા કરે! (Cheiro) પશુ ભવિષ્યકથન માટે અંકશાસ્ત્રને ઉપયેગ કરતાં હતા. યેતિષ અને હસ્તરેખા ચાસ્ત્ર કરતા અંકશાસ્ત્ર શ્રેણી જ સહેલાઈથી શીખી શકાય છે. સામાન્ય ગણિત આવડતું હેાય અને નવીન વસ્તુ શીખવાના શેખ અને ઉત્સાહ ય તે! છ પશુ ક્તિ મદકશાસ્ત્રમાં જરૂર પ્રવીષ્ણુ ખની શકે છે. આ ગ્રાખ્યા પછી ની ચકા પેાતાનુ તથા પેાતાના મિત્રો અને સગાસંબલીએનું ચરિત્ર, સ્વભાવ, ઉગ્રુપે અને ભવિગકથન સહેલાઇથી જાણી શકશે. તેમ તેમને સારા અને ખરાબ સમય, કાતરી સાથે પ્રેમ, લગ્ન કે ભાગીદારી કરવાથી લાભ થશે તબિયતમાં કયારે તે કેવા જાતની સારાનરસા ફેરફાર થશે ત ઇન્ટરન્યુ, મુલાકાત, પ્રમેય વગેરે માના યાગ્ય અને શુભ સ જાણી શકો. કર્મ સ્થળે અને કઇ સંસ્થાએ તેમના માટે ભ થાળી કે ભાગ્યહીન બની તે પશુ જાણી શકરો, પ્રાચીન સમયમાં ભારતમાં અકાસ્ર સારી રીતે હશે તે ચેસ છે, કારણ કે કેરલ પ્રશ્ન જયાતિષ અને સ્વ શાસ્ત્ર સુા પુરાણ સમયથી પ્રચલિત છે અને તેમાં અંક સારા પ્રમાણમાં ઉપયોગ થયેલા છે. પશ્ચિમના અંકશાસ્ત્રના જેવા કે કાશ. સેરીઅલ વગેરે પશુ તેમના પુસ્તકામાં છે કે તેઓ યેતિષ, અંકશાસ્ત્ર વગેરે ગૂઢ વિદ્યાં એ ભા પાસેથી શીખ્યા હતા. પણ અર્વાચીન સમયમાં ભારતમાં વિકાસ નહિવત્ છે તેમ કહીએ તે ખેાટું નથી. કેરલ Page #6 -------------------------------------------------------------------------- ________________ અને સ્વરોદયશાસ્ત્ર તો ઘણાં જ જૂનાં છે અને તેમાં આપણે સંશોધન કરીને ઉમેરો કરી શકયા નથી. આધુનિક સમયમાં પશ્ચિમમા આ શાસ્ત્રનું ઘણું જ ખેડાણ થયેલું છે. પશ્ચિમમાં આ વિષયના વિઠન જેવી કે સેફેરીઅલ, કરે, સફલ, મેઝ, ડે. યુનાઇટ ત, વિજેટ લપેઝ, ટેલર (Taylay), ચિરલ (Cheasley) જેવાં એ વિવિધ પ્રકારનાં સંશોધનો કરીને અંકશાસ્ત્રને ઘણું જ સમૃદ્ધ બનાવ્યું હવે ભારતમાં અત્યારે કેવી સ્થિતિ છે તે જોઈએ! જે પુસ્તકો અંગ્રેજીમાં છે તે માટે ભાગે પશ્ચિમનાં આ શસ્ત્રના વિધાને એ લખેલાં છે અથવા તો તેમના પુસ્તકો ઉપરથી રૂપાંતરે કરેલાં છે. હિન્દીમાં આ વિષયનાં પાંચ છ પુસ્તકો છે અને મારા ડીમાં એક બે. પણ ગુજરાતીમાં આ વિષય ઉપર એક પણ સ્વતંત્ર પુસ્તક મારી દષ્ટિએ પડ્યું નહીં. ઘણાં વરસથી મને આ બેટ સાલ્યા કરતી હતી. તે બેટ થોડેઘણે અંશે પૂરી થશે ણ માનીને મેં આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનાં પ્રથમ છે પ્રકરણ - તિષના પ્રખ્યાત માસિક “જાતિ વિજ્ઞાન" માં પ્રકાશિત કરવા બદલ તેના સંપાદકશ્રી પંડિત હરિકૃષ્ણ રેવાશંકર માજ્ઞિકનો હદય પૂર્વક બાભાર માનું છું. તદુપરાંત તેને છપાવીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત રવાની હિંમત કરવા બદલ મહાદેવ રામચંદ્ર જાગુટેના સંચાલકશ્રી મિની કુમાર જાગુટકો પણ અંત:કરપૂર્વક આભાર માનું છું. પુસ્તક લખવાને આ મારે પ્રથમ જ પ્રયાસ છે. આ સાસ્ટ ના તો ગુજરાતમાં છે જ. અને તે મારી ત્રુટિએ બતાવશે ખનાં સૂચનોને હૃદયપૂર્વક સ્વીકાર કરીશ અને આ પુસ્તકની આવૃત્તિ વખતે યોગ્ય સુધારા વધારા કરી. અ ગ્રેજી ભાષાના ય જ્ઞાનવાળા લેકા માટે આ આ પુસ્તક ઘણું જ ઉપયોગી શે. ગુજરાતની જયોતિષપ્રેમ જનતા મારા આ પુસ્તકને પશે એવી આશા સાથે વિરમું છું. રણછોડભાઈ પુનમભાઈ પટેલ બ્લોક નં-૩, પ્રોફેસર્સ બ્લોકસ વલલભ વિદ્યાનગર (જિ. ખેડા.) ૧-૭૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ કલા અને અકથાસ પ્રથમ તા કમાલા એટલે શું તે જોઇશુ. માલા એ હિબ્રૂ લેાકેાની ગૂઢ વિદ્યાએ ગણાય છે. હિબ્રૂ લેાકા હાલ જેને પેલેસ્ટાઈન કે ઈઝરાઈલ કહેવામાં આવે છે તેના વતનીઓ હતા. હિબ્રૂઓની માન્યતા પ્રમાણે કમાવા એટલે ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલ દશન, જ્ઞાન કે પ્રકાશ” થાય છે. મહાન જ્યાતિષી સેફારિયલ (Sepharial) ના મતે "The word Kabala means Traditonal Knowledge" કબાલા શબ્દને અથ પર’પરાગત જ્ઞાન” થાય છે. પશ્ચિ મના દેશોના શાસ્ત્રામાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ઈશ્વરે દેવ દ્વતાને આ કમાલાનું જ્ઞાન આપ્યુ અને તે દેવતાએ તે જ્ઞાન આદમ અને નામને આપ્યું. અને તેમણે બીજા મનુષ્યાને આ જ્ઞાન આપ્યું. અને આ રીતે આ જ્ઞાનને ફેલાવા થયા. અંકશાસ્ત્ર (Numerlogy) આ કમાવાના જ એક વિષય અથવા ભાગ છે. : અ'કશાસ્ત્ર વિષે જોઇએ તે પહેલાં અઢા વિષે વિચાર કરીશુ. અર્કા એટલે આંકડાએ, સખ્યા કે નખરા નબર (Number) અંગ્રેજી શબ્દ છે અને તેના ઉપરથી ન્યુમરાલાજી Numerology) શબ્દ ખન્યા છે. કા તા પ્રાગૈતિહાસિક એટલે કે અતિ પ્રાચીન કહી શકાય. એક મત પ્રમાણે એમ મનાય છે આ Page #8 -------------------------------------------------------------------------- ________________ અંકેની શોધ ઈ. પૂર્વે ૩૫૦૦ ની આસપાસ કરી. આ મત પ્રમાણે તે અંક ૫૫૦૦ વર્ષ જેટલો જૂના ગણાય. હિન્દુઓ પણ અંકોના જ્ઞાનમાં પાછળ ન હતા. તેઓ યજ્ઞયાગાદિ માટેની વેદીની રચના માટે અંકે ઉપગ કરતા હતાં. એટલે અંકોને અને અંકશાસ્ત્રને પિરામિડો અને વેદોથી પણ પ્રાચીન ગણીએ તો તેમાં કંઈ ખોટું નથી. પ્રોફેસર મેકસ મૂલરના કથન મુજબ આરએ એ કાના ઉપયોગની શરૂઆત કરી, પણ બીજા એક પ્રચલિત મત અનુસાર એમ કહેવાય છે કે આરબો હિન્દુઓ પાસેથી અંકોને ઉપયોગ શીખ્યા. તેથી અંકેનું મૂળ સ્થાન ભારત ગણી શકાય. પણ ખરેખર તો અંકે પ્રથમ કોણે શોધ્યા તે નકકી કરવું અશકય છે. મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસ અંકોના નિષ્ણાત મનાતો હતો. તેનો જીવનકાળ ઈ. સ. પૂર્વે પદ થી પ૦૦ સુધીનો મનાય છે. તેણે અંકેના જ્ઞાનના અભ્યાસ અને પ્રચાર માટે ઈજિપ્ત અને ભારતમાં ઘણે સમય ગાળ્યો હતો. પણ તેના અંકો વિશેના વિચારો અતિશય જટિલ અને ગૂંચવણ ભરેલા હતાં. પાયથાગોરસે ભૂમિતિની પણ શોધ કરી હતી. લગભગ ૨૦૦ વર્ષ પછી પ્લેટોએ પાયથાગોરસની ભૂમિતિને તત્વજ્ઞાનનું રૂપ હતું. આમ પ્લેટો અને પાયથાગોરસ બંને આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે અંકને સારી રીતે સમજતા હતા. તેમના મત મુજબ “Number is the ruler of foms and ideas and is the cause of Gods and demons." અંક એ વિચારે અને આકારો ઉપર અમલ કરનાર અને દે તથા દાનના કારણરૂપ છે.” તમે કદીય વિચાર કર્યો છે કે આંકડાઓ ન હતા તે Page #9 -------------------------------------------------------------------------- ________________ શુ' થાત ? ઘડીસર ચાલે! અને વિચાર કરી કે અત્યારેના સુગમાં આંકડાએ ન હાય તા શુ થાય ? આંકડા વિના સ્કૂલા, કૉલેજો, ગાડીએ, માટી, જહાજો, વિમાના, પ્રચાઞશાળાઓ, દુકાનેા, પેઢીએ, સસ્થાઓ, એન્કા, શેર બજારા, વિજ્ઞાન, ખેતીત્રાડી, ઇજનેરી વગેરેનાં કામા શકય બની શકે ? અરે ? આંકડાઓ વિના માણસે ચ'દ્રની પરી ઉપર પગ મૂકયા તે બની શકત ? તમે કાઈ પણ કામ એવુ વિચારી શકા છે જેમાં આંકડાઓની ઘેાડી ઘણી પણ જરૂર ન પડતી હોય ? સાચે જ ! આપણે આંકડા સિવાયનુ કાઈપણ કામ વિચારી શકતા નથી જ. આંકડા વિનાની દુનિયા એટલે અ’ધકારમય યુગની કલ્પના જ માની લેા ને ? ! હવે આપણે અંકશાસ્ત્ર (Numeiology ) વિષે જોઇએ. અતિ પ્રાચીન સમયમાં હિન્દુએ, ઇજિપ્ત વાસી એ, શ્રિકા, હિએ કાડીઅનેાને આ અંકશાસ્રતુ જ્ઞાન હતું. ભારતમાં બ્રાહ્મણ્ણા અને તેમાં ય જોષી બ્રાહ્મણેા કે જે જયાતિષ વગેરેનું કામ કરે છે તેઓ આ શાસ્ત્રનું જ્ઞાન હુજારા વર્ષથી ધરાવેછે કીરા અને સેક્ારીઅલ જેવા પશ્ચિમના આ શાસ્રના નિષ્ણાત પણ કબૂલ કરે છે કે તેમણે આ શાસ્રતુ જ્ઞાન ભારતમાં આવીને બ્રાહ્મણેા પાસેથી મેળવ્યુ હતુ, પણ આ જ્ઞાનને સામાન્ય અને અધિકારી માણસે જાણી ન જાય તે માટે ઘણુ' જ ગુપ્ત રાખવામાં આવતું, માટે ભાગે તા આ જ્ઞાન મૌખિક રીતે આપવામાં આવતું અને તેને માટે કાઈ પુસ્તક વગેરે લખવામાં આવતાં નહી. તેએ તેમનુ જ્ઞાન વંશપર’પરાની રીતે તેમના વારસદારોને કે શિષ્ય પરપરાની રીતે તેમના શિષ્યા કે અનુયાયીઓને એવી ગુપ્ત અને રહસ્યમય રીતે તથા સાંકેતિક ભાષામાં આપતાં Page #10 -------------------------------------------------------------------------- ________________ કે જેથી સામાન્ય માણુને તે તેમાં કંઈ સમજ જ ન પડે. કેટલીક વખત તે આ જ્ઞાનને ગુપ્ત રાખવા માટે જ્ઞાન પ્રાપ્ત કરનારે તેના ગુરૂની સમક્ષ સોગંદ ખાવા પડતા કે પ્રતિજ્ઞા લેવી પડતી હતી. અને આવી વધારે પડતી સાવચેચીઓને લીધે આવા ગૂઢ જ્ઞાનના રહસ્યને ઉકેલય માટેની ચાવીઓ ખવાઈ જતી. અને એ રીતે આપણું એ મિતી જ્ઞાન વહેમ, અંધશ્રધ્ધા, દંભ, ઢોંગ અને વાર્થમાં દટાઈને નાશ પામ્યું. અત્યારે પણ આપણા દેશમાં પણ આપણા દેશમાં ઘણા બ્રાહ્મણે આવા પ્રકારનું ગૂઢ જ્ઞાન ધરાવે છે. અને તેની મદદથી સચોટ ભવિષ્યકથન પણ કરી શકે છે. પણ તેઓ તેમનું તે જ્ઞાન બીજાને શીખવતા નથી. આવી સ્વાર્થવૃતિને લીધે આપણા અતિ પ્રાચીન અને ગૂઢ જ્ઞાનનો નાશ થાય તો તેમાં નવાઈ શી ? પશ્ચિમના દેશોમાં પણ લગભગ આવી દશા હતી. અંકશાસ્ત્રની વ્યાખ્યા આપવી ઘણી જ અઘરી છે. અંકશાસ્ત્ર વિષેની વોટર બી. 'ગિબ્સનની નીચેની વ્યાખ્યા મનનીય છે. ગણિતશાસ્ત્રના મૂળભૂત સિધાંતનો મનુષ્યના ભૌતિક અસ્તિત્વ માટે (એટલે કે સુખ સમૃદ્ધિ માટે) થતો વ્યાવહારિક ઉપગ એજ અંકશાસ્ત્ર છે.” સંતે અને મહર્ષિઓના કહેવા મુજબ આ વિશ્વ, વનિ, શબ્દ અને આંદોલનથી અસ્તિત્વમાં આવ્યું. અત્યારે પણ આપણું સારું ચે વિશ્વ અને તેમને દરેક પદાર્થ સ્પન્દનશીલ છે. એવા સ્પદનશીલ વિશ્વમાં આપણે હીએ છીએ. તેથી આ દુનિયામાં જન્મ લેનાર દરેક વ્યક્તિને તેનું પિતાનું વિશિષ્ટ, સ્પંદન, તરંગ કે Page #11 -------------------------------------------------------------------------- ________________ માંઢાલન (vibrition) ડાય છે. દરેક વ્યક્તિનુ શ્રાંતાલન અન્ય વ્યક્તિઓના માંદોલનેાથી જુદું હાય છે. અને તે રીતે દરેક વ્યક્તિ દુનિયામાં પેાતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ અકશાસ્રની પાછળ આંદાલનાના અગમ્ય નિયમ રહસ્ય તરીકે રહેલા છે. એક વ્યક્તિનાં આંદોલના ખીજી વ્યક્તિનાં આંદોલના સાથે સુસ’ગત (સુમેળમાં) કે અસંગત (વિસવાદી) હાઈ શકે છે અને તે રીતે તે વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે સારા કે નરસા સ`બધા ધરાવે છે કે નહી" તે નક્કી કરી શકાય છે. આ પદ્ધતિમાં અંગ્રેજી મૂળાક્ષરાને અમુક ચાક્કસ અંક આપવામાં આવે છે. અને તેની મદદથી વ્યક્તિ કે સ્થળના નામાંક (Name-Number), મન:સ્થિતિ) અંક ( Mental state number ) અને વ્યક્તિત્વાંક શેાધી કાઢવામાં આવે છે. આ ઉપરાંત જન્મ દિવસ અને જન્મ તારીખ ઉપરથી વ્યક્તિના જન્માંક (Birth-Number), જન્મપથ (Birth-path) કે ભાગ્યાંક (Destiny-number) પણ શેાધી કાઢી શકાય છે, આ જન્માંક કે ભાગ્યાંક ચાવીરૂપ હાય છે, આ જન્માંકનાં આંદોલના તેજ અ‘કવાળા ગ્રહના આંદોલના સાથે સુસવાદી (સુમેળમાં) હૈાય છે, અને તેથી તે જન્માંકવાળી વ્યક્તિ ઉપર તે થડની અસર વિશેષ રૂપે થાય છે, જન્માંડનાં તરંગા કાયમી સ્વરૂપનાં હાય છે અને તેની અસર વ્યક્તિ ઉપર સારીએ જિં દેંગી રહ્યા કરે છે. આ આંદોલના બદલી શકાતાં નથી કારણ કે વ્યક્તિની જન્મ તારીખ પણ ન બદલી શકાય તેવી કાયમી હાય છે, પણ વ્યક્તિનું નામ તા બદલી શકાય છે, અને તેથી તેને નામાંક, વ્યક્તિત્વાંક અને મનઃસ્થિતિ અંક પણ બદલી શકાય છે. એવુ' બને કે વ્યક્તિના જન્માંકનાં આંદોલન તેના પેાતાના, અન્યના કે Page #12 -------------------------------------------------------------------------- ________________ કોઈ હથળના નામાંકના આંદોલનો સાથે સંવાદી ન હોય, આવા કિસ્સાઓમાં વ્યક્તિના નામ વગેરેમાં ફેરફાર કરીને તેના નામાંકને બીજાના નામાંક સાથે સંવાદી બનાવી શકીએ છીએ, આ માટેની રીત આપણે આગળના પ્રકરણમાં જોઈશું. 'પશ્ચિમમાં કીરો, માઝ, સફારીઅલ, ડોકટર કેસ, જેમ્સ લી વગેરે અંકશાસ્ત્રીઓ (Numerologists) એ અનેક પદ્ધતિઓ અપનાવી છે, પણ બધી જ પદ્ધતિઓમાં આપણે ઊંડા ઊતરી શકીશું નહીં. મોટે ભાગે તે કીરો અને મોન્ટાઝની પદ્ધતિને અનુસરી શું, આ પદ્ધતિ મને અનુભવે ઉત્તમ લાગી છે. એમ મનાય છે કે ખાડિયાએ આ પદ્ધતિ શરૂ કરી અને હિબ્રૂઓએ તેમની પાસેથી આ વિદ્યા શીખી લીધી હતી. હિબ્રમાંથી અંગ્રેજીમાં કરેલું ભાષાંતર દરેકે યાદ રાખવું જરૂરી છે સાથે સાથે ગુજરાતી નામને અંગ્રેજીમાં લખતાં પણ શીખી લેવાની જરૂર છે. તેમાં દરેક અંગ્રેજી અક્ષરને અંકમાં કીમત આપવામાં આવે છે. અને દરેક અંકનો ખાસ ગૂઢાર્થ હોય છે એમ માનવામાં આવે છે. A 1 N 5 B 2 O 7 C 3 P 8 D 4 Q 1 E 5 R 2 F 6 S 3 G 3 T 4 H 5 U 6 I 1 V 6 J 1 W 6 K 2 X 5 L 3 Y 1 M 4 Z 1 અથવા યાદ રાખવા માટે તેમને નીચે પ્રમાણે પણ લખી શકાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ 1 A I 0 2 B K R 3 C G L 4 D M T 5 E H N 6 U V W 7 0 Z 8 F P . આ પદ્ધતિમાં હ્ના અંકને ઉપયોગ કરવામાં આવ્યા નથી. આનું કારણ એમ બતાવવામાં આવે છે કે પ્રાચીન સમયના આ શાસ્ત્રના નિષ્ણાતે ૯ ના અંકને બ્રા અને પરમેશ્વરના નામને રજૂ કરવું માનતા હતા અને તેથી જ કોઈ પણ અક્ષરને ૯ ને અંક આપવામાં આવ્યા ન હતા. છતાં ય કીરો, સેકારીઅલ, મોક્રેઝ વગેરે આધુનિક અંકશાસ્ત્રીઓએ ૯ અને ને પણ ગૂઢાથ આપે છે અને તેને ઉપયોગ જન્માંક, નામાંક, ભાગ્યાંક, મનઃસ્થિતિ અંક અને વ્યક્તિત્વાકના અર્થ ફેટનમાં કરવામાં આપે છે. આ શાસ્ત્ર નામને મળતું આવતું પણ એક શાસ્ત્ર છે. તેને આંકડાશાસ્ત્ર (Statisties) કહે છે. તેમાં તળે, હકીકતે, બનાવો, બાબતે વગેરેના આંકડાઓ એકત્ર કરીને તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે. આ શાસ્ત્રને આપણા અંકશાસ્ત્ર ( Numerology ) સાથે જરા પણ સંબંધ નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ અંકશાસ્ત્રને ઉપયોગ વકીલો, ડોકટરો, ધર્માચાર્યો, શિક્ષકો, પ્રચારકો, સેલમેન, વિમાનો એજન્ટ વગેરે કે જેમને જનસમાજના સંપર્કમાં રહેવું પડે છે તેમને માટે આ અંકશાસ ઘણું ઉપચગી છે. કારખાના સંસ્થાઓ અને પેઢીઓના વ્યવસ્થાપકો, કારભારીઓ, વહીવટકર્તાઓ અને મેનેજરોને, માટે પણ તે ઉપયોગી સાબિત થયું છે, સામાન્ય માણસને પણ તેના રોજ બરોજના કામકાજ માટે ઓછું ઉપયોગી નથી, તેની મદદથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિષે, અને સારા કે ખરાબ દિવસ તથા સમય વિષે જાણું શકીએ છીએ, ઉપરી અધિકારીને પગાર વધારા કે બીજા અગત્યના કામ માટે કયા સમયે મળવું કે નેકરી કે અન્ય, કામ માટે મુલાકાત માટે શુભ સમય પણ આ શાસ્ત્રની મદદથી જાણી શકાય છે. તેની મદદથી આપણે કઈ વ્યક્તિ, કયા સ્થાન અને કયા સમાજ સાથે સુમેળ સાથે રહી કે જીવી શકીશ તે જાણી શકાય છે, દુનિયામાં આવીને આપણે દરેકે કંઈ ને કંઈ કાર્ય તે કરવાનું હોય છે જ, તેની મદદથી આપણે કોની સાથે સંબંધ રાખે કે ન રાખવે તે સારી રીતે જાણી શકીએ છીએ અને આપણું તથા બીજાનું ભલું કરી શકીએ છીએ. આપણે આપણું કાર્ય ઉત્તમ રીતે કરીએ તેનાથી બીજી કઈ વસ્તુ સારી હોઈ શકે ? બીજા પ્રકરણમાં અંકોના પ્રકાર વિષે જોઈશું. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ મુખ્ય અથવા મૂળ અંકે અને મિશ્ર અને આપણે હવે અંકોના પ્રકાર જોઈશું. અંગ્રેજીમાં જેને numbers digits કે figures કહેવામાં આવે છે તેને આપણે અંકથી ઓળખીશું. અંકો માટે ગુજરાતીમાં આંકડા, સંખ્યા અને નંબરે પણ વપરાય છે. આ શોને કોઈ કોઈ વખત ઉપગ કરીશું. પણ મુખ્યત્વે તે આપણે અંક શબ્દ જ વાપરીશું. એ વાતની ના પાડી શકાય તેમ નથી કે સૂર્યમંડળના કુલ ગ્રહોની સંખ્યા ૯ છે અને મુખ્ય કે મૂળ અંકની કુલ સંખ્યા પણ ૯ છે. આ મૂળ અંકની મદદથી જ આપણે બધા પ્રકારની ગયુતરીઓ કરી શકીએ છીએ. નવ પછીના અંકે, મુખ્ય અકેની પુનરાવૃત્તિ માત્ર જ છે, જેમકે ૧૨=૧+૧=૩, ૨૫=+=૭ વગેરે, ગમે તેટલા મોટા આંકડાવાળી મોટી સંખ્યાને ઉપરોક્ત સરવાળાની રીતથી મૂળ અંકમાં ફેરવી શકાય છે. દા. ત. હર ૧=+૨+૧ =૧૦=૧+૧=૧ અને ૧૫૭૬=૧+૫+૭+ ૬=૧૯=૧+૯=૧૦ =૧+૧=૧. તેથી બધા જ અંકાને બે પ્રકારમાં વહેંચી નાખવામાં આવ્યા છે. ૧ થી ૯ સુધીના અંકે મુખ્ય કે મૂળ અંકો કહેવાય છે, જયારે ૧૦ અને ૧૦ પછીના અંકે મિશ્ર અંકો કહેવાય છે. મુખ્ય અંકાને સાદા, નિરાળા કે એકાંકી અંકો પણ કહેવામાં આવે છે. સૂર્યમંડળના નવ ગ્રહોને અતિ પ્રાચીન સમયથી Page #16 -------------------------------------------------------------------------- ________________ અંકો સાથે અગમ્ય રીતે જોડવામાં આવ્યા છે. દરેક ગ્રહને તેને ખાસ અંક આપવામાં આવ્યા છે. એટલે ૧ થી ૯ સુધીના મુખ્ય અંકે જુદા જુદા ગ્રહનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. મૂળ અંક પુરુષ અથવા સ્ત્રી બીજાઓ પર કેવા પ્રભાવ પડે છે એટલે કે તેઓ બીજાઓની દષ્ટિએ કેવાં લાગે છે તે દર્શાવે છે. બીજી રીતે કહીએ મૂળ અંકો કોઈપણ વ્યક્તિ, પદાર્થ, બાબત કે બનાવની ભૌતિક કે દુન્યવી બાજુ દર્શાવે છે. તેથી મૂળ અંકને વ્યક્તિત્વ અંકો (individuality numbers) પણ કહે છે. કારણુંકે તે મનુષ્યના વ્યક્તિત્વનું આપણને દર્શન કરાવે છે. ૧૦ તથા ૧૦થી શરુ થતા બધા જ અંકોને મિશ્ર અંકે કહેવામાં આવે છે. મિશ્ર અંકો માનવજીવનના પડદા પાછળની ગુપ્ત તથા છૂપી અસરને છતી કરે છે અને રહસ્યમય રીતે વ્યક્તિના ભાવિને અથવા કુદરત કે ભગવાનની ઈચ્છા વ્યક્ત કરવામાં મદદરૂપ બને છે. દરેક મિશ્રા અંકને સરવાળાથી મૂળ અંકમાં ફેરવી શકાય છે, તેમ છતાંય દરેક મિશ્ર અંકને તેના મૂળ અંક કરતાં જુદે એ પિતાને વિશિષ્ટ અર્થ પણ હોય છે. દાખલા તરીકે પ૭ લઈએ. આ અંકને સરવાળાથી મૂળ અંકમાં ફેરવીએ તો (૫૭=૧૨=૧+૨=૩) તેના મૂળ અંક ૩ આવે, પણ પ૭ના મિશ્ર અંકને તેના મૂળ અંક ૩ના અર્થથી ભિન્ન એવે તેનો પોતાને વિશિષ્ટ અર્થ પણ હોય છે. કેટલાક અંકશાસ્ત્રીઓ મિશ્ર અંકે પર સુધી ગણે છે તે કેટલાક ૭૨ સુધી પણ ગણે છે, અને તેને માટે જુદા જુદા કારણે રજૂ કરે છે. આપણે તેની તાત્વિક ચર્ચામાં નહી ઉતરીએ પણું ફક્ત તેના અર્થ વિષે વિચારીશું. Page #17 -------------------------------------------------------------------------- ________________ અંકોના અર્થોનું જ્ઞાન ઘણા જૂના સમયથી હિન્દુઓ, એસિરીઅને, ગ્રિસવાસીઓ, ઈજિપ્તવાસીઓ અને હિબ્રુએને હતું. આ બધામાં હિબ્રુઓની અંકશાસ્ત્રની પદ્ધતિ સૌથી જૂની હેવાનું વિદ્વાનો માને છે. આ અંકને સર્વ સંમત એવાં પ્રતીકો અતિ પ્રાચીન સમયથી ચિત્રના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને અત્યારે પણ આ ચિત્રપ્રતીકો Tarat Cards-ટેરટ કાર્ડઝમાં ગૂઢ રીતે અંકિત થયેલાં જોવા મળે છે. ઘણાં જ પ્રાચીન હોવાથી આ ચિત્રો કયારે શરૂ થયાં તે કહેવું લગભગ અશકય છે. કીરો સેકારીઅલ, મોઝ, ડોકટર કેસ જેવા પશ્ચિમના આ શાસ્ત્રના નિષ્ણાતોએ આ રહસ્યમય ચિત્રો ઉપરથી અંકોના જે અથ તારવ્યા છે તે હવે પછીનાં પ્રકરણમાં આપવામાં આવશે. મુખ્ય તેમજ મિશ્ર અંકોના ગૂઢાર્થોને નવ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યા છે. દરેક વિભાગમાં પ્રથમ મુખ્ય અંક અને તે પછી તે મુખ્ય અંક સાથે સંબંધિત મિશ્ર અંકોના અર્થ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે આઠમા વિભાગમાં મુખ્ય અંક ૮ અને તેના મિશ્ર અંકો ૧૭, ૨૬, ૩૫, ૪૪, પ૩, ૬૨ અને ૭૧ના અર્થ આપવામાં આવ્યા છે. ડોકટર સે મુખ્ય અંકને નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી નાખ્યા છે. (૧) માનસિક અને આધ્યાત્મિક અંકો -૩, ૬, ૯. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જું અંક ૧ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક - અંકોની શરૂઆત જ આ અંકથી થાય છે. તેથી આ અંકને આરંભને પ્રતીક કહ્યો છે. તેની મદદથી જ બાકીના અંકનું સર્જન થાય છે. બધા જ અંકને આધાર કે પાએ આ અંક છે. સારાયે જીવનને, સારાયે વિશ્વને આધાર પણ એક ઈશ્વર જ છે. અને તેથી આ અંક પરમેશ્વરના પ્રાદુર્ભાવનો પ્રતીક મનાય છે. નવે ગ્રહો તેમના ઉપગ્રહ સાથે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા છે તથા સૂર્યની આસપાસ ધૂપે છે એમ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. આ રીતે સૂર્ય એ સૂર્યમંડળનો વડો કે ઉપરી છે. તે સારાયે સુર્ય મંડળને પ્રકાશ અને ગરમી આપે છે. તેના વિના આપણી પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું ન હોત. અને તેથી જ આ અંકનો પ્રતીક ગ્રહ સૂર્ય ગણાય છે. તે જ્ઞાન, પ્રેમ અને પ્રકાશને પણ પ્રતીક છે. સૂર્યની સંજ્ઞા વર્તુળ અને તેને કેન્દ્ર સ્થાને બિન્દુ રાખવામાં આવ્યું છે. સૂર્યની સંજ્ઞા ૦ છે. - કોઈ પણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી કે ૨૮મી તારીખે જન્મેલ વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે. જે તે વ્યક્તિને જન્મ ૨૧મી જુલાઈથી ૨૮મી ઓગસ્ટ અને ૨૧મી માર્ચથી ૨૮મી એપ્રિલ સુધીના સમયમાં ઉપરોક્ત તારી એ થયો હોય તે તેમની ઉપર આ અંકની ખાસ કે વિશેષ અસર થાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ શંકની અસરવાળા ઢાકા સર્જનાત્મક, સશેધનાત્મક વૃત્તિવાળા, દૃઢ વ્યક્તિત્વવાળા અને તેમના અભિપ્રાય ને વિચારામાં ગાય તયા મક્કમ હાય છે. તે તેમના ક્રાય માટે દૃઢ નિશ્ચયી ને ચારઘણે અંશે જક્કી ડાય છે. તે મહત્વાકાંક્ષી હૈ।ય છે. તેમને નિયમા, નિયત્રણા અને મધના ગમતાં નથી. તે જે નાકરી ધંધામાં કામ કરતા હાય છે તેમાં તેના ઉપરી અધિકારી અનવાનુ' ઈચ્છે છે, અને તેમાં તેઓને જરૂરથી સફળતા મળે છે. તેઓ તેમના હાથ નીચેના માશુસાથી સન્માન તથા આદર પણ મેળવે છે તેના તેમના વિચાર અને કાર્યોંમાં મક્કમ ડાવાથી તેમને મિત્રો કરતાં દુધમનેા વધારે ડાય છે. અને તેથી તે લેાકા અને સમાજમાં અપ્રિય કે અળખામણા પણુ ખને છે. તેમને અન્યના હાથ નીચે કામ કરવાનું પસંદ હાતુ નથી. તેથી જે તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળે તા તેઓ સારી પ્રગતિ સાધી શકે છે. આ લેાકેા વેપારપડધા, ાનોર વગેરની હલાવી, ફ્રાઈ સસ્થાના વડા, લશ્કરી નાની, કળાકારીગીરી અને પૈસા પ્રાપ્ત કરી શકાય તેવાં સામાજિક્ર કાર્ય તર આકર્ષાય છે અને તેવાં કામ તેને અપનાવે છે. ડાકટર ક્રાસના મતે આ અંક દુન્યવી અને નક્કર વસ્તુઓની અસર દર્શાવે છે. તે વ્યક્તિની અસ્મિતા, અહં અને હુંપદના દ્યોતક છે. આ અંક સત્તા, નિશ્ચય, દૃઢ ચારિત્ર્ય, ગેયસિદ્ધિ માટે સતત પ્રયત્ન અને મહત્વાકાંક્ષાના દ્યોતક છે. જો આ અંક સાથે બુધના અંક પ અને ગુરુના અંક ૩ સાનુકૂળ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનતા કાય એટલે કે તેની ઉપર કૃપાદૃષ્ટિ રાખતા હોય તે આ ગુણ્ણાના સારી રીતે વિકાસ થાય છે. તેથી જો ૧ અંકવાળા માણસે એ સાચા રસ્તે વિકાસ કરતા હાય અને જીવનમાં સફળતા મેળવવી હાય તા તેમની જન્મતારીખમાં ૩, ૬ કે હું જેવા આઘ્યાત્મિક અંકાની ઘણી જરૂર પડે છે. આનાથી ઊલ્ટુ જો તેમની જન્મ તારીખમાં ઉપરાક્ત માનસિક અકને બદલે ૨, ૫ કે ૮ના લાગણીપ્રધાન અક હાય તા તેઓ ગેરરસ્તે કે ખાટા માર્ગે દોરવાઈ જવાના સભવ છે. આ 'કવાળા લેાકા માટે ભાગે સફળ બને છે કારણ કે તે વાશ્રયી તે દૃઢ નિશ્ચયી હાય છે. અને તે તેમના માર્ગ અને ધ્યેયમાંથી જરાપશુ ડગતા નથી. ઉપરાંત તેઓ તેમને જે કંઈ તક મળે છે તે તરત જ ઝડપી લે છે. વધારામાં તેએ જન્મજાત લડવૈયા (મુશ્કેલી-. એના સામના કરનારી) અને સારી એવી જીવનશક્તિ ધરાવનારા હાય છે અને તેથી તેએ કદાચ બીમાર પડે તા પણ થાડા સમયમાં જ પાછા સાજા થઈ જાય છે. આ મક સર્વ શક્તિશાળી (all powerful) c*ક ગણાય છે, છતાંય તેને પણ ખરામ-નખની માંજુ છે, જે વ્યક્તિની જન્મ તારીખમાં આ અંકની બે કે તેથી વધુ વખત પુનરાવૃત્તિ થતી હોય તે તે પુરુષને દેખાવ કરનારા, ≠ંભી, હલકટ ને વાણી, વર્તન તથા રીતમાતમાં તાડા ને ઉદ્ભુત બનાવે છે. તથા સ્ત્રીને નીચ તથા હલકટ સ્વમાવતી અને વધારે પડતી પુરુષત્વવાળી કે ભાયડાછાપ મનાવે છે. તદુપરાંત આવી વ્યક્તિએ વિરાધીએ અને દુશ્મના સાથે ઘાતકી અને નિર્દય રીતે વર્તે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 14મી તારા વિના : - તેમના માટે કોઈ પણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી અને ૨૮મી તારીખે ભાગ્યશાળી છે. રવિવાર અને સેમવાર તેમના માટે શુભ દિવસ કે વાર છે જે આ દિવસો અને તારીખે ૨૧મી જુલાઈથી ૨૮મી ઓગસ્ટ અને ૨૧મી માર્ચથી ૨૮મી એપ્રિલ સુધીના સમયમાં આવતી હોય તો તે ઘણું જ ભાગ્યશાળી બને છે. - તેઓ ૧, ૨, ૪ અને ૭ અંકી લોક એટલે કે કોઈ પણ માસની ૧, ૨, ૪, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ૨૨, ૨૫, ૨૮, ૨૯ અને ૩૧ તારી બાએ જન્મેલી વ્યક્તિએ સાથે સારા સંબંધો, મિત્રતા અને ભાગીદારી રાખી શકે છે. : - તેમના માટે આછાથી માંડીને ઘાટા પીળા કેસરી અને સોનેરી રંગે શુભ છે. ભાગ્યશાળી નંગ કીંમતી પથ્થર કે ઝવેરાત, માણેક પોખરાજ (Tofpa), એમ્બર (Amber), પીળે હીરો અને તેવા જ રંગના કીમતી નંગે છે. આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ. ૧. ગ્રિસના રાજા મહાન અલેકઝાન્ડર ૧ લી જુલાઈ ૨. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ મનરો ૨૮ મી એપ્રિલ ૩. એની બેસન્ટ ૧ લી ઓકટોબર ૪. એલેક્ઝાન્ડર ડુમા (લેખક) ૨૮ મી જુલાઈ ૫. વિમાન શેાધક એલિવર રાઈટ ૧૯ મી ઓગસ્ટ ૨. મડાન તિષી અને હસ્તરેખા શાસ્ત્રી કીરો ૧લી નવેમ્બર ૭. જર્મન તત્વવેત્તા ગેટે (Goethe). "" ૨૮ મી ઓગસ્ટ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૮. કવિ તથા લેખક એડગર એલન પે। ૯. સાહસયાત્રી અને પ્રવાસી સરોધક ૧૦. જર્મનીના પ્રિન્સ બિસ્માર્ક ૧૯મી જાન્યુઆરી કેપ્ટન કૂક ૨૮ મી ઓકટાબર ૧ લી એપ્રિલ અક ૧ ના મિશ્ર અકા ૧૦. તેનુ પ્રતીક ભાગ્યચક્ર (Wheel of Fortune) છે. આ અંક સાહસ, હિંંમત, માન મરતખા, શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ચિરસ્થાયી સફળતાના પ્રતીક છે. આ લેાકેા તેમની ઈચ્છા પ્રમાણે સાશં કે નરસાં કાર્યો માટે પ્રખ્યાત અને છે, તેમની સારા કે ખરાબ ચેાજના પાર પાડે છે, અને એ પ્રમાણે તેઓ સારી કે ખરામ માસ બની શકે છે. વ્યક્તિની ઈચ્છાઓ પૂરી પાડનારા અને સફળતા પ્રાપ્ત કરાવનારા આ એક શુભ ગણાય છે. જો આ લાકા પ્રાપ્ત થયેલી તકાના સારી રીતે ઉપયાગ નહી કર તા તેમને પસ્તાવાના સમય આવે છે. ૧૯. આ અંકનું પ્રતીક સૂર્ય છે. સૂર્ય ને સ્વગના રાજકુંવર” (Prince of heaven) કહેવામાં આાવે છે. આ એક માણસને સ્વમાની, અભિમાની, પવિત્ર, લડાયક અને તેજસ્વી બનાવે છે આ અક અત્યંત સાનુકુળ, લાભદાયી ને ભાગ્યશાળી છે. તે માનમતરા, સુખ સમૃદ્ધિ, ભવિષ્યના આયેાજનામાં સફળતાના ઘાતક છે. અને ૨૮. આ એક અનેક વિરાધાભાસેાથી ભરપૂર છે. આ એક વ્યક્તિ માટે ઉજ્જવળ અને આશાસ્પદ ભાવિ સૂચવે Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. પણ જે તે વ્યક્તિ કાળજીપૂર્વક વિચાર કરીને ભવિષ્ય માટે બચત ન કરે તે તે તેનું સર્વસ્વ ગુમાવે છે. આ અંક કાયદાકાનૂન કે કોર્ટકચેરીથી ધન ગુમાવવું, બીજાઓમાં વધારે પડતે વિશ્વાસ મુકવાથી નુકસાન થવું તથા કામધંધામાં વિરોધ અને હરીફાઈને લીધે જીવનમાં વારેવાર ભારે નુકશાન થવાની શકયતા સૂચવે છે. અને તેથી જ તેમને જીવનને નવેસરથી વારંવાર શરૂ કરવું પડે છે. તેમની કઠોર વાણને લીધે પણ તેમને જીવનમાં ઘણી ચડતી પડતી જોવી પડે છે. આ લોકોએ જીવનભર દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. ૩૭. આ અંક ભય અને ચિંતામાંથી મુક્તિ સૂચવે છે. આ અંક વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાં, પ્રેમમાં અને મિત્રતા માટે, બધા જ પ્રકારની ભાગીદારી માટે અને ભવિષ્યના કાર્યો અને બનાવ માટે ઘણે જ ભાગ્યશાળી છે. આ અંક ૩ના અંક સાથે સુમેળમાં હોય છે. ૪૬:- આ આંકવાળા લેકે વિદ્વાન, બુદ્ધિશાળી, ઉચ્ચ આદર્શ ધરાવનારા તથા વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને સંશાધન વૃત્તિ ધરાવનારા હોય છે. ઉચ્ચ આદર્શવાળાં હોવાથી તેઓ ઘણા જ અવ્યવહારું હોય છે. તેમને ઉચ્ચ આદશેવાળી પણ અવ્યવહારુ જનાઓ ઘણું જ ગમે છે. અને આવી યોજનાઓ પાછળ તેઓ પોતાનું સર્વર ગુમાવી દે છે. અને જીવનમાં કોઈ કોઈ વખત નવેસરી શરૂઆત કરવાની રહે છે. આ અંકવાળા લોકોએ તેમની મહત્વાકાંક્ષાઓને અકુશમાં-નિયમનમાં રાખવાની જરૂર Page #24 -------------------------------------------------------------------------- ________________ હોય છે કે જેથી અવ્યવહારુ જનાઓમાં ફસાઈ ન પડે અને એકધારી, સ્થિર પ્રગતિ કરી શકે. આ લોકો સમાજમાં લોકપ્રિય હોય છે. આ અંક જીવનમાં વારંવાર ચડતી પડતી તથા સુખદુઃખ સૂચવે છે. ૫૫. આ આંક નેતૃત્વશક્તિનો થોતક છે. તેઓ બીજાઓ પર સત્તા ચલાવનારા, બુદ્ધિશાળી અને પ્રામાણિક હોય છે. ઘણી વખત તેઓ નૈતિક અને ધાર્મિક વૃત્તિવાળા પણ હોય છે. તેઓ પ્રેરણા અને ઉત્સાહ સાથે બીજાઓને સત્ય અને પ્રકાશને માર્ગ દેખાડવામાં મોખરે રહે છે. આ અંક ભાવિમાં શુભ પરિવર્તન સૂચવે છે. આ કોએ બીજાઓના હાથા કે હોળીનું નાળિયેર બનવું નહીં, નહીં તો તેમને તેમના શ્રમનું પૂરેપૂરું ફળ મળતું નથી. ૬૪. આ અંકવાળા લોકો બીજા એની નજરે ન પડતી વસ્તુઓ કે બાબતે જોઈ કે વિચારી શકે છે. તેઓ તેમને મળેલ તક કે સમયને સારી રીતે લાભ ઉઠાવી શકે છે. મોટે ભાગે તેઓ વ્યક્તિત્વવાદમાં માનનારા હોય અને કોઈ કોઈ તો જિદગીભર અપરણિત કે કુંવારા રહે છે. તેમને વ્યાપારી કામ કરતાં ધંધાકીય કામ ( Professional work) વધારે અનુકૂળ રહે છે. સામાન્ય રીતે સાહિત્ય અને સાહિત્ય સેવા પ્રત્યે આકર્ષાય છે. ૭૩. આ અંક ડહાપણ અને શાણપણને ઘાતક છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ અંક ૨ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક અંક ૨ આ અંક ચંદ્રનો પ્રતીક છે. ચંદ્ર બે અંકનું પ્રતિનિધિત્વ ૨જૂ કરે છે. આ અંક ૨ અને ૭ છે. અંક ૨ આંદોલન ઉત્પન્ન કરે છે, જ્યારે અંક ૭ ધન આંદોલનો ઉત્પન્ન કરે છે. અંક ૨ નો પ્રતીક અમાવાસ્યાનો ચંદ્ર મનાય છે, જ્યારે અંક ૭ ને પ્રતીક પૂર્ણિમાને ચંદ્ર મનાય છે. ચંદ્ર સાપેમતા, પંદનશીલતા, ક્ષુબ્ધતા, અસ્થિરતા ક૯પનાશીલતા, લાગણીશીલતા, ચંચળતા અને અસ્થિરતાનો દ્યોતક છે. ચંદ્ર આકાર અને રૂપને તથા તેમની વૃદ્ધિ અને ક્ષયના પણ દ્યોતક છે. તે સૂર્યના નારી જાતિના ગુણેનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ચંદ્રની સંજ્ઞા D છે. - કોઈ પણ માસની ૨ , ૧૧મી, ૨૦ મી, અથવા ૨૯ મી તારીખે જન્મેલી વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે, પણ જો તેને જન્મ ૨૦ મી જુનથી ૨૭મી જુલાઈ સુધી માં થયો હોય તો તેમની ઉપર આ અંકની વિશેષ અસર થાય છે. - અંક ૧ અને અંક ૨ ના ગુણધર્મો એકબીજાથી વિરૂદ્ધ હોવા છતાં એકબીજાના પૂરક છે. અને તેથી તેમના તરંગો એકબીજાને સુસંગત-સુમેળમાં હોય છે. અંક ૧ વાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ લોકોની જેમ તેઓ શોધક હોય છે, પણ તેમના વિચારોને અમલમાં મૂકવામાં તેઓ અંક ૧ વાળા જેટલા શક્તિશાળી હાતા નથી. શારીરિક શક્તિની દૃષ્ટિએ પણે તેઓ અંક ૧ વાળા કરતાં ઉતરતા હોય છે. તેમની શક્તિ તથા ગુણધમી શારીરિક કરતાં માનસિક પ્રકારનાં વધારે હોય છે. તેઓ કલપનાશીલ કળા કૌશલ્યની સૂઝવાળા અને રોમાન્સક (રોમાન્ટિક) હોય છે. ડોકટર કાસના મતાનુસાર અંક ૨ મિતાચાર, મધ્યમ માર્ગ અને પરિમિતતાને પ્રથમ કક્ષાનું પ્રતીક છે. તે જીવનના જેમને મંદ કરનાર તથા ઉત્પાત મચાવનાર વસ્તુઓ કે બાબત ઉપર નિયંત્રણ મૂકનાર છે. તે આવેશોને અંકુશમાં રાખવાનું અને ઊર્મિએને પરિમિત બનાવવાનું કામ કરે છે. આ લેક અસ્થિર મનના તથા નરમ અને નમઃ મૂકવાના સ્વભાવવાળા હોય છે. તેઓ સચ્ચારિત્રવાળા હોય છે. તેમનામાં સંજોગો અને વ્યક્તિઓને સાનુકૂળ થવાની • શક્તિ હોય છે. સંજોગો અને પરિસ્થિતિની તેમના સ્વભાવ ઉપર સારી એવી અસર થાય છે. તેમનું હૃદય પ્રેમથી દ્રવિત થઈ જાય છે. છતાં ય તેમને પ્રેમનું પ્રદર્શન ગમતું નથી. તેમનામાં લોકોમાં મેળ કરવાની, સમાધાન કરવાની, સમન્વય કરાવવાની અને સંગઠિત કરવાની શક્તિ હોય છે. ખાનગી, વ્યાપારી કે ઔદ્યોગિક સાહસ, પેજનાઓ અને પ્રગતિના મૂળમાં તેમની શક્તિ રહેલી હોય છે. જે આ “૨ ને અંક જન્મ તારીખમાં પુનરાવૃત્તિ પામતે હોય તો જરૂરથી તેઓ તેમને સ્વભાવ વારંવાર બદલતા રહે છે અને એક સ્થળે કે એક ધંધામાં લાંબો સમય ટકીને કરી શકતા નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્યાં “ર” નો અંક ભાગ્યાંક હોય છે ત્યાં તેમનો જીવનમંત્ર સેવા અને જીવનમાગ સિનગ્ધતા હોય છે આ કો માનવતાની સેવા કરનારા, સુમેળ કરાવનારા, સમન્સ દમ સાધનારા, અને એક બીજાને નજીક લાવનારા હોય છે. તેઓ ગૂઢવિદ્યા તરફ આકર્ષાય છે અને મંત્ર વિદ્યા, જાદુઈ વિદ્યા, હિનેટીઝમ, અધ્યાત્મવિદ્યા વગેરેના જ્ઞાતા બને છે. તેઓ સમાજના માનીતા હોય છે અને સારા ચે સમાજનું ઘર્ષણ ઘટાડનાર ઊંજણ (લુબ્રિકન્ટ) જેવા હોય છે. તેમને અભિનય, મુત્સદ્દીગીરી, રાજકારણ, મંત્રી પદ સેસમેનશીપ, વકીલાત વગેરે ધંધાઓ પ્રત્યે અકર્ષણ હોય છે. તેમને પ્રવાહી પદાર્થો સાથે ગાઢ સંબંધ હાથ છે. અને તેથી તેઓ સારા ડોકટરો, કેમિસ્ટ, ડેગિસ્ટ, દવાની દુકાનવાળા, તેલ, કેરોસીન અને ઓઈલ જેવા પ્રવાહ પદાર્થના વેપારી બની શકે છે. આ લેકના ભાવની નબળી બાજુ પણ છે. તેઓ ચંચળ, અજંપાવાળા, અસ્થિર મનોવૃત્તિવાળા અને વધારે પડતા લાગણીશીલ હોય છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેમના વિચારો, કાર્યો અને જનાઓમાં સાતત્યનો અભાવ હોય છે. જે સારા અને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા નથી તે તેઓ નિરાશ અને ઉદાસ બની જાય છે. આ અંકવાળાએ અંક ૧ અને ૭ વાળા લોકો એટલે કોઈ પણ માસની ૧લી, ૭મી ૧૦મી, ૧૬મી, ૧લ્મી, ૨૫મી અને ૨૮મી તારીખેએ જ મિલાઓ સાથે તથા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨-અંકવાળા (૨જી, ૧૧મી, ૨૦મી ને ૨૯મીએ જમેલા) લોકો સાથે સારા સંબધો સ્થાપી શકે છે તથા સુમેળ રાખી શકે છે. તેમને માટે વિવાર, સોમવાર અને શુક્રવાર શુભ દિવસો છે. જે આ દિવસે ૨૦મી જુનથી ૨૭મી જુલાઈ સુધીના સમયમાં અને ૨, ૧૧મી, ૨૦મી કે ૨૯મી તારીખે આવતા હોય તે તે ઘણું જ ભાગ્યશાળી બને છે. ભાગ્યશાળી રંગો –તેમના માટે આછાથી માંડીને બધી જ ઝાંપવાળા લીલા રંગે, સફેદ અને કિમ રંગ (ઝાંખો પીળો) ભાગ્યશાળી છે, તેમણે શકય હોય ત્યાં સુધી ઘેરો લાલ, કથ્થઈ આછો તથા ઘેર જાંબલી અને કાળા રંગ જેવા ઘેરા રંગોથી દૂર રહેવાની જરૂર છે. શુકનિયાળ નંગ તથા ઝવેરાત –મતી, ચંદ્રકાન્ત મણિ અને લીલા રંગના કીમતી પથ્થર (Jade) છે. આ અંક નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ જન્મ દિન • ૧. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન ૧૧મી ફેબ્રુઆરી ૨. મહાત્મા ગાંધી ૨જી ઓકટોબર ૩. લાલ બહાદુર શાસ્ત્રી ૨જી ઓકટોબર ૪. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ગ્લૅડસ્ટન ૨૯મી ડીસેમ્બર ૫. સ્વામીશ્રી રામકૃણ પરમહંસ ૨૦મી ફેબ્રુઆરી ૬. અંગ્રેજ લેખક થોમસ હાર્ટ ૨ જૂન Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭. ગુજરાતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. જીવરાજ મહેતા ૨૯મી ઓગસ્ટ ૮, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ હાર્ડિગ ૨જી નવેમ્બર ૯. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આદમ્સ ૧૧મી જુલાઈ ૧૦. અભિનેત્રી માલાસિન્હા ૧૧મી નવેમ્બર ૧૧. શ્રી મોરારજી દેસાઈ ૨૯મી ફેબ્રુ બાજે ૧૨. એડાલફ હિટલર ૨૦મી એપ્રિલ ૧૩, મુસોલિની ૨મી જુલાઈ ૧૪. આશા પારેખ (અભિનેત્રી) ૨જી ઓકટોબર ૧૫. અભિનેતા દિલીપકુમાર - ૧૧મી ડિસેમ્બર અંક ૨ના મિશ્ર અંકે અથવા અષ્ટકે ૧૧. આ અંકનું ચિત્રપ્રતીક સખત રીતે વાળેલી મુઠ્ઠી “a clenehed hand” અને મેંઢા ઉપર શીકરી બાંધેલા સિંહ “a muzzled ion” છે. આ અંક અપશુકનિયાળ અને કમનશીબ છે. આ અંક બીજાઓ તરફથી ગુપ્ત ક્ષય, કસોટી, સતામણ, દગો ફટકે ને વિશ્વાસઘાતની ચેતવણી આપે છે, આ અંકવાળી વ્યક્તિને જીવનમાં મહાન મુશ્કેલીઓને સામને કર પડે છે, આ લોકોએ બીજનો સાથે શાંતિ, સાવચેતી અને કુનેહથી કામ લેવું જોઈએ. તેમણે મિત્રો તથા સંબંધીઓને વિશ્વાસ ન કરે અને ઝગડાઓથી દૂર રહેવું. ૨૦. આ અંકના ચિત્રપ્રતીકમાં પાંખવાળે એક દેવદત શરણાઈ વગાડતો બતાવવામાં આવ્યા છે, અને નીચેથી એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક પ્રાર્થના માટે હાથ Page #30 -------------------------------------------------------------------------- ________________ જોડયા હોય તેવી સ્થિતિમાં કમરમાંથી ઊઠતા બતાવ્યા છે, તેથી આ અંકને “જાગૃતિ” અને “ચૂકાદા” ને અંક કહેવામાં આવે છે જાગૃતિ અર્થ નવીન કયેય, નવીન તઓ, નવીન જનાઓ અને કેાઈ ઉચ્ચ ધ્યેય, હેતુ કે ફરજ માટેની હાકલ થાય છે. આ અંક ભૌતિક કે દુન્યવી ગણાતો નથી. તેથી આ એક દુન્યવી સફળતા અને ભૌતિક સુખ સમૃદ્ધિ માટે શંકાસ્પદ મનાય છે. બીજા એક મત પ્રમાણે આ અંક લેભ. કંજુસાઈ, અસ્થિર અને ઢીલુંપોચું મન, આત્મવિશ્વાસનો અભાવ, તરંગી અને મનસ્વી સ્વભાવ, સ્થળ, વિચાર, કાર્ય અને જનામાં વારંવાર ફેરફારો અને આર્થિક નુકસાનને દ્યોતક છે. આ અંકનો ઉપગ ભાવિ બના માટે કરવામાં આવે તો તે વ્યક્તિની જનાઓમાં વિલંબો અને વિડ્યો સૂચવે છે. આ વિદને તથા વિલંબ વ્યક્તિના માનસિક અને આધ્યાત્મિક વિકાસથી જ જીતી શકાય છે. સખત પરિશ્રમ અને દઢ નિશ્ચય બળથી તેમને સફળતા પ્રાપ્ત થાય છે. ૨૯આ અંક બીજાઓ તરફથી અક્કસાઈ બેદરકારી, અનિશ્ચિતતા, દગો, વિશ્વાસઘાત અને છેતરપિંડી દર્શાવે છે, તથા કસોટી, સતામણ, આફત, અણધાર્યા ભય અને જોખમો, અવિશ્વસનીય મિત્રો અને વિજાતીય વ્યક્તિઓ તરફથી દુઃખ, ચિંતા, શોક અને છળકપટની આગાહી કરે છે બીજા એક મતે આ એક અસ્થિર, વ્યગ્ર અને ઢીલું પડ્યું Page #31 -------------------------------------------------------------------------- ________________ મન તથા વિચારોમાં વારંવાર પરિવર્તન સૂચવે છે. ભાવિ બના માટે આ એક અશુભ સૂચક છે. ૩૮. કઈ કઈ વખત આ અંક કલેશ, વિખવાદ, ઝગડા, ગેરસમજ, જુદાઈ અને ભંગાણ પેદા કરે છે. આધ્યાત્મિક રીતે જોતાં આ અંક ઘણે જ પ્રબળ મનાય છે જ્યાં જ્યાં સુમેળ સંવાદિતા અને સંપ હોય છે ત્યાં આ અંક તેમાં વધારો કરે છે, પણ જ્યાં કુમેળ, કુસંપ અને વિસંવાદિતા હોય છે ત્યાં તે જૂઠાણું ધૂર્તતા, અને છેતરપિંડી લાવે છે. તેથી આ અંકમાં શક્તિ અચોક્કસ કહેવાય છે, આ અંક જ્ઞાનતંતુઓ ઉપર પણ અસર કરે છે, ભાવિ બનાવના સંબંધમાં જ્યારે આ અંક દેખા દે ત્યારે તેનાથી સાવચેત રહેવું જોઈએ અને મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. બીજા એક મત પ્રમાણે આ અંક દુઃખ, દુશ્મનાવટ, ખરાબ સ્વાસ અને આર્થિક મુશ્કેલીઓનો સૂચક છે, આ લોકોએ શંકાસ્પદ બાબતોથી દૂર રહેવું જોઈએ. ૪૭. આ અંક ૧૧, ૨૦, ૨૯ ને ૩૮ ના જે અચેસ તથા અસ્થિર મનાય છે, વધારામાં આ અંક પાણીથી ભય કે નુકસાન સૂચવે છે. આ અંકવાળા લોકો સાનુકૂળ, સહકારને સમાધાનની ભાવનાવાળા, કુનેહવાળા સમયસૂચક અને વિવેકશીલ હોય છે, તેઓ પૈસા, આંકડાશાસ હિસાબીકામ વગેરેમાં હાંશિયાર ડાય છે અને તેથી શરાફ તરીકે કે બેન્કની નોકરીમાં સારું કામ કરી શકે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પણ ભાવિ મનાવાના સબંધમાં આ આંક આવે ત્યાર તેમણે તેને ભયદ્ધિ માનીને શહ જોવાની, અટકવાની અને ધ્યાનથી સાંભળવાની જરૂર હાય છે. ૫૬, આ એક બીજાઓની ઉપર સત્તા ચલાવનાર ને બીજાઓને પ્રેરણા આપનાર છે. તેઓ ધન, સપત્તિ તે પ્રતિષ્ઠા મેળવે છે, તે લાગણીશીલ અને માનસિક રીતે અશાંત અને બેચેન હાય છે. તેઓ કાઈ કાઈ વખત અયેાગ્ય મહત્વાકાંક્ષાઓને તામે થાય છે. તેમણે તેમની લાગણીઓને કાબૂમાં રાખતાં શીખવાની ખાસ જરૂર છે. બીજા એક મત પ્રમાણે આ અંક સાહસ, હિં‘મત, પ્રવૃત્તિમયતા અને કાઈ કાઈ વખત નિષ્ફળતા સૂચવે છે. ૬૫. આ અ’ને પવિત્ર માનવામાં આવે છે તે સુખી લગ્નજીવન અને શક્તિશાળી આશ્રયદાતાએ (patrons) અને છે. સાથે સાથે આ અંક નુકસાન, ઈજાએ અને લયના પણ સૂચક છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ અંક ૩ અને તેના મિશ્ર અક અથવા અષ્ટક આ અંક ગુરુ અને બૃહસ્પતિના ગ્રહના પ્રતીક છે. સૂર્યમંડળના બધા જ ગ્રહેામાં ગુરુ સૌથી મટે છે. અને તેથી જ તેનુ' નામ ગુરુ રાખવામાં આવ્યુ છે. તેના રંગ ઝાંખા પીળા છે. તેને ૧૨ ઉપમહા અથવા ચદ્રો છે. તેમાંથી ૪ માટા અને ૮ ઘણા નાના છે. બીજી રીતે લઈએ તા પ્રુરુ એટલે શિક્ષક પણ થાય છે. આપણા દેશમાં શિક્ષક તરીકે બ્રાહ્મણેા કામ કરતા હતા. બ્રાહ્મણેાનુ મુખ્ય કાર્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું તથા જ્ઞાન આપવાનું હતુ, અત્યારે પણ આ વસ્તુ થાડેઘણે અંશે સત્ય છે તેથી આ અંક શિક્ષણ તથા સ'સ્કાર માટે સારા ગણાય પણ ભૌતિક સુખસમૃદ્ધિ માટે સારા ગણાતા નથી. જ્યાતિષશાસ્ત્ર અને હસ્તસામુદિકશાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં ગુરુનું ઘણું જ મહત્વ હાય છે. ૧ થી ૯ સુધીના બધા જ અ`કામાં ૩ના અંકની શક્તિને પ્રવાહ વહે છે. ૩, ૬ અને ૯ અકવાળા લેાકેા પરસ્પર સહાનુભૂતિ દર્શાવે છે. આ અ ંકાને ગમે તે રીતે એઠવીને તેમના ગમે તે રીતે એટલે કે આડા અથવા ઊભા સરવાળા કરવામાં આવે તે છેવટે મૂળ અંક તરીકે હતા એક જ આવે છે. જેમકે ૩ + ૬ ૯ = ૧૨ = ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨ + ૯ + ૩ = ૧૮ = ૧ + ૮ = ૯ ૯ + ૩ + ૬ = ૧૮ = ૧ + ૮ = ૯ —— — — — —— ૧૮ ૧૮ ૧૮ ૫૪ આ અંકની પ્રતિનિધિ ગ્રહ ગુરુની સંજ્ઞા જ છે. કોઈપણ માસની ૩જી, ૧૨મી, ૨૧મી કે ૩૦મી તારીખે જન્મેલ વ્યક્તિઓ અને તેમાં પણ ખાસ કરીને ૧૯મી ફેબ્રુઆરીથી ૨૧મી કે ૨૭મી માર્ચ સુધી અને ૨૧મી નવેમ્બરથી ૨૧મી કે ૨૭મી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં ઉપરોક્ત તારી ખોએ જનમેલી વ્યક્તિઓ આ અંકની અસર નીચે ખાસ કરીને આવે છે. સફારી અલના મતે આ અંક “વિકાસ, વૃદ્ધિ, ઉત્સાહ આશાવાદ, ઊભરો, વિશ્વાસ, આનંદ, તાજગી, સકૃતિ, અભિરુચિ, ઉપાદકતા, સફળતા, સંપૂર્ણતા અને આ અંકની સારી કે ખરાબ અસર પ્રમાણે ઉદારતા કે ઉડાપણું તથા ખાનદાની કે ખેટ ભપકો, ડળ અને દંભ દર્શાવે છે. ચિલેના કથન મુજબ જે અંક ૩ ભાગ્યાંક હોય તે તે વ્યક્તિનું જીવન ધ્યેય આત્મ-અભિવ્યક્તિ (selfexpression) અને તેને મુદ્રાલેખ જૈય હોય છે. આ અંકવાળા લોકો તેમને નીચલી પાયરીની જગ્યાઓથી સંતોષ થતો નથી. તેમના જીવનનું ધ્યેય દુનિયામાં આગળ આવવાનું અને બીજાઓ ઉપર સત્તા ચલાવવાનું હોય છે. તેમને શિસ્ત, નિયમિતતા અને વ્યવસ્થા ગમે છે. તેઓ Page #35 -------------------------------------------------------------------------- ________________ હુકમને અમલ ઉત્તમ રીતે કરી જાણે છે અને જરૂર પડે આજ્ઞાનું પાલન પણ સારી રીતે કરે છે. બીજાએ તેમની આજ્ઞાઓનું પાલન સારી રીતે કરે તેમ તેઓ ઈરછે છે તથા તેને આગ્રહ રાખે છે. તેઓ તેમની ફરજ ચીવટ અને કાળજીથી અદા કરે છે. બીજા એક મતે જે આ અંક ભાગ્યાંક હોય તે તે જીવનમાં ઘણું મુશકેલીઓ તથા વિપત્તિઓ ઊભી કરે છે, જે બુધનો અંક ૫ અને શનિને અંક ૮ પ્રબળ અને સાનુકૂળ હોય તો પણ આ ગુરુને એક વ્યક્તિનું જીવન ૩પમા કે ૩૯મા વર્ષ સુધી તો મુશ્કેલીઓ અને ઝંઝાવાતોથી ભરપૂર બનાવે છે. જે આ અંક જન્મ તારીખમાં આવતો હોય તે તેની વ્યક્તિની માનસિક શક્તિ સારી હોય છે. તેથી તેઓ ઉત્તમ શિક્ષકો, કેળવણીકારો, તત્વચિંતક અને અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવીણ બને છે. તેઓ સ્વતંત્ર અને મૌલિક વિચાર ધરાવનારા તથા ઉચ્ચ પ્રકારની માનસિક શક્તિવાળા હોય છે. આ લોકો દેખાવમાં આકર્ષક તથા પ્રભાવશાળી, બુદ્ધિશાળી અને આદરણીય હોય છે. આ લોકો સ્વચ્છ, સુઘડ, સુંદર અને કીમતી વસ્ત્રો પહેરે છે. તેઓ ઘર, ઓફિસ વગેરેના સુશોભનમાં પણ સારો રસ ધરાવે છે. જે કોઈ સ્ત્રીની જન્મ તારીખમાં આ “ક”ને અંક આવતો હોય તો તે ધાર્મિક કે શૈક્ષણિક ક્ષેત્રે જવાબદારીભર્યું સ્થાન શોભાવનારી, પ્રમાણિક અને અંતરાત્માના અવાજને અનુસરીને ચાલનારી હોય છે. આ અંક ઘણો જ આધ્યાત્મિક ગણાય છે. આ લોકો Page #36 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ તેરા રીતરિવાજોને અનુસરનારા તથા નવા હોય છે. તેઓ ધંધા, નેકરી, વ્યાપાર કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં ઘણું ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે તથા શોભાવે છે. જે તેમને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો તેઓ સમાચારપત્રોના તથા સામયિકોના તંત્રીઓ, વિવેચકો, નિબંધકાર તથા લેખકે પણ બની શકે છે. - તેઓ સ્વતંત્ર મિજાજના હોવાથી તેમને કોઈપણ પ્રકારનાં બંધને ને નિયમનો ગમતાં નથી. તેઓ અભિમાની હોય છે અને તેથી તેમને બીજાઓના અહેસાનમાં આવવાનું ગમતું નથી. તેમની માટી નબળાઈ કે ખામી એ છે કે તેઓ સરમુખત્યાર બનવા પ્રયત્ન કરે છે. તેમને બેલ તેજ નિયમ અને કાયદે એ રીતે તેઓ વતવા પ્રયત્ન કરે છે, તેઓ તેમના વિચારો, કાર્યો અને યોજનાઓના અમલ માટે હઠાગ્રહી બને છે. તેઓ મિથ્યાભિમાની. દંભી, ઓળદમામવાળા, અસહિષ્ણુ અને જુલમી પણ બને છે. અને તેથી તેઓ ઝગડાખોર ન હોવા છતાં અનેક વિરોધીઓ અને દુશ્મનો ઉભા કરે છે, આથી તેમણે લોકશાહીની રીતરસમે શીખવાની અને અપનાવવાની ખાસ જરૂર હોય છે. તેમના માટે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર ભાગ્યશાળી છે. તેમાંય ગુરુવાર ઉત્તમ છે, અને જે આ દિવસોએ ૩ અંકી તારીખે (૩જી, ૧૨મી, ૨૧મી કે ૩૦ મી) અથવા થોડેઘણે અંશે ૬-અંકી કે ૯-અંકી તારીખ (કી, મી, ૧૫મી, ૧૮મી, ૨૪મી કે ૨૭મી) આવતી હોય અને તમારામાં જે આ દિવસે ૧૯મી ફેબ્રુઆરીથી ૨૭ માર્ચ Page #37 -------------------------------------------------------------------------- ________________ અને ૨૧મી નવેમ્બરથી ૨૭મી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં આવતા હોય તે સવિશેષ શુભ બને છે તેમણે આ દિવસે, તારીખ અને સમયમાં તેમનાં અગત્યના કાર્ય અને ચોજનાઓ શરૂ કરવી જોઈએ કે અમલમાં મૂકવાં જોઈએ. આ ૩-અંકી લોકેાને (૩છ, ૧૨મી, ૨૧મી કે ૩૦મી એ જનમેલા) બીજા ૩ અંકી લોકો, ૬-અંકી લોકો (૬ઠ્ઠી, ૧પમી, ૨૪મી એ જન્મેલા) અને ૯-અંકી લેકો (મી, ૧૮મી કે ૨૭મી એ જન્મેલા) સાથે સારો મેળ હોય છે. અને તેથી તેવા લેકો સાથેની મિત્રતા કે ભાગીદારી તેમને માટે લાભદાયક બની રહે છે. ભાગ્યશાળી રંગ:- આ લોકોને માટે આછાથી માંડીને ઘેરી ઝાંય (shades)વાળા ભગવા, જાંબલી, ભૂરા, કરમજી અને ગુલાબી રંગ શુકનિયાળ છે. તેમણે આ રંગવાળા વસ્ત્રો અને આભૂષણે પહેરવાં જોઈએ અને રહેવાના ઓરડાનો કે મકાનનો રંગ પણ આ રંગમાં એક હોય તો વધુ સારું. ભાગ્યશાળી નંગે કે ઝવેરાત:-નીલમ કે નીલમણિ (Amethyst) તથા પોખરાજ કે પુપરાજ છે. * આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિએ જન્મદિન ૧. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદ જી ડિસેમ્બર ૨. સ્વામી વિવેકાનંદ ૧૨મી જાન્યુઆરી Page #38 -------------------------------------------------------------------------- ________________ , ગ્રેટબ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ૪. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામાના તારણહાર અબ્રાહમ લિંકન ૧૨મી ફેબ્રુઆરી ૫. અમેરિકન લેખક અને તત્વચિંતક માર્ક ટવેઈન ૩૦મી નવેમ્બર છે. અંગ્રેજ લેખક અને કવિ રુડ્યાર્ડ કિલિંગ ૩૦મી ડિસેમ્બર ૭. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ૩૦મી નવેમ્બર ૮. ઉલ્કાતિવાદી ડાવિન “૧૨મી ફેબ્રુઆરી ૯. કાન્સના ક્રાંતિકારી લેખક વોટેર ૨૧મી નવેમ્બર ૧૦. અંગ્રેજ નવલકથાકાર ડિન સ્વિકટ ૩૦ મી નવેમ્બર ૧૧. તત્વવેત્તા કાર્ડિનલ ન્યુમન ૨૧મી ફેબ્રુઆરી ૧૨. સ્ટેલિન ૨૧મી ડિસેમ્બર ૧૩. અભિનેતા શમ્મીકપૂર ૨૧મી ઓકટોબર ૧૪. અમેરિકાના ઉદ્યોગપતિ હેનરી ફેડ ૩૦મી જુલાઈ ૧૫. ઈજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ નાસર ૨૧મી જાન્યુઆરી - અંક ૩ના મિશ્ર અકે કે અષ્ટક ૧૨૩-આ અંક મનની અસ્થિરતા, વ્યગ્રતા, અજપ, બેચેની, દુઃખ, મુશ્કેલીઓ, ચિંતા, આત્મસમર્પણ અને બલિદાન દશાવે છે, તે અન્યના ભેગ કે શિકાર બનવાનું પણ સૂચવે છે. બીજાઓની જનાઓ, ખટપટ કે કાવતરાં માટે વ્યક્તિને ભેગ કે બલિદાન દર્શાવે છે. આ લોકો ઘણું વખત દીનદુઃખીઆએ તથા દલિતો માટે સ્વેચ્છાએ સારો એવો ભાગ આપે છે. આ અંકને ભાવિ બનાવની Page #39 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ તથા દુન્યવી સફળતા માટે શુભ ગણવામાં આવતા નથી. ૨૧:-આ અંકનું પ્રતીક વિશ્વ” અથવા બ્રહ્માંઢ” અને મેજીના તાજ અથવા કાંટાળા તાજ” છે. તે બઢતી, પ્રગતિ, ઉત્કષ, ઉન્નતિ, પ્રતિષ્ઠા અને સફળતાના દ્યોતક છે તે લાંબી લત પછી વિજયપ્રાપ્તિ અને સફળતા સૂચવે છે, કારણ કે મૈત્રીનેા તાજ અસખ્ય મુશ્કેલી અને કસાટીઓમાંથી પસાર થયા પછી જ મેળવી શકાય છે. તે કળાકૌશલ્યની શક્તિ, કાવ્ય અને સાહિત્યના દ્યોતક છે. જ્ઞાન, પ્રેમ, પ્રકાશ, સંપૂણુતા, આત્મસાક્ષાત્કાર, માક્ષ અને પુન જીવન સાથે પણ આ અંક સબંધિત છે જો આ અંક જન્મપથ કે ભાગ્યાંક તરીકે હાય તા તે વ્યક્તિને કલાત્મક શક્તિ બક્ષે છે. આવી વ્યક્તિ કુદરતી સૌદર્યના સ્યાના ચિત્રકાર, સૌદયનાં સાધના અને સુગંધી પદાર્થોના વિક્રેતા વગેરે ખને છે. આ લેાકા એકિરા અને મસ્ત ડાય છે. આધ્યાત્મિક પ્રગતિ તથા ભાવિ બનાવાના સબધમાં આ અંક ભાગ્યશાની છે. ૩૦. આ અંક બુદ્ધિ, ડહાપણ, ઉચ્ચ વિચારના અત આધ્યાત્મિકતા સૂચવે છે. આ શ્ર'ક માનસિક સ્તર-કક્ષા સૂચવે છે. તેથી આ એક શક્તિશાળી હાવા છતાં ભાગ્યશાળી કે કમનશીબ ગણાતા નથી, પણ તટસ્થ ગણુાય છે, કારણ કે સુખ કે દુઃખ, સફળતા કે નિષ્ફળતા અને ભાગ્ય અને દુર્ભાગ્ય આ બધી જ માખતા મનુષ્યની માનસિક દૃષ્ટિ ઉપર આધાર રાખે છે. એકને માટે મુખ તે અન્યને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ માટે દુઃખ અને એકને માટે દુઃખ તે અન્યને મુખ અની શકે છે. એકનુ' અમૃત તે ખીજાનું ઝેર અને એકનુ ઝેર તે મીજાનુ' અમૃત બની શકે છે માટા ભાગે આવી વ્યક્તિ માનસિક સુખ અને આનંદમાં માનનારી હાવાથી ભૌતિક કે દુન્યવી સુખસગવડની, સમૃદ્ધિની કે પૈસા ભેગા કરવાની ઇચ્છા કે પરવા કરતી નથી. ઊ'ચી કક્ષાએ આ અ'ક નાટક, સિનેમા તથા સંગીતનેા શેાખ, બાળકા તથા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ તથા વૈદ્ય, ડૉકટર, નમ્ર, દવાઓ તથા રસાયણેાના ધંધા સૂચવે છે. નીચલી કક્ષામે મા અ દ્રુગેાટકા, છેતરપિ‘ડી, વિશ્વાસઘાત ને ભીનવફાદારી બતાવે છે. આ લેાકાએ આર્થિક નુકસાન તથા કાટ કચેરીના ઝગડાએથી સભાળવાની જરૂર છે. વ્યક્તિ જે રીતે ઉપ ચાગ કરે તે રીતે આ એક શક્તિશાળી કે નિભળ તથા સારા કે નરસા બને છે. ૩૯. આ અંક સુઉંદર સ્વાસ્થ્ય, દીર્ધોયુષ્ય, મિત્રતા અને પ્રેમના દ્યોતક છે. આ અંક નૈઋત્ય દિશા સાથે સબધ ધરાવે છે. તે પ્રગતિ તથા માગતિ પણ સૂચવે છે નીચલી કક્ષાએ તે જુલ્મ, ક્રૂરતા અને દુઃખના દ્યોતક છે. આ લેાકાએ પણુ કે કચેરીના ઝગડાઓથી દૂર રહે. વાની જરૂર છે. ૪૮. આ 'કની અસર “ૐ”ના એક જેવી છે. આ અંક પ્રેમાળ, મિલનસાર, મળતાવડા અને આનદપ્રિય સ્વભાવને દશક છે તે સુખી લગ્નજીવન અને જીવનમાં સામાન્ય સફળતાના દ્યોતક છે. આ અંકવાળા વાકા આરામપ્રિય, સ્વાથી, આત્મપરાયણ અંતે થાડે અંશે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્વછંદી હાય છે તે કળાકાશલ્ય, નાટકશિનેમા ને આનદ પ્રમાદમાં સફળતા સૂચવે છે. ઉચ્ચ કક્ષાએ તે થાડી મહેનતે પશુ સફળતા ને સુખસમૃદ્ધિ અપાવે છે, પણ નિમ્ન (નીચલી) કક્ષાએ તે આળસુ અને સ્ત્રાથી મનાવે છે. આ લેાકેાએ બીજાઓનુ ભુંડુ એલવુ' નહી. તથા અણુધારી આપત્તિએને સામના કરવા માટે તૈયાર રહેવું જોઇએ. ૫૭. આ અંકવાળા ઢાકા માની ને મિલનસાર સ્વભાવના હૈાય છે. તેમને દેખાવ, ભપકા અને ટાપટીપ વધારે પસ' હાય છે. સામાન્ય રીતે તે તંદુરસ્ત, પ્રવૃત્તિશીલ, સમૃધ્ધિવાન, સુખી ને નાકરીધંધામાં સફળતા પ્રાપ્ત કરનારા હોય છે. ૬૬. અંક ૩૦”ના જેવા અર્થ છે. ૭૫. અંક ૩૦ના જેવા અથ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ અંક ૪ અને તેના મિશ્ર અંકા કે અષ્ટકા આ અક્રના પ્રતિનિધિ ગ્રહ યુરેનસ છે. તેને પ્રજાપતિ કે હર્ષલ પણ કહે છે. તેની શેાધ ઇ. સ. ૧૭૮૧માં દ્વેષ લ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તે ર ંગે લીલા અને પૃથ્વી કરતાં ૬૦ ગણા માટેા છે. તે સૂર્યની આસપાસ ૮૪ વર્ષમાં એક આંટા ફરે છે. તેને ૫ ઉપગ્રહો છે. તે પેાતાની ધરી ઉપર પૃથ્વીની માફક પશ્ચિમથી પૂર્વ તરફ ફરવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ ક્રે છે. અને તેથી યુરેનસ ઉપર સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે છે અને પૂર્વમાં આથમે છે અને યુરેનસ અક ૧ના પ્રતીક સૂર્ય સાથે સબધિત છે એમ માનવામાં આવે છે. તેથી જ અકશાસ્ત્રમાં અન્ય ગૂઢ વિદ્યાઓમાં ૧-૪ સાથે જ લખાય છે. સેફારીઅલ ચુનાનસને ઋણુ સૂર્ય' (Negative Sun) પણ કહે છે. તેમના મત પ્રમાણે આ અંક વિરાધ, વિદ્રોદ્ઘ અને વિસ્ફાટન (એચિંતા પ્રચંડ ધડાકા)ના સૂચક છે. આ ગ્રહની સ ́જ્ઞા |‡ છે. કોઈ પણ માસની ૪થી, ૧૩મી, ૨૨મી કે ૩૧મી તારીખે જન્મેલાઓ આ અંકની અસર નીચે આવે છે. અને જો તેઓ ૨૧મી જૂનથી ૨૭મી ઓગસ્ટ સુધીના સમયમાં જન્મ્યા હાય તે। આ અક્રની અસર તેમના વ્યક્તિત્વ ઉપર વિશેષ થાય છે. આ અંકવાળા લેાકાને તેમના પેાતાના કહેવાય તેવા ખાસ ગુણ્ણા હાય છે, તે દરેક વસ્તુ કે ખાખતને ખીજા Page #43 -------------------------------------------------------------------------- ________________ 38 આથી ભિન્ન કે વિરૂષ દૃષ્ટિથી જુએ છે. કાઈપણ વિષયની ચ'માં તેઓ વિરૂષ પક્ષે લીલા કરે છે. અને તેથી તેઓ સારા એવા છૂપા દુશ્મના ઉત્પન્ન કરે છે. તેમને વિરાધને પણ સામના કરવા પડે છે. તે નિયમા, અ’કુશે!, નિય ંત્રણા અને મધના સામે બળવા પાકારે છે. શકય હોય તે તે કુટુંબ, સમાજ કે સરકારમાં ક્રાંતિકારી ફેરફારા કરે છે. તેએને સામાજિક પ્રશ્નો અને સમાજ-સુધારણામાં ભારે રસ હાય છે. તેમના વિચારા ને મંતવ્યા અસાધારણ અને ક્રાંતિકારી હોય છે. આમ છતાંય તેમને થાડા પણ સાચા અને વિશ્વાસુ મિત્રા હાય છે. અને તેએ આ મિત્રાને ઘા જ વફાદાર હાય છે. તે ભૌતિક સુખસ ́પત્તિ પ્રાપ્ત કરવામાં અને સાંસારિક માત્મતામાં ભાગ્યે જ સફળતા મેળવે છે. તેઓને ધન એકઠુ' કરવાની જરાય પરવા હૈતી નથી. અને કદાચ તેએ ધન પ્રાપ્ત કરે છે તેા તેઓ એના ઉપયોગ સામાન્ય માણસને આશ્ચય પમાડે તેવી રીતે કરે છે. ઉપર જણાવેલ અર્થઘટન કીરે, સેફારીઅલ અને માન્દ્રાજીનુ' છે. પશુ રાઇટર કેસના મત કીરી અને સેક્ારીઅલના ઉપરોક્ત મતથી જુદા પડે છે, તેમના મતે આ અક સામાન્ય માણસને જીવનમાં સફળતા અપાવનારા અને ભાગ્યશાળી છે. આ અંક વિવેચક કે રાષદશી દૃષ્ટિ અને કસીને સેદા કરવાની વૃત્તિ અતાવે છે. જે વ્યક્તિના ભાગ્યાંક આ, સ્મક હાય તથા તેની જન્મ તારીખમાં પ આ એક આવતા હાય તા તેઓને જીવનની સારી વસ્તુઓ લાગવી અને તેને માનદ માણવા ગમે છે. તેઓ શાંતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ અને સંતષમાં માનતા હોય છે. જેમાં, રાકટર કેસ કહે છે કે આ અંકવાળી વ્યક્તિની આસપાસ અને જાતિના (પુરુષ તેમજ સ્ત્રી) મિત્રે ટોળે વળે છે કે એકઠા થાય છે કારણ કે તેમની સાથે કામ કરવું અનુકૂળ અને સહેલું હોય છે, તેમના ભરોસે (વિશ્વાસે) જીવવામાં કંઈ જ નુકસાન નથી. જીવનની હાડમારી ઓ અને ઝંઝાવાતમાં તેઓ સારા એવા આશ્રયદાતા બને છે. આ લોકો રટ્ટા, લેટરી વગેરે બાબતોમાં ભાગ્યશાળી હોય છે, જે ભાગ્યાંક ચાર હોય તે જીવનચેય ભૌતિક ચીજોનું ઉત્પાદન બને છે અને મુદ્રાલેખ સેવા હોય છે. આ લોકો સહેલાઈથી એન્જિનિયરો, શિક્ષકો, મિકેનિક, કેમિસ્ટ, ઈલેકિટ્રશિયન, આર્કિટેકટ કે ધંધાદારી બની શકે છે. જે કામ માટે શક્તિ, બુદ્ધિ, અને શારીરિક સહનશીલતાની જરૂર પડે તેવાં કામ તેઓ સારી રીતે કરી શકે છે. તેમની મુખ્ય ખામી એ છે કે તેઓ ઘણા જ લાગણીશીલ હોય છે અને તેમને નજીવી વાત કે બાબતમાં તેમને છેટું લાગી જાય છે. ઘણી વખત તેમને એકલવાયાપણું કે સૂનાપણું લાગે છે, દુનિયામાં તેમનું કાઈ નથી તેવી લાગણી તેમને થયા કરે છે, જે તેમને જીવનમાં સફળતા નથી મળતી તો તેઓ નિરાશ અને હતાશ બની જાય છે. - તેમના ભાગ્યશાળી દિવસે શનિ, રવિ અને સેવા છે, અને જે આ દિવસેએ ઇ, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે આવે તો તે દિવસે વધારે ભાગ્યશાળી બને છે. જે આ તારીખ અને દિવસો ૨૫મી જૂનથી ૧૭મી ઓગસ્ટ Page #45 -------------------------------------------------------------------------- ________________ સુધીના સમય ગાળામાં આવે તો તે ઘણા જ શુક્ર સાબિત થાય છે. ભાગ્યશાળી રંગ –ચળકતા, ચમકદાર તથા પૂ૫છાંય રંગો તથા ભૂરા, ભૂખરા અને ખાખી રંગો તેમના માટે ભાગ્યશાળી રંગે છે. ભાગ્યશાળી નંગ કે ઝવેરાત –આછા કે ઘેરા રંગના નીલમણિ કે નીલમ (Saphire) છે. આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ - જન્મદિવસ ૧. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરેડે ૨૨મી ઓકટોબર ૨. અંગ્રેજ લેખક અને તત્વચિંતક થોમસ કાર્બાઈલ . ૪થી ડિસેમ્બર ૩. સ્કાઉટની પ્રવૃત્તિની સ્થાપક બેડન પેવેલ ૨૨મી ફેબ્રુઆરી ૪. અંગ્રેજ કવિ અને લેખક લેડ બાયરન ૨૨મી જાન્યુઆરી ૫. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ શિંગટન ૨૨મી ફેબુઆરી ૧. શેટહેન્ડ પદ્ધતિના શોધક સર આઈઝેક પિટમન ૪થી જાન્યુઆરી ૭. જાસુસી નવલકથાઓના પ્રથમ લેખક સર આર્થર કોનન ડોઈલ કરી છે ૨૨ ડાબા હાકલ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮. તત્વવેત્તા ચામસ હસ્તે ૯. દાદાભાઈ નવરોજજી ૧૦. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૧. જમન તત્વવેત્તા કેન્ટ ૧૨, શેઠશ્રી જમનાલાલ બજાજ ૧૩. અભિનેત્રી વૈજયન્તી માલા ૧૪. સ્વામી શ્રી રામાનુજાચાય ૧૫. શ્રી માહનલાલ સુખડિયા ૧૬. અભિનેતા અશેકકુમાર ૧૭. સંગીતકાર જયકિશન થી મે ૪થી સપ્ટેમ્બર ૩૧મી ઓકટામર ૨૨મી એપ્રિલ ૪થી નવેમ્બર ૧૩મી ઓગસ્ટ ૪થી એપ્રિલ ૩૧મી જુલાઈ ૧૩મી ઓકટાબર ૪થી નવેમ્બર અંક ૪ના મિશ્ર અા કે અષ્ટકા ૧૩. પશ્ચિમના દેશેામાં આ અંકને ઘણા જ અશ્રુ માનવામાં આવે છે. પશુ આ અંક માનવામાં આવે તેટલા અશુભ નથી જ. હિન્દુઓ તેરસને શુભ માને છે. ટેરના ચિત્રમાં અંક ૧૩ માટે હાડપિંજર” અથવા “મૃત્યુ”નું પ્રતીક રજૂ કરવામાં આવ્યુ' છે. આ ચિત્રમાં નવા ઊગેલા ઘાસના ખેતરમાં ચારે માજુએ નવા ચહેરાઓ અને મસ્તકા ફૂટી નીકળેલાં દેખાય છે. અને હાડિપંજર આ ચહેરાએ લતુ હોય તેમ દેખાય છે. આ અંકનું પ્રતીક ચિત્ર એવુ ભયંકર છે કે ઢાકા તેના ઉપરથી આ અંકને અશુભ માની લે. પ્રાચીન સમયના વિદ્વાનાના મત છે. "He who understands the number 13, will be given Power and dominion.” Page #47 -------------------------------------------------------------------------- ________________ જે કોઈ આ અંકને (સારી રીતે સમજશે, તેને સત્તા અને રાજ્ય મળશે.' "It is a number of upheaval and destwction." “આ જ લદ અને મહાન પરિવતને અથવા વિપ્લવ કે ઊથલપાથલ અને વિનાશનો અંક છે.” * આ અંક સ્થળ, કાય, પેજના વગેરેમાં ફેરફારો દર્શાવે છે. આ એક સત્તાનું પ્રતીક છે, પણ જે કોઈ પણ વ્યક્તિ તેને મળેલી સત્તાનો દુરુપયેગ કરે છે તો તેને વિનાશ થાય છે જે આ અંક ગણતરીમાં, ભાવિ બનાવે માટે આવે તો તે અગમ્ય, અણધારી ને ન કપેલી મુ. લીઓ સૂચવે છે. ઉપરને મત કીર તથા મોઝનો છે. બીજા કેટલાકના મતે આ અંક હિંમત, સાહસ, શૌર્ય અને અગ્રેસરતાને દ્યોતક છે. આ લોકોને કીતિ તથા આબરુ મળે છે. તેમના માટે ઉદ્યોગધંધા કરતાં નોકરી સારી છે. ૨૨. તેનું પ્રતીક ચિત્ર નીચે પ્રમાણે છે. “A good man behinded by the enors of others with a Knah sack on his back full of errors.” “એક ભલો માણસ તેની પીઠ ઉપર ભૂલથી ભરપૂર એ થે ઉપાડીને જાય છે. તે બીજાઓની ભૂલ તથા પ્રપંચને ભેગા થયેલ છે.” એક ભયંકર વાઘ તેની ઉપર હુમલે કરે છે, પણ તેને જરા ય સામને કરતો નથી. આ અંક બ્રમ, બ્રમણ, વંચના ટી આશાઓ અને મૃગ Page #48 -------------------------------------------------------------------------- ________________ જળની પાછળ પડવા માટે ચેતવણનો સૂર પુરાવે છે. આ એક મૂર્ખાઓના સ્વર્ગ માં જીવનાર, શ્રમ અને રંગીન શાચનાર અને સ્વપ્નાંઓ સેવનાર કે જે ભયને જોયા વિના જાગૃત થતું નથી તેવા મનુષ્યને પ્રતીક છે. તદુપરાંત આ અંક બીજાઓની અસર કે લાગવગથી ખોટા નિર્ણએ કે ચુકાદા દર્શાવે છે. જીવન દરમિયાન આ લોકોએ ચિંતા, અવરોધો, ઉદ્યોગ ધંધામાં મુશ્કેલીઓ તથા નુકસાન, આર્થિક ચઢતીપડતી વગેરેનો સામનો કરવો પડે છે ગણતરી કરતી વખતે જો આ અંક ભાવિ બના માટે આવે તેને ભય સૂચક ગણું જરૂરી છે. ૩૧. ભૌતિક સુખ સંપત્તિની દષ્ટિએ આ અંક ભાગ્યશાળી નથી. આ અંકવાળી વ્યક્તિ આત્મપરાયણ, આત્મ સંતુષ્ટ, એકાંતપ્રિય અને અલગતાવાદી (એટલે કે બીજાઓથી અલગ પડી ગયેલી) હોય છે. આ લોકો પોતાના સિવાય બીજાઓનો વિચાર કરી શકતા નથી અને તેથી તેઓ ઘણું વખત સ્વાથી પણ બને છે. આ અંક વધુ પડતા ખર્ચ, એછી બચત અને ચિંતાઓને ઘાતક છે. ૪૦, આ લોકો પૈસાની બાબતમાં કાળજી વાળા અને સાવચેત હોય છે. તેઓ મુદ્રણકલા (છાપવાનું કાર્ય) તથા સાહિત્યમાં પ્રવીણ હોય છે. તેઓ વ્યવસ્થિત રીતે અને પદધતિસર જીવન જીવે છે. તેઓ કંઈક અંશે ઓછા વાથી અને અન્ય સાથે ઉદારતાથી વર્તનારા હોય છે. તેઓ વેપાર ધંધામાં તથા સાહિત્યની રચનામાં સફળ બની શકે છે. તેઓ હરક વસ્તુને ઓછી ગંભીરતાથી જુએ છે. અને કામમાં થિયા ઢીલા હોય છે. તેઓ પયાનું સારી રીતે રોકાણ કરીને પણ લાભ મેળવી શકે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ બીજા એક મત પ્રમાણે આ આ અંક ભૌતિક કરતાં આધ્યાત્મિક ઉન્નતિ અને સફળતા માટે સારો છે. તેમને વિકને અને મુશીબતે પછી સારી સફળતા મળે છે. તેઓ સામાન્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ૪૯. આ લેકો સ્થિર બુદ્ધિવાળા, બીજાઓ સાથે સુમેળ રાખનારા અને સામાન્ય રીતે કુનેહવાળા અને મુત્સદ્દી હોય છે. ઊંચા સ્તરે તેઓ આધ્યાત્મિક, સદ્ગુણ અને ચારિત્રશીલ હોય છે. પણ હલકી કક્ષાએ આ અંક ધિક્કાર, આત્મહુતિ, અહંભાવ દંભ તથા ઢાંગ સૂચવે છે. કોઈ મિત્રતા માટે હાથ લંબાવે તે તેમણે જરૂરથી તેને સ્વીકાર કરવો જોઈએ. આ અંક જીવનમાં મધ્યમ કક્ષાની સફળતા અને સમૃદ્ધિ સૂચવે છે. ૫૮. આ અંકવાળા લોકો સારી તંદુરસ્તીવાળા, આંખ અને દકિટ ઉપર સારું નિયમન રાખી શકનાર, પ્રેમાળ, માયાળ ને નિખાલસ હોય છે. તેઓ સારા ડોકટ૨ અને ગૂઢ વિદ્યાથીઓના જ્ઞાતા પણ બની શકે છે. પણ આ અંક અસ્થિર અનિશ્ચિત અને ડગુમગુ હોવાથી તેઓ કોઈ પણ બાબતમાં પૃથક્કરણ કરી, સારી એવી તપાસ કરી ઊંડા ઊતરી શકતા નથી. ૬૭ તથા ૭૬. આ ૧૩ ના જેવા અથવાળા છે. - Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭મું ' અંક-૧ અને તેના મિશ્ર અકે કે અકે આ અંકનો પ્રતિનિધિ બુધ ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીકન તથા બધા ગ્રહોમાં સૌથી નાનો છે. તે પીળાશ પડતા કે કેસરી રંગનો છે, તે સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં થોડા સમય માટે દેખાય છે. તે સૂર્યની આસપાસ ૮૮ દિવસમાં એક આ ફરે છે. તે તેની એક બાજુ હંમેશાં સૂર્ય તરફ રાખીને ફરે છે. તે ચંદ્રની જેમ કળા કરે છે અને આ કળાઓ સારા દૂરબીનથી જોઈ શકાય છે. તેને એક પણ ઉપગ્રહ કે ચંદ્ર નથી. અંગ્રેજીમાં બુધને માટે Mercury શબ્દ વપરાય છે. Mercuryને બીજો અર્થ પારો પણ થાય છે. તેથી અંક ૫ અને બુધ પારાના ગુણધર્મો ધરાવતા હોય તેમ માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં બુધને પાંખેવાળે દેવદૂત માનવામાં આવે છે. હિન્દુશાસ્ત્રોમાં બુધને ઈન્દ્રપુત્ર એટલે ચંદ્રનો પુત્ર ગયા છે. બુધને શાણપણ વિદ્યા, વકતૃત્વશક્તિ, માનસિક શક્તિઓ, બહુમુખી પ્રતિભા, વિજ્ઞાન, વ્યાપાર, વિવિધતા, પત્રવ્યવહાર, વાહનવ્યવહાર અને પરિવર્તનને દેવ માનવામાં આવે છે. બુધની સંજ્ઞા ટૅ છે. + આ અંક ઘણે જ શક્તિશાળી મનાય છે. આ અંકવાળા લોકોમાં “પારા” જેવા ગુણધર્મો હોય છે. તેઓ પારા જેવા ચચળ, અસ્થિર, ઝડપી, ગતિશી , ચળકાટવાળા તથા તેજસ્વી હોય છે તેઓ ઉતાવળી આ સ્વભાવના તથા ઝડપી નિર્ણય ઉપર પહોંચનારા હોય છે. પારાની Page #51 -------------------------------------------------------------------------- ________________ જેમ આવેગશીલ, અજપાવાળા તથા અસ્થિર અને ચચળ સ્વભાવના હાવાથી તેઓ એક સ્થાને કે એક નાકરી કે બધા અપનાવે છે. તેમને શારીરિક શ્રમ કરવાનું' કે વેઢ વૈતરુ' કરવાનું સહેજ પણ ગમતું નથી. તેઓ નવીન સÀાધના અને વિચારા દ્વારા સારા પૈસા કમાઈ શકે છે. આ લેાકેાની પ્રકૃતિ રમરના જેવી સ્થિતિસ્થાપક હાય છે. તેથી તેએ ભારેમાં ભારે ફટકા પછી પણ તરત જ ઊભા થઈ શકે છે. નસીબ કે દૈવના ઘાની અસર તે લાંબે સમય રહેતી નથી. તેએ સહેલાઇથી મિત્રો બનાવી શકે છે, અને બધાની સાથે તેમને સારા સ`બધા હૈાય છે. ને આ અંક જન્મતારીખમાં આવે તે તે બીજા અકોની અસરને વધારે દૃઢ કે તીવ્ર કરે છે. ઉપર ડાકટર દ્વાસ પ્રમાણે આ અંક આત્મા અને સ'વેદનાઆના એક છે. તેમના મત પ્રમાણે આ લાકો મહત્વાકાંક્ષી, અશાંત અને અજ પાવાળા હાય છે. તેએ આગે બઢા” ના જુસ્સાવાળા તથા સાહસિક હોય છે. તમે જયારે જુએ ત્યારે તેઓ કોઇને કોઇ પ્રકારની પ્રવૃત્તિમાં મશગુલ માલુમ પડશે. તેએ પ્રવાસના શાખીન, વાર્તાડિયા સ્વભાવના, સમાજમાં ઘૂમવાની ટેવવાળા અને વિરૂદ્ધ જાતિના માનીતા હાય છે, જે આ અંક, અંક ૮ સાથે સંબંધિત હોય તથા તેનાથી સબળ બનતા હાય તા તે રહસ્યમય સ્વભાવ ઉત્પન્ન કરે છે. આ એક જિનાંસાવૃત્તિનેા દશક હોવાથી લેાકેા વૈજ્ઞાનિક અભ્યાસ અને સ ંશાધના તરફ પડ્યું વળે છે. ડાકટર ક્રાસના મત મુજબ આ એક સફળતા માટે જન્મતારીખમાં હાવા આવશ્યક છે, તેના વિના કેાઈ પ પ્રકારની અસામાન્ય સફળતા મળવી શકય નથી. ને આ Page #52 -------------------------------------------------------------------------- ________________ અંક ભાગ્યાંક તરીકે આવતું હોય તે વ્યક્તિનું જીવન મોટે ભાગે પરિવર્તન, ઉશ્કેરાટ ઉત્તેજન તથા સાહસથી ભ૨પૂર બને છે. આ અંકવાળાઓ માનસિક રીતે ઘણી તાણ, ઉત્તેજના અને ઉશ્કેરાટ અનુભવે છે. તેઓ તેમની માનસિક શક્તિ ઉપર જીવે છે અને ઉત્તેજના તથા ઉકેરાટને તીવ્ર રીતે ઝંખે છે. તેઓ જુગાર અને શેરસટ્ટા તરફ આકર્ષાયા વિના રહી શકતા નથી. તેઓ જન્મસિદ્ધ સટેડિયા હોય છે, તેમને સાહસ તથા જોખમ પ્રિય હોય છે. જે ધંધાઓમાં પ્રવાસ, પરિવર્તન, વિવિધતા બહુશ્રુતતા, સાહસ અને જોખમની જરૂર પડતી હોય તેવા ધંધાઓ તેમને ગમે છે. તેથી તેઓ સેલ્સમેન, ડોકટર, જાહેરાતને Nછે, પત્રકારિત્વ, વકીલાત, શિક્ષણ, વ્યાપાર કે સેકેટરીના વ્યવસાય સ્વીકારે છે. તેમનો મુદ્રાલેખ સંપ અને એકતા છે. તેમને જીવનય વિવિધ અનુભવ પ્રાપ્ત કરવાનો છે. આ લેકોની મોટી મુશ્કેલી એ છે કે તેઓ તેમની માનસિક શક્તિ એટલી હદ સુધી ખચી નાખે છે કે તેઓ માનસિક ખેંચ કે તાણ અનુભવે છે તથા માનસિક સમતોલપણું ગુમાવી દઈને માનસિક રીતે ભાંગી જાય છે, આવા સમયે તેઓ સહેલાઈથી ચીઢાઈ જાય છે કે ગુસ્સે થાય છે, અને એ રીતે તેમને નુકસાન સહન કરવું પડે છે, આ લોકમાં ડીઘણી મુત્સદ્દીગીરી કે ખંધાઈ તો હોય છે, પણ જો તેઓ નીચલી કક્ષાએ સરી પડે છે તો તે ખિસ્સાકાતરું, સાહિત્યની કે લખાણની ચોરી કરનારા, ચોર, લુચ્ચા, ઠગ, ધુતારા તથા દાણચાર પણ બની શકે છે. તેઓ અસ્થિર મન અને નિર્ણય શક્તિના અભાવથી હલકા ચારિત્રવાળા બને છે અને આબરુ ગુમાવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સા આ અંકવાળાઓએ તેમનાં અગત્યનાં કાર્યો તથા જનાઓ કાઈપશુ માસની પમી, ૧૪મી, કે ૨૩મી તારીખે શરૂ કરવી જોઇએ, તેમના માટે બુધવાર તથા શુક્રવાર શુભ દિવસેા છે. તે ઉપરાક્ત તારીખા અને દિવસે ૨૧મી મેથી ૨૦માં કે ૨૭મી જૂન સુધીના અને ૨૧મી ઓગસ્ટથી ૨૦મી કે ૨૭મી સપ્ટેમ્બર સુધીના સમય ગાળામાં આવતા હાય તા તે અતિ શુભ અને છે. તેમને માટે સફેદ, ભૂખરા તથા ૨ાખેાડી રમા તથા ચળકતા અને ઝગઝગાટવાળા પદાર્થો શુભ છે, તેમના માટે ઝાંખા રંગવાળાં કપડાં શુભ છે, તેમણે ઘેરા રંગના પાષાક તથા પદાર્થો ઉપયાગમાં લેવી જોઇએ નહી.. ભાગ્યશાળી નગ તથા અવેરાતઃ-તેમના માટે પન્ના હીરા અને ઝગમગાટવાળી ચીજો શુભ છે. તેમણે ચાંદી અને પ્લાટનમનાં ઘરેણાંના ઉપયેગ કરવા જોઈએ અને શકય હાય તા હીરાજડિત પ્લેટિનમ કે ચાંદીની વીંટી પહેરવી જોઇએ. આ અંકની અસર નીચે જન્મી મહાન વ્યક્તિના જન્મદિવસ ૨૩મી એપ્રિલ ૧. વિશ્વવિખ્યાત નાટયકાર શેકસપિયર ૨. વૈજ્ઞાનિક અને સશેાધક સર હૈત્રિ મિસિમર ૩. થર્મોમીટરના શાષક ફેરનહાઈટ ૪. સમાજવાદના પ્રણેતા કાર્લ માર્કસ ૧૪મી માથ ૧૪મી મે પમો મે Page #54 -------------------------------------------------------------------------- ________________ re પંડિત જવાહરલાલ નહેરુ ૬. ફ્રાંસા રાજા ૧૬માં સૂઈ છ. મેસ્મેરીઝમહિનાાટીઝમવાળા મેમર ૮. કવિ ટામસ હૂંડ ૯. સુભાષચંદ્ર માઝ ૧૦. ફ્રાન્સના રાજા સેંટ લૂઈ ૧૧. સિદ્ધિ સંત સ્વામી પરમાનદ ૧૨. મહાન વૈજ્ઞાનિક અને ૧૪મી નવેમ્બર ૨૩મી ઓગષ્ટ ૧૩. લેાકમાન્ય તિલા ૧૪. અભિનેતા રાજકપૂર ૧૫. અભિનેત્રી કામિની કૌશલ ૨૩મી એ ૨૩મી મે ૨૩મી જાન્યુઆરી ૨૩મી મે ૧૪મી જાન્યુઆરી ગણિતશાસ્રી આલ્બટ આઈન્સ્ટાઈન ૧૪મી માર્ચ ૨૩મી જુઢાઈ ૧૪ મી ડિસેમ્બર ૧૪ મી ફેબ્રુઆરી અંક ૫ ના મિશ્ર અકે અને અષ્ટકે ૧૪. આ અંક ગતિ, હલનચલન, માણસા અને પદાર્થોના શેઠાણ કે મેળાપ સયમ, નિગ્રહ, ક્રાન્તિ, શક્તિ, અચાસતા અને દ્વિધાના દશક તે આંધી, રેલ સ’કટ, આય અને ધરતીકંપ જેવી કુદરતી આફતના ભય પણ સૂચવે છે. તે અજ્ઞાન, વિસ્મરણ અને બેધ્યાનપણાના પણ સૂચક છે. આ લેાકેાએ વાવચેતીથી અને દૂરદેશીપણાથી કામ કરવાની જરૂર છે. ઘણી વખત તેમણે ખીજાઓના અવિચારીપણા અને કાર્યíને લીધે ભય તથા જોખમનેા સામના સામના કરવા પડે છે, આ અંક માણુઢ્ઢા અને વસ્તુઓના જોડાણના સૂચક હાવાથી આ અંકવાળા લેક પૈસાની લેવડદેવડમાં, શેરસટ્ટાના ધંધામાં અથવા ધ ́ધાની ફેરફારીમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઘણા જ નસીખદાર હાય છે. આ અંક પુનરુદ્ધાર અને પ્રગતિના સૂચક છે. ઊ'ચી કક્ષાએ આ અંક પ્રમ, માત્મસમપ ણુ, સ્વાર્પણુ, ભક્તિ અને સેવા સૂચવે છે. પણ નીચલી કક્ષાએ તે વિષયાસક્તિ અને પાવિક વૃત્તિમા સૂચવે છે. આ લેાકા ઉચ્ચ અને પવિત્ર આદર્શોથી લાભ મેળવી શકે છે તથા પ્રગતિ કરી શકે છે. તેમણે જુઠ્ઠા અને કપટી મિત્રાથી સાવચેત રહેવુ' એઇએ તથા લડાઇ ઝગડાઆથી દૂર રહેવુ' ોઇએ, ૨૩. મા અને સિહુના શાહી તાર” The Royal Star of Lion” કહે છે. આ એક સફળતા, વડીલા તથા ઉપરી અધિકારીઓ તરફથી મદદ, ઊંચુ સ્થાન ધરાવનારાઓ તરફથી રક્ષણ અને કીતિના દ્યોતક છે. આ લેાકા કુનેહુવાળા, પ્રામાણિક, વિશ્વાસુ, ઉત્સાહી, સાહસિક, તેજસ્વી બુદ્ધિવાળા, સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત કરનારા, સારા લેખક અને સારા વક્તા હૈાય છે. પ્રગતિ અને વિકાસ માટે તેમને ઘણી તકો મળી રહે છે. ચેાજનાએાની સફળતા માટે લાભદાયી છે. આ ઢાકા વાતને પેટમાં રાખી શકે છે અને મુશ્કેલીઓને સફળતાપૂર્વક સામનેા કરી જાણે છે. તેને ટૂંકી મુસાફરીના શાખ હાય છે. આ અંક ઘણેા જ નસીબવત છે. ૩૨. આ અંક એક પની જેમ જાદુઈ શક્તિ ધરાવે છે. સામાન્ય રીતે આ અંક લાકા અને દેશે। તથા રાષ્ટ્રોના જોડાણ માથે સંબંધિત હાય છે. ને આ અંકવાળા ગ્રેફા તેમના પેાતાના નિણ ચા અને અભિપ્રાયને દૃઢપણે વળી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રહે તે તેમના માટે ખા મક ઘન્નુા જ નસીમદાર છે. જો તે તેમ ન કરે તા તેમની ચાનાએ બીજામાની મૂર્ખતા મને છઠ્ઠને લીધે ભાંગી પડે છે. આ અંકવાળાએને અનેક મિત્રો તથા સામાજિક અને ધધાદારી સ’બધા અને ઓળખાણે! ડાય છે. તેમનુ' વાણી ઉપરનું પ્રભુત્વ સારુ' હાય છે. તેએ વિદેશી ભાષાઓ ઉપર ઝડપથી “પ્રભુત્વ મેળવી શકે છે. આ અંકની ખરામ બાજુ એ છે કે તે ચારિત્રની શિથિલતા અને આધ્યાત્મિકતાના અભાવ દર્શાવે છે. ભાવિ બનાવેાના સબધમાં આ અંક શુનિયાળ છે. 1 ૪૧. આ અંક ભાવિ બનાવેાના સબ'ધમાં સાનુકૂળ છે. જો ક્રુષ, આવેશ, વિષયાસક્તિ અને છેકરમત ઉપર કાબૂ રાખવામાં આવે અને નુકસાનકારક વસ્તુ એથી દૂર રહેવામાં આવે તે આ અંકવાળા લેાકા ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. તેમણે મિત્રો તરફ સારા વર્તાવ રાખવા ોઇએ. ૫૦. આ એક વિષે એમ કહેવાય છે કે આ અંકવાળા લાકાએ હિંસક પ્રાણીઓ તથા ખતરનાક શસ્રોએથી ગમરાવાની જરૂર નથી. જોકે મૃત્યુના પડછાયે। તેમને સ્પર્શી જાય છે. છતાંય તેમનુ અકાળે અવસાન થતુ નથી. આ લેાકેા હુમેશાં સખત મહેનત કરે છે અને તેથી તેમને ભારે સફળતા અને ક્રીતિ મળે છે. આ અક લેને જાહેર જીવનમાં, સમાજ તથા સમૂહમાં અને જાહેર સમારંભામાં ભાગ લેવા માટે પ્રેરે છે. અંક ૨૩ની જેમ આ એક વાકચાતુ બક્ષે છે. આ લેાકા તીવ્ર ષ્ટિ અને Page #57 -------------------------------------------------------------------------- ________________ પા શ્રવણશક્તિ તથા સ્વચ્છ અને તેજસ્વી આંખા ધરાવે છે. સત્તા, નેતૃત્વ, સેનાપતિપદ, ન્યાય, વ્યવસ્થા અને કાયદાને પણ આ અંક દ્યોતક છે. ૫૯. આ અક વ્યક્તિને લય અને હાનિથી સુરક્ષિત ૨ાખે છે. તેમનુ જીઞન બનાવા અને મુસાફરી એથી ભરપૂર રહે છે. દરિયાઈ વસ્તુઓ અને કામકાજ સાથે તેમને ખાસ સ''ધ રહે છે. અને તેમાં તેઓ સફળ પશ્રુ બને છે. અપ્રમાણિક સટ્ટાની લતે ન ચઢે તે તેએા સારા શરાફ્ અને દલાલ બની શકે છે. તેમનુ' આયુષ્ય લાંબુ હાય છે. તેએ વિજેતા બને છે. આ લેાકેાને ઘણુ! પ્રકારના અનુભવા થાય છે અને તેએ રાજા બને તેવી શકયતા રહેટ્ટી છે. આ લેાકેાની નબળાઇ એ છે કે તેઓ શેરસટ્ટા અને જુગાર પ્રત્યે આકર્ષાય છે તથા અનીતિ, અપ્રમાણિકતા, જૂઠ અને *પટનાં હાથમાં રમવા પ્રેરાય છે. તેથી તેએએ આત્મ સયમ કેળવવે જોઇએ અને ઉચ્ચ પ્રકારનું નીતિમય અંત્રન જીવવા પ્રયત્ન કરવા જોઇએ, અંક ૬૮ અને અંક પ૭નું અર્થઘટન અંક ૧૪ની જેમ થાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું અંક-૬ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક આ અંક શુક્રના ગ્રહનો પ્રતિનિધિ છે, બધા ગ્રહોમાં તે સૌથી વધારે ચકચકિત છે. તે પૃથ્વીની સૌથી નજીકને ગ્રહ છે. તેની આસપાસ વાયુઓનું ગાઢ વાતાવરણ છે અને તેથી તેમાં સૂર્યના પ્રકાશનું સારું પરાવર્તન થાય છે. તેથી તે તેજવી દેખાય છે. તેને એક પણ ઉપગ્રહ કે ચંદ્ર નથી, તે પણ તે બુધની માફક ચંદની જેમ કળા કરે છે, તે સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં એક બે કલાક માટે દેખાય છે, તે લગભગ પૃથવી એટલે માટે છે, તેને સૂર્યની આસપાસ એક આંટો ફરતાં ૨૨૫ દિવસ લાગે છે. હિન્દુ શા પ્રમાણે શુક્રાચાર્ય અસુરો કે રાક્ષસેના ગુરુ હતા. પશ્ચિમના દેશોમાં શુક્ર માટે Venus શબ્દ છે, અને તે પ્રેમ અને સૌંદર્યની દેવી ગણાય છે, તેથી આ અંક પ્રેમ અને સૌંદર્યને પણ પ્રતિનિધિ ગણાય છે. શુકના ગ્રહની સંજ્ઞા 0 છે. + કોઈપણ માસની છઠ્ઠી, ૧૫મી કે ૨૪મી એ જન્મેલી વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે, જે આ તારીખે ૨૦મી એપ્રિલથી ૨૦મી કે ૨૭મી મે અને ૨૧મી સપ્ટેમ્બરથી ૨૦મી કે ૨૭મી ઓકટોબર સુધીના સમય ગાળામાં આવતી હોય તે તેમની ઉપર આ અંકની વિશેષ અસર થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પર આ અંકવાળા લોકોને સુંદર વસ્તુઓ પ્રત્યે પ્રેમ હોય છે. એટલે કે તેઓ સૌંદર્યના ચાહક કે પૂજારી હોય છે. તેઓ સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકલા તથા શિપના શોખીન હોય છે. જે તેમની આર્થિક સ્થિતિ સારી હોય તો તેઓ કળા અને કળાકારની સારી કદર પણ કરી જાણે છે. તેમને પિલાક સુઘડ, સુંદર અને આકર્ષક હોય છે. તેમનું ઘર અને ઓફિસ કળાત્મક રીતે સુશોભિત કરેલાં હોય છે. તેમનું વ્યક્તિત્વ ઘણું જ પ્રભાવશાળી તથા આકર્ષક હોય છે, બીજાઓ તેમના પ્રત્યે આકર્ષાય છે અને તેમની હાથ નીચેના માણસે તેમને ચાહે છે અને કોઈ કોઈ તે તેમને દેવ જેવા પણ માને છે. આ લોકોને ઘણા મિત્રો હોય છે અને તેઓ જાતે પણ સાચા, વિશ્વાસુ અને વફાદાર મિત્રો પૂરવાર થાય છે. મિત્રતાની બાબતમાં તેમની બરાબરી ૫ અંકવાળા લોકો સિવાય કોઈ કરી શકે તેમ નથી. તેમને મિત્રો તથા સંબંધીઓનું આતિથ્ય તથા સત્કાર કરવામાં ઘણે જ આનંદ આવે છે, તેમને સ્વાદિષ્ટ વાનગીઓ ભાવે છે અને તેવી વાનગીઓ તેમના મિત્રો અને સંબંધીઓને આગ્રહપૂર્વક જમાડવામાં તેમને મજા આવે છે, તેઓ ઉત્તમ પ્રકારના યજમાન હોય છે. તેમને દ્રષ, કુસંપ અને વિસંવાદિતા જરાય ગમતાં નથી. તેમના નિર્ણય અને જનાઓના અમલની બાબતમાં તેઓ ઘણા જ મક્કમ હોય છે. તેઓ કઈ કઈ વખત ઘણું જ જકી અને હઠીલા બને છે, અને સહેજ પણ નમતું જે ખતા નથી કે બાંધ છોડ કરતા નથી. પણ સાચા નેહી કે પ્રેમી આગળ તેઓ ગુલામની માફક વતે છે. સામાન્ય સંજોગોમાં તે તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય Page #60 -------------------------------------------------------------------------- ________________ પક છે, પણ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, ત્યારે કોઈપણ પ્રકારના વિરોધની પરવા કર્યા વિના કોઈપણ વ્યક્તિ કે બાબત માટે પોતાની પવિત્ર ફરજ સમજીને અંત સુધી ૯ી લે છે. આ અંકવાળા લોકો હાજરજવાબી અને રમૂજી સવભાવના હોય છે, જે આ અંકને અંતર અને અંક પ ને ટેકો હોય તે તેમનામાં અંત:પ્રેરણાશક્તિ પણ જોવા મળે છે. જે આ અંક જન્મ તારીખમાં આવે તો તે જન્મ તારીખમાં આવેલા અન્ય અંકાને શુભ બનાવે છે. આ અંકની અસર જીવનમાં સ્થિરતા લાવે છે, ડોકટર કિસના મત મુજબ આ અંક માનસિક કે આધ્યાત્મિક અંક છે, આમ તે આ અંક શુભ મનાય છે, પણ જે તે એક કરતાં વધુ વખત આવે એટલે કે તેની પુનરાવૃત્તિ થાય તો તે અશુભ બની જાય છે, જે આ અંક જન્માંક, નામાંક કે ભાગ્યાંકમાં એક કરતાં વધુ વખત આવે તો તે ચારિત્ર અને નસીબ માટે અશુભ બને છે, બાઈબલમાં અંક ૬૬૬ કે જેમાં ને અંક ત્રણ વખત આવેલ છે અને જેનો સરવાળો ૧૮ થાય છે તેને પાશવિક્તાનો અંક ગણવામાં આવેલ છે. - આ લોકોને સંસ્થાના વડા તરીકે કામ કરવાનું ગમે છે, તેઓ નસિંગ, શિક્ષણ, ઘરકામ, સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકળા વગેરે વ્યવસાચો પ્રત્યે આકર્ષાય છે અને સ્વીકાર છે પણ તેમને મુદ્રાલેખ પ્રેમ છે. નીચલી કક્ષાએ આ લાકે સંકુચિત મનના, સ્વાથી* Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અને લોભી બને છે. જે આ લાકે નાની વયે લગ્ન કરે છે, તે તેઓનું લગ્ન જીવન દુઃખી બને છે, કારણ કે તેમને લગ્ન માટેનો પ્રથમ પ્રયાસ ભૂલ ભરેલું હોય છે. જે તેઓ નાના ઉ મરે લગ્ન કરે અને તેમને તેમનો ભૂલ પાછળથી સમજાય તે તેઓ અસામાજિક અને ગુપ્ત જાતીય સંબંધ રાખે છે, અને તેથી તેઓ સમાજમાં ખૂબ જ ટીકાને પાત્ર બને છે, નીચલી કથા આ લેકે ઘણુ જ જી, હઠીત્રા, જૂનવાણી, રૂઢીચુસ્ત, આળસું તથા સુધારા અને પ્રગતિના વિરોધીઓ હોય છે. તેમના માટે કોઈપણ માસની દહી, ૧પમી અને ૨૪મી તારીખે તથા મંગળ, ગુરુ તથા શુક્રવાર શુભ છે આ દિવસે અને તારીખે ૨૦મી એપ્રિલથી ૨૦મી કે ૨૭મી મે સુધીના અને ૨૧મી સપટેમ્બરથી ૨૦મી કે ૨૭મી ઓકટોબર સુધીના સમયમાં આવે તો તે અતિ શુભ બની રહે છે, તેથી તેમણે ઉપરના સમયમાં ઉપર જણાવેલા દિવસે અને તારી ખેએ તેમનાં અગત્યનાં કાર્યો, કરવાં જોઈએ. | શુભ રંગે -તેમના માટે બધા જ પ્રકારના એટલે કે આછીથી ઘેરી ઝાંખવાળા, ભૂરા, રાતા અને ગુલાબી રંગો શુભ છે, તેમણે કાળા અને ઘેરા જાંબલી રંગોથી દૂર રહેવું જોઈએ. | શુભ રંગ અને ઝવેરાત–તેમના માટે પીરાજ (ટકઈઝ) અને નીલમણિ શુભ રત્ન છે. આ નંગવાળી વાટી તેમણે પહેરવી જોઈએ હીરો પણ તેમના માટે શષ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ શ્રા અની અસર નીચે જન્મી મહાન વ્યક્તિઓની યાદી જન્મદિવસ ૨૪મી મ ૨૪મી મે ૧. બ્રિટનનાં રાણી વિકટારીઆ ૨. માલિવર કાવેલ ૩. મહાન ચિત્રકાર માઈકલ એન્જેàા ૪. કવયિત્રી અને લેખિકા ઇલિઝાબેથ બ્રાઉનિ’ગ ૫. અંગ્રેજ કવિ ટેનિસન ૬. કવિવર રવીન્દ્રનાથ ટાગાર ૭. ચોગીશ્રી અરવિદ ઘાષ ૮ જોન એફ આક ૯. અંગ્રેજ નવલકથાકાર સર વેાલ્ટર સ્કેાટ ૧૦. મહાન ખગાળશાસ્ત્રી સર વિલિયમ ૧૧. કવિ તથા તત્વચિ'તક મૈકસ મૂલર ૧૨. મહાન માગલ સમ્રાટ અકમર ૧૩. સ’ગીતકાર એસ. ડી. બર્મન ૧૪. અભિનેતા પૃથ્વીરાજ કપૂર ૬ઠ્ઠી માર્ચ ૬ઠ્ઠી માર્ચ ૬ઠ્ઠી ઓગસ્ટ ૬ઠ્ઠી મે ૧૫મી એગસ્ટ ઠ્ઠી જાન્યુઆરી ૬ઠ્ઠી ડિસેમ્બર હર્ષલ ૧૫ મી નવેમ્બર ૬ ઠ્ઠી ડિસેમ્બર ૨૪ નવેમ્બર ૬ ઠ્ઠી એકટાબર ૬ ઠ્ઠી નવેમ્બર અંક ૬ના મિશ્ર અક્ા કે અષ્ટકે ૧૫. આ અંકવાળા લેાકા વાતચીત કરવામાં કુશળ અને વાયા વાળા હોય છે. તેમને સંગીત, ચિત્રકળા અને અભિનય કળાની કુદરતી બક્ષિશ મળેલી ડાય છે. તે બુદ્ધિશાળી, ભલા, ઉદાર અને મહેનતુ હાય છે. તેઓનું વ્યક્તિત્વ ઘણુ જ આકષક હાય છે. ચેડે ઘણે અંશ તે Page #63 -------------------------------------------------------------------------- ________________ વિષયાસકત પણ હોય છે. આ અંક બીજાઓ પાસેથી પિયા, બક્ષિશ, લાભ અને મહેહબાની મેળવવા માટે ઘણે જ ભાગ્યશાળી છે. આ અંકને જાદુઈ અને ગૂઢ વિદ્યાને અંક પણ ગણવામાં આવે છે. પણ આ અંક ઉચ્ચ કક્ષાની જાદુઈ વિદ્યાને ઘાતક નથી. તેથી આ લોકો તેમની જાદુઈ વિદ્યાને ઉપગ સ્વાર્થ સિદ્ધિ માટે વાપરતાં અચકાતાં નથી. જે આ અંક કોઈ શુભ મૂળ અંક (૧, ૩, ૫, ૬ જેવા) સાથે સંબંધિત હોય તો તે ઘણે જ શક્તિશાળી અને શુભ ફળ આપનારો પણ જો આ અંક ૪ કે ૮ ના અંક સાથે સંબંધિત હોય તે અંકવાળા માણસે પિતાની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે મેલી વિદ્યા અજમાવવામાં પણ પાછીપાની કરશે નહિ. આ લોકોને નાની મોટી મુસાફરી કરવી ગમે છે, ૪. આ અંક ભાગ્યશાળી ગણાય છે. આ લોકોને તેમનાં કાર્યો અને રોજનાઓમાં ઉચ્ચ હોદેદારો અને અધિકારીઓ તરફથી સારી એવી મદદ અને સહકાર મળી રહે છે. તેમને પ્રેમ દ્વારા, વિજાતીય વ્યક્તિઓ દ્વારા અને " લાગવગવાળી સ્ત્રીઓ મારફતે લાભ મળે છે. તે મને ઊંચેથી પડવાથી અને ખાસ કરીને ઘોડા કે વાહન ઉપરથી પડવાથી ઈજા થવાનો સંભવ છે અને પરિણયમાં તેમણે મૂખતા અને વરણાગિયાવેડાથી દૂર રહેવું જોઈએ ધીરજથી તેમને સફળતા મળે છે. અગત્યના સમાચારો જાણવા હોય તો તેમણે કેઈના આમંત્રને વિરોધ કે અસ્વીકાર ન કરો જોઈએ. ભાવિ બનાવેના સંબંધ માં આ અંક ભાગ્યશાળી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૩૩. આ અંક સ્થિર અને ભરોસાપાત્ર ગણાય છે. પણ તે સારા કે ખરાબ કાર્યો માટે બળવાન ગણાતું નથી.. ચીલાચાલુ, રોજિંદા, પદધતિસરનાં અને ભરોસાપાત્ર કાર્યો અને ધંધાઓ માટે આ અંક ઉત્તમ મનાય છે. આ લોકોમાં બીજાઓનું રક્ષણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેમને શહેરના ધમાલિયા જીવન કરતાં ગામડાનું શાંત જીવન, વધારે પસંદ હોય છે. આ અંકવાળા લેક વિચારશીલ, વિવેક અને પ્રતિષ્ઠાવાન હોય છે. જવલ્લે જ તેઓ ખરાબ અસર તળે આવે છે. પણ જ્યારે તેમ બને છે ત્યારે તેઓ બંડ, હુલડ, વિરોધ, તેફાને અને કાનૂન ભંગ સાથે સંડોવાયેલા માલુમ પડે છે. ૪૨. આ અંક ઘણો જ ધાર્મિક મનાય છે. તેઓ ધાર્મિક વૃત્તિવાળા હોય છે. તેઓ પ્રોફેસનલ અને કલાત્મક ધાઓ અને ખાસ કરીને સંગીતના ધંધામાં જોડાય છે. તેઓ બીજાઓને શક્ય તેટલી બધી જ મદદ કરી છૂટે છે. બધા જ પ્રકારની ભાગીદારી માટે આ અંક ઉત્તમ છે. આ અંકની ખરાબ બાજુ એ છે કે તેમણે નીચતા, દશેફટકો અને વિશ્વાસઘાતથી ચેતતા રહેવું કારણ કે આ બાબતમાં કોઈ વખત તેમનું ખૂન પણ થવાને સંભવ રહે છે. ૫૧. આ અંક યોદ્ધા કે લડવૈયાને જસે દર્શાવે છે. આ અંક ખાસ કરીને સાનુકૂળ છે. તે દરેક કાર્યમાં પ્રગતિ તથા સફળતા સૂચવે છે. તે મુશ્કેલીઓમાંથી સહીસલામત પાર ઉતારે છે. આ લોકો દરેક કાર્ય અને બાબતમાં આગેવાની લે છે. તેઓ મુશ્કેલીઓમાં પણ આનંદ અને Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૯ હસમુખા રહી શકે છે. નેતાઓ અને રાજાઓ માટે આ એક સફળતા સૂચવે છે. આ અંકવાળા લોકોનું પણ ખૂન થવાની શકયતા રહેલી છે. ૬૦. આ લોકો આનંદી હોય છે. તેઓ મેનેજર, નસ, સલાહકાર, સારા વકીલ તથા શારીરિક અને માનસિક દોના ડોકટર બનવા પ્રયત્ન કરે છે. તેમની તબિયત સારી હોય છે. તેઓ સત્તા આગળ નમતું જોખે છે. પણ નીચલી કક્ષાએ તેઓ તેછડા, ૯હત અને બંડખોર બને છે. અને આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. ૬૯. આ અંક નસીબ, કીતિ અને માનમરતબા દર્શાવે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું અંક ૭ અને તેના મિશ્ર અકે કે અષ્ટક આ અંક યુનના ગ્રહનો પ્રતીક છે. તેને ગુજરાતીમાં વરુણ કહે છે. ને પૃથ્વી કરતાં ૭૨ ગણે મોટે છે. તેનો રંગ ઝાંખે લીલે છે. તે સૂર્યની આસપાસ ૧૬૫ વર્ષમાં એક આંટે ફરે છે. તેને ૨ ઉપગ્રહ છે. તેને ફક્ત દૂરબીનની મદદથી જ જોઈ શકાય છે. હિન્દુ પુરાણે પ્રમાણે વરુણને જળને દેવતા તથા શનિને પુત્ર માનવામાં આવે છે. સફારીઅલના મત પ્રમાણે આ અંક તથા નેપ્યુનને ચંદ્ર સાથે પણ સંબંધ છે. ચંદ્રને બે અંક આપવામાં આવ્યા છે. અંક ૨ અને અંક ૭. અંક ૨ ને ચંદ્રને પણ અંક ( Negative number ) અને અંક ૭ ને ચંદ્રને ધન અંક ( Positive number ) ગણવામાં આવે છે. અમાસનો ચંદ્ર અંક ૨ સાથે અને પૂર્ણિમાને ચંદ્ર અંક ૭ સાથે સંબંધિત છે. એમ સેફારિયલનું માનવું છે અંક ૨ અને ૭ ચંદ્રના પ્રતીક હોવાથી અંક ૭ ને અંક ૨ સાથે પણ સારા સંબંધે છે. સેકારીઅલ આ અંકને ગૂઢ અથવા રહસ્યમય ગણે છે. પૂર્ણિમાના દિવસે, જાદુ, ચમકાર કે મેલી વિદ્યા માટે પૂજાપાઠ, વિધિ કે સાધના કરવા માટે આ અંક ઉપયોગમાં લેવાય છે. કેટલાક આ અંક અને નેપ્યુનના ગ્રહને Venus-શુક, સૌંદર્યની દેવી સાથે સંબંધિત માને છે. તેથી આ અંક અને ગ્રહ, અંક ૬ અને શુક્રવાર સાથે પણ સારા સંબંધ ધરાવે છે. શક્તિની દષ્ટિએ જોતાં આ અંક, અંક ૧ થી બીજા નંબરે આવે Page #67 -------------------------------------------------------------------------- ________________ છે, પણ તેનાં આંકલન સ્થિર નથી. આ અંક જન્મ તારીખમાં આવેલા બીજા અંકોની અસર પ્રબળ બનાવે છે. જે તેની સાથે ૨, ૫ અને ૮ જેવા લાગપ્રધાન અંક આવે તે તે ભાવનાત્મક જીવનસ્ત૨ પ્રબળ બનાવે છે. જે આ અંકની સાથે માનસિક કે ભૌતિક અંક હોય તે તે જીવનના માનસિક કે ભૌતિક પાસાને વધુ બળવાન બનાવે છે. બીજા એક મતે આ અંકને કુટુંબ, કૌટુમ્બિક પરિસ્થિતિ અને બાળકોના જન્મ સાથે પણ સંબંધ છે. નેપચયુનના ગ્રહની ચાઈ છે. કોઈ પણ માસની ૭ મી, ૧૨ મી અને ૨૫ મી તારીખોએ જન્મેલાઓ આ અંકની અસર નીચે આવે છે. પણ જે આ તારીખો ૨૧ મી જૂનથી ૨૦મી કે ૨૭ મી જુલાઈના સમયમાં અને થોડેક અંશે ૨૦ મી જુલાઈથી ઓગસ્ટના અંત સુધીના સમયમાં આવે તો આ અંકની અસર વિશેષ થાય છે. આ અંકવાળા લોકો સ્વતંત્ર, મૌલિક, વિલક્ષણ વ્યક્તિત્વવાળા, અજંપાવાળા તથા પ્રવાસ અને પરિવર્તનને ચાહનારા હોય છે. એક મત પ્રમાણે આ લોકો ઉતાવળીઆ અને બંડખોર સ્વભાવના હોય છે. પણ સાથે સાથે જન્મજાત લડવૈયા પણ હોય છે. જો આ અંકને અંક ૧ અને ને સથવારે હોય તે આ અંકવાળા લોકો છેવટ સુધી લડી લેનારા હોય છે. કોઈ કોઈ વખત તેઓ જી, હઠીલા ને આક્રમક પણ બને છે, પણ તેઓ તેમના આ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુણ તેમના સ્વાર્થ કે હિત માટે નહીં પણ જેમને અન્યાય થર્યો હોય તેવા તેમના મિત્રો કે સંબંધીઓ માટે વાપરે છે. આ લોકો દુન્યવી અને આર્થિક સફળતા માટે ઘણી જ ઓછી પરવા કરતા હોય છે. આમ છતાંય તેઓ તેમના મૌલિક વિચારો અને ધંધાકીય રીતરસમોથી સારું એવું ધન કમાય છે. જે તેઓ ધનવાન બને તો તેઓ તેમનું ધન દેશવિદેશના વારંવાર પ્રવાસો કરવામાં, પુસ્તકો ખરીદવામાં કે સંસ્થાઓને દાન કરવામાં વાપરે છે. તેઓ દેશવિદેશની બાબતમાં ઘણે જ રસ લે છે. તે પ્રવાસના પુસ્તકોના તો ખાસ શોખીન હોય છે. તેમને આખીએ દુનિયાનું સારું એવું જ્ઞાન હોય છે. તેમનું મન તો જાણે જ્ઞાનકોષ ન હોય ! પણ તેમની શારીરિક સ્થિતિ સંતોષકારક હોતી નથી. ઘણીવાર તેઓ સારાં લેખકો, કવિઓ કે ચિત્રકારો બને છે. જીવનમાં તેઓ વહેલા કે મેડા એક વિશિષ્ટ પ્રકારની વિચારસરણી ધરાવતા થઈ જાય છે. અને આ વિચારસરણની અસર તેમના જીવનમાં તેમનાં કાર્યો કે કૃતિઓમાં પડયા વિના રહેતી નથી. તેમના ધાર્મિક વિચારો પણ વિશિષ્ટ અને વિલક્ષણ હોય છે. તેમને રૂઢિગત વિચારે ગમતા નથી અને તેથી તેઓ તેમને મનપસંદ ધર્મ ઉપજાવી કાઢે છે કે શોધી લે છે. તેમનાં સવનો વિશિષ્ટ નેધપાત્ર અને વિલક્ષણ હોય છે. તેમનામાં અંત:પ્રેરણશક્તિ તથા ગૂઢ વિદ્યાઓ પ્રત્યે પ્રેમ અને માન હોય છે. તેમના વ્યક્તિત્વના પ્રભાવથી બીજાએને શાંતિ મળે છે. તેમના ધંધા સંબંધી વિચારો મૌલિક અને કીમતી હોય છે. પણ તેને અમલ તેઓ ઘણું જ ઓછો કરે છે. તેમને સમુદ્ર અને સમુદ્ર સાથે સંબંધ ધરાવતી વસ્તુઓમાં ધણે જ રસ હોય છે. તેમને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પરદેશ સાથે આયાત-નિકાસને વેપાર કરે ગમે છે અને શક્ય હોય તો તેઓ વહાણ કે સ્ટીમરના કપ્તાન કે માલિક પણ બને છે. વેપારધંધાને માટે જરૂરી એવી વહીવટીશક્તિ તેમનામાં હોય છે. પણ આર્થિક દૃષ્ટિએ તેઓ જરૂરી વિગતે અભ્યાસ અને અમલ ધર્યપૂર્વક કરી શકતા નથી. તેમની વ્યવસ્થાશક્તિ સારી હોવાથી તેઓ કઈ ધંધાકીય પેઢી કે કોઈ સંસ્થાના વડા કે મુખ્યાધિકારી તરીકે સારું કામ આપી શકે છે. તેમને કવિ, લેખક, નવલકથાકાર, પત્રકાર, બાગાયતના નિષ્ણાત તથા ખાના અને ધાતુ કામના છે જ નર બનવા નું ગમે છે. તેઓ શારીરિક કે માનસિક શ્રમ ન કરવા પડે તેવી જવાબદારીવાળી જગ્યાએ કામ કરવાનું સ્વીકારે છે. આ અંકવાળી સ્ત્રીઓને ભવિષ્યની હંમેશાં ચિંતા રહ્યા કરે છે અને તેથી તેઓ પિસા પાત્ર વ્યક્તિને પરણવાનું પસંદ કરે છે. - જે આ એક ભાગ્યાંક હોય તો તે નસીબદાર ગણાતો નથી, કારણ કે તે આજ પાવાળો અને પરિવર્તનશીલ સ્વભાવ બને છે. અને તેથી નજીવી બાબતો કે વસ્તુઓ માટે ગેરસમજ ઊભી કરી દુઃખ ઉત્પન્ન કરે છે, આ લેકોનાં શરૂઆતનાં વર્ષો સારો નીવડતાં નથી. ૩૫માં વર્ષ ? પછી જ તેમની સ્થિતિ સુધારવા માંડે છે. - જયાં સુધી બધું સરળતાપૂર્વક ચાલે છે ત્યાં સુધી તેઓ સારા પ્રમાણમાં બેજો ઊઠાવી શકે છે અને તેમને કંઈ મુશ્કેલી પડતી નથી. પણ જે તેમને પ્રતિકુળ સંજોગોમાં કામ કરવું પડે છે તે તેઓ પરિસ્થિતિને હોય તે કરતાં વધારે ખરાબ કલપી લે છે અને સહેલાઈથી “ચિંત Page #70 -------------------------------------------------------------------------- ________________ અને ગમગીનીમાં ડૂબી જાય છે. પરિસ્થિતિ પ્રત્યે તેઓ ઘણા જ લાગણીશીલ કે સતેજ હોય છે. તેમની કદર કરનાર માટે તેઓ રાજીખુશીથી જવાબદારી સ્વીકારે છે. તેમને મનગમતું કામ તેઓ ઘણા જ ઉમંગ અને નિષ્ઠાથી કરે છે. કોઈ કોઈ વખત તેઓ તેમના ગજા ઉપરાંતનું કામ સ્વીકારે છે, અને કરે છે, અને તેથી તેમના નાજુક શરીરને નુકશાન પણ થાય છે. તેમને ખીલ, ગૂમડાં જેવાં ચામડીનાં દર્દ થવા સંભવ છે. તેમનાં અગત્યનાં કાર્યો અને યોજનાઓ માટે ૭ અંકી તારીખે એટલે કે ૭મી, ૧૬મી કે ૨૫મી તારીખ શુભ છે. આ ઉપરાંત ૧-અંકી, ૨-અંકી અને ૪-અંક તારીખે એટલે કે કોઈપણ માસની ૧લી, ૨, ૪થી; ૧૦મી, ૧૧મી, ૧૩મી, ૧૯મી, ૨૦મી, ૨૨મી, ૨૮મી, ૨૯મી અને ૩૧મી તારીખે પણ તેમના માટે લાભદાયક છે. રવિવાર અને સોમવાર તેમના માટે શુભ દિવસો છે. જે આ દિવસે અને તારીખ ૨૧મી જુનથી ૨૦મી કે ૨૭મી જુલાઈ સુધીના સમય ગાળામાં અને કંઈક અંશે ઓગસ્ટના અંત સુધીમાં આવતાં હોય તે તે ઘણાં જ નસીબદાર બને છે. શુભ રંગે –તેમના માટે દરેક પ્રકારના લીલા રંગ, બધા જ પ્રકારના આછા કે ઝાંખા રંગે, સફેદ તથા પીળા ૨ો શુકનિયાળ છે ભાગ્યશાળી છે, અને ત્યાં સુધી તેમણે ઘેરા રંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. શુભ નંગ કે ઝવેરાત –તેમના માટે ચંદ્રકાન્ત મણિ (Moonstone) Moss Agate-24113, Catls eye-o sale Page #71 -------------------------------------------------------------------------- ________________ પ મણિ આ શુદ્ધ મતી શુભ નગે છે આ નંગવાળી વીટી એમણે પહેરવી જોઇએ. આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિએ જન્મદિવસ છી એપ્રિલ ૧. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવય ૨. ફ્રાન્સના કેળવણીકાર અને ક્રાંતિકારી ચિંતક સા ૩. મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન ૪. મહાન દાનવીર એન્ડ્રુ કાનેથી ૫. કિવ અને તચિતક એમાં ન ૬. કવિ રાષટ બ્રાઉનિંગ ૭. અંગ્રેજ નવલકથાકાર આકર વાઇલ્ડ ૮. ફ્રાન્સના રાજા લૂઈ ૧૬મા ૯. ગ્રેટબ્રિટનની રાણી ઇલિઝામથ ન } ૧૦. અગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ ૧૧. પ્રેા. બલરાજ મેક ૧૨. શ્રી અટલબિહારી આજપેઇ ૧૩. શ્યામપ્રસાદ મુક ૧૬મી એપ્રિ ૨૫મી ડિસેમ્બર ૨૫મી નવેમ્બર ૨૫મી જૂન ૭મી ટી ૧૫મી ઓકટામર ૧૬મી સપ્ટેમ્બર ૭મી સપ્ટેમ્બર ૭મી ફેબ્રુઆરી ૨૫મી ફેબ્રુઆરો ૨૫મી ડિસેમ્બર ૭મી જુન્નાઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ અ'ક છના મિશ્ર અકા કે અષ્ટકા ૧૬. આ અંકનું પ્રતીક વીજળી પડવાથી ભાંગીતૂટી અયેલ ટાવર કે મિનારા છે. ટાવરના તૂટી પડવાની સાથે તાજ-મુગુટ પહેરેલા એક માસ પણ નીચે પડી રહ્યો છે. આ અંકના ગૂઢાય ઘણુંા જ વિચિત્ર છે અને તે વિચિત્ર નસીબના દ્યોતક છે. આ અંક નિમળતા, વિનાશ, પાયમાતી, અકસ્માત, આફત, ભૂકંપ, લડાઈઝગડા, ઇંગાકટકા, દગાબાજ મિત્રો, વિસ્ફાટન (એચિ ંતે તીવ્ર ધડાકા), હાર, ભય, ચેાજનાઓમાં વિઘ્ન વગેરે સૂચવે છે. જન્માંકમાં આ એક હાય તા તે પ્રેમ અને લગ્નમાં નિષ્ફળતા અને નિરાશા દર્શાવે છે. ભાવિ ચૈાજનાઓના સંબંધમાં આ અંક આવે તા તેને વિચિત્ર નસીમ માટે અશુભની ચેતવણી રૂપે ગણી લેવા. કાઇક જ વખતે આ અક શુભ ફળ આપે છે, ત્યારે તે સત્યવાદી અને પ્રામાણિક માણસની કીતિ અને વિજય સૂચવે છે. pros બીજા એક મત પ્રમાણે આ લેહ એ ઠાર વાણી, ખડાશ, ગપ્પાંમાજી અને ઠઠ્ઠામશ્કરીથી દૂર રહેવુ જોઇએ. તેમણે રચનાત્મક કાર્યોંમાં પ્રવૃત રહેવાની જરૂર છે. »» ૨૫. આ એક અનુભવથી મેલ શક્તિ તથા માણસા અને વસ્તુઓના અવકાર્યથીખ્યાપ્ત કરેલ જ્ઞાન અને લાભ સૂચવે છે. સૂકા કરેા ખાઈને તથા બીજાએના દૃષ્ટાંતાના અનુભવથી સુધરે છે તથા પ્રગતિ કરે છે. આ અંકવાળા લેાકેા માળપણુ તથા જુવાનીમાં મુશ્કેલી અને કસેટીએમાંથી પસાર થયા પછી જ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સફળતા પ્રાપ્ત કરી શકે છે. પાણીમાં કામ કરવા માટે 'આ અંક સલામત મનાય છે. તે સારા તરવૈયા કાય છે. તેઓ ગૂઢ વિદ્યાના નિષ્ણાત, સારા અ'તજ્ઞાનવાળા, ભવિષ્યદ્રષ્ટા, કુદરતપ્રેમી અને મેલી વિદ્યા સામે રક્ષણ કરનારા હાય છે. ભાવિ મનાવાના સબધમાં આ અક સાનુકૂળ મનાય છે. બીજા એક મત પ્રમાણે આ અંક સુસાફરી, આધ્યાત્મિકતા અને પ્રેમપરિણયમાં મુશ્કેલીએ તથા ભગાણુ સૂચવે છે. તેમણે અકસ્માત અને હાનિકારક પીણુાં તથા દવાઓથી બચવાની અને દૂર રહેવાની જ છે ૩૪. આ અંક ગૂઢ અને રહસ્યમય વસ્તુઓ સાથે સ'કળાયેલા છે. આ અંક અતઃપ્રેરણા અને ગૂઢ જ્ઞાનને અ'કુશમાં રાખે છે આ અક રૂઢાચાર અને રૂઢિબદ્ધતાને દ્યોતક છે. અને તેથી આ લાકા વધારે પડતુ કે આગળ પડતુ' પગલુ ભાગ્યે જ ભરે છે, આ અંક સારી એવી ધાર્મિક અને આધ્યાત્મિક લાગણી ધરાવે છે ખીજા એક મત પ્રમાણે આ અંક શાંતિ, સુખ, હસમુખા સ્વભાવ, ધીમી પશુ સ્થિર પ્રગતિ, ઉદ્યોગ ધધામાંથી સારા નફા અને સ'ગીતપ્રેમ સૂચવે છે. વૃદ્ધો માટે આ અંક ભાગ્યશાળી ગણાય છે. ૪૩. આ અંક ક્રાન્તિ, વિપ્લવ, સઘર્ષી, લડાઈ, નિષ્ફળતા, અવરાધા અને રુકાવટાના દ્યોતક છે, અને તેથી તે લશ્કરી પ્રવૃત્તિઓ સાથે સકળાયેલા છે. આ અંક ભાવિ અનાવા માટે અશુક્ર મનાય છે, કારણ કે તેનું પ્રતીક Page #74 -------------------------------------------------------------------------- ________________ ફ્રુટ “મૃત્યુમિ’દુ” Death Point” છે, છતાંય જો મા લેાકા નિસ્વાર્થ ભાવથી અને કડક હાથે કામ લે તેા તેમને વિજય તથા સફળતા મળે છે એમાં લેશ પણ શંકા નથી. પર. આ ’કવાળા લેાકેા કુદરતપ્રેમી, મુશ્કેલીઓમાં ધૈય રાખનારા, ભારે હિંમતવાળા અને હાથમાં લીધેલા કાર્ય ને પૂરુ કરનારા હોય છે. આ અંક જીવનના ઉચ્ચ આદશે પ્રત્યે ઉત્કટ ભાવ સૂચવે છે, આ અંક ભૌતિક કરતાં આધ્યાત્મિક વધારે હાય છે. અને જ્યારે તેમને આત્માના પ્રકાશ લાધે છે ત્યારે તેએ સાંસારિક બાબતાથી વિમુખ અની જાય છે. આ અક દુશ્મના, માર્થિક નુકસાન અને લડાઈ ઝગડા સૂચવે છે. ૬૧. આ લેાકેા શાંતિપ્રિય, સયમી અને કાય માં નિષ્ઠાવાળા ડાય છે. તે પેાતાની જાતને તથા ખીાઓને દૃઢતાપૂર્વક તથા સયમપૂર્વક કાબૂમાં રાખવાનુ જાણે છે, તેઓને લાંખીટૂંકી મુસાફરી, નિષ મનાર જન તથા આનદ ગમે છે. ૭૦. આ અંક ભાવિ મનાવા માટે નસીબદાર મનાય છે, તેની પેાતાની ખાસ કંઈ વિશિષ્ટતા નથી, તેથી તેને અથ અ છના જેવા જ સમજવા. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ૧૦ સુ અંક ૮ અને તેના મિત્ર અકા કે અષ્ટકા આ અંકને પ્રતિનિધિ ગ્રડુ શનિ છે. નરી આંખે એટલે કે દૂરબીનની મદદ વિના દેખાતા ગ્રહેામાં તેની ગતિ સૌથી એછી હાવાથી તેને શનિશ્વર પણ કહેવામાં આવે છે. તે પૃથ્વીથી ૭૬૦ ગણુા માટે છે, તેની આસપાસ ત્રણ પ્રકાશિત વલયા (ચકરડાં) છે, તેથી દૂરખીનમાંથી જોતાં તેનુ સ્ત્રરૂપ સુંદર લાગે છે. આ ગ્રહુને રંગ રતાશ પડતે કાળા છે, તે સૂર્યની આસપાસ ૨૯ વર્ષીમાં એક આંટા ફરી રહે છે. તેને ૯ ઉપગ્રહે કે ચ'દ્રો છે, હિન્દુ શાસ્ત્રા પ્રમાણે તેને સૂર્યપુત્ર કહેવામાં આવે છે. શનિને ભાગ્યનસીમને! ગ્રડ માનવામાં આવે છે. કેટલાક તેને ચારિત્ર તેમજ ભાગ્યનું સતુલન ચક્ર (balance wheel) પશુ કહે છે. અતિ પ્રાચીન કાળથી આ અંક અને ચડુને કોઈપણ વ્યક્તિના કે રાષ્ટ્રના જીવન માટે પૂર્વનિશ્ચિત ભાગ્ય સાથે સકળાયેàા માનવામાં આવે છે. યહૂદી પ્રજા કે.જેને સૈકાએથી ભાગ્યના હાથે વેઠવુ' પડયું' છે તેમને સત્તાધિશ ગ્રહ (Rubing Planet) શનિ માનવામાં આવ્યા છે, અંક ૮ ને સમજવાનુ` કામ ઘણું' જ કપરું છે, તે એકબીજાને સ્પર્શીતાં સમાન ભૌતિક અને આધ્યાત્મિક વતુ ળાનુ પ્રતિનિધિત્વ રજૂ કરે છે, આ અંક એ સરખા કાના સરવાળાથી મનેàા છે; ૪ અને ૪. આ અંકનું... પ્રતીક ન્યાયની પ્રતિમા છે કે જેતા જમશુા હાથમાં ઉપર તરફ તાર્કી તલવાર છે અંતે જેના ડામા હાથમાં તુલા-ત્રાજવું Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. ત્રણ આઠ (૮૮૮) ના અંકને ઈસુ ખ્રિસ્તના જગતન ઉદ્ધારક તરીકેના એક તરીકે માનવામાં આવે છે. આ અકાના સરવાળા કરીને ( ૮+૬+૮=૨૪૬ ) મૂળ અંક શાષતાં ના અક આવે છે. અને આ Àા મક પ્રેમના દ્યોતક છે. આ અંક ૮ એકલા કે અંક ૪ની સાથે જીવનમાં અશુભ રીતે વારવાર દેખા દેતા હાય તા તે અશુભ મને છે. અને અનેક આફતને નાતરે છે. આ અંકના ગ્રહ શનિની સ ́જ્ઞા *) છે. કોઇપણ માસની ૮મી, ૧૭મી કે ૨૬મીએ જન્મેલા આ અંકની અસર તળે આવે છે, જો આ તારીખા ૨૧મી ડિસેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધીના સમય ગાળામાં અને ૨૬મી જાન્યુઆરીથી ૧૯મી કે થાડે અંશે ૨૬મી ફેબ્રુઆરી સુધીના સમય ગાળામાં આવતી ડાય તે તેમના ઉપર આ અંકની વિશેષ અસર થાય છે. આ અંકવાળા લેાકાના સ્વભાવ ઘણુંા જ ગહન, તીવ્ર અને લાગણીવશ હાય છે. તેઓ પ્રખળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જીવનમાં અગત્યના ભાગ ભજવે છે. પણ તેમનું જીવન માટે ભાગે દેવાધીન હૈાય છે. આ લેાકેાને ખીજાઓ સમજી શકતા નથી એટલે કે તેમના વિષે ખીજાએાના મનમાં ગેરસમજૂતી ફેલાઈ છે અને તેથી જ તેમના હૃદયમાં એકલતા અને શુન્યતા વ્યાપેઢી રહે છે. તેમને લાગણીઆનુ પ્રદર્શન કરવુ કરવુ' ગમતુ નથી એટલે જ તા તેઓ મહારથી ઠંઠા એટલે કે લાગણી અને ઊમળકા વિનાના દેખાય છે. પણ ખરેખર તા તેમને દલિતા અને પીડિતા પ્રત્યે ઘણી જ લાગણી હાય છે. તેમના વિષે લેાકેા ગમેતે Page #77 -------------------------------------------------------------------------- ________________ ધારી લે તે પણ તેમને લાગણીઓનું પ્રદર્શન કરવાનું ગમતું નથી. જે તેઓ ધાર્મિક હોય તે તેઓ ધમધ, ધર્મચુસ્ત કે મરજાદી બને છે. દલીલો કે વિરોધાની પરવા કર્યા વિના તેઓ જે કોઈ બાબત હાથમાં લે છે તેને પૂરી કરવા પ્રયત્ન કરે છે. આ લોકો માટે ભારે સફળતા કે ભાર નિષ્ફળતા નિમાયેલી હોય છે. તેમના માટે સફળતા અને નિષ્ફળતા વચ્ચેને મધ્યમ માગ હોતું નથી. દુન્યવી સુખસમૃદ્ધિની દષ્ટિએ આ અંક નસીબદાર નથી ગણાતા કારણ કે આ અંક વાળાઓને જીવનમાં રોગ, દુઃખ, ચિંતા શોક, નિરાશા, અકસ્માત, મુશ્કેલીઓ તથા કાર્યમાં ઢીલ કે વિલંબના સામનો કરે પડે છે. જે આ લોકો મહત્વાકાંક્ષી હોય તો તેઓનું ધ્યેય સામાજીક જીવન કે કોઈપણ પ્રકારની સરકારી જવાબદારી વાળું સ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે. ઘણી વખત તેઓ આત્મસમર્પણ કે આત્માગ માગતા ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે. આ લોકોને એમ લાગે છે કે તેઓ બીજાઓ કરતાં વિશિષ્ટ અને જુદા જ પ્રકારના છે. આ અંકની શુભ અસર તળે આવેલા લોકો વાસ્તવિક્તાને સમજનારા, ચીવટવાળા, ખંતીલા, ધૈર્યવાન, સખત પરિશ્રમ કરનારા, ચિંતક, તત્વજ્ઞ, ગૂઢ વિદ્યાને અભ્યાસી, ઉત્સાહી અને ધ્યેયપ્રાપ્તિ માટે સર્વસવ કરી છૂટનારા અને દેવીવાદી હોય છે. આ લોકમાં અંતપ્રેરણા શક્તિ હોય છે. અને તેમને ગૂઢ તથા રહસ્યમય અનુભવે પણ થાય છે. તેમને વિચિત્ર સવા આવે છે કે જે અગમ ચેતવણું રૂપે હોય છે. તેમને કોઈ કોઈ વખત અંતઃસ્કૂરણથી ભાવિ બનાવની આગાહી થાય છે. આમ તેઓ સવ દષ્ટિ અને ભવિષ્ય દષ્ટિવાળા પણ હોય છે. જે અંક ૮ ની સાથે ચંદ્ર અને ગુરુ પણ શક્તિશાળી હોય તો તેને Page #78 -------------------------------------------------------------------------- ________________ સંસાર અને દુનિયા સાથે હવાનું પસંદ કરે છે. સંપર્ક ત્યજીને એકાંતમાં જે જન્મ તારીખમાં આ અંક, અંક ૧ અંક ૫ ની સાથે સંકળાયેલ હોય તો ચોકકસ પ્રગતિ થાય છે. તદુપરાંત જે આ અંક અંક ૨, ૩ અને ૬ જેવા સાનુકૂળ અંકાથી પ્રબળ કે દઢ બન્યો હોય તે જીવન બનાવે અને પરિવર્તનથી ભરપૂર બને છે. તથા જીવનની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે. તેઓને સંસ્થાઓના વડા બનવાનું ગમે છે. મકાન, બાંધકામ, ખેતીવાડી, બાગાયત અને ખાણ તથા ખનિજ પદાર્થોને લગતા ધંધાઓ પણ તેમને આકર્ષે છે. તેઓ ઉત્તમ ન્યાયાધીશ તથા ભાષાશાસ્ત્રી પણ બની શકે છે. આ લોકોમાંથી ઘણાને તેમના જીવન કાર્યો માટે યશ પ્રાપ્ત થતી નથી, પણ તેમના મૃત્યુ બાદ તેમના કાર્યોનાં વખાણ થાય છે. અને તેમને ચિરંજીવી યશ પણ પ્રાપ્ત થાય છે. - જે આ અંક અંકની અશુભ અસર થતી હોય તે તે અસ્થિરતા, એકાગ્રતાને અભાવ, ચિંતા, શોક, નિરાશા, દુઃખ, વિદનો, હેરાનગતિ, ઠપકો, કામમાં ઢીલ કે વિલંબ, ગરીબાઈ, તંગી, અકસ્માત માંદગી અને આળસ સૂચવે છે. આ સૂચવે છે. આ અંકની ખરાબ અસરવાળા લોકો સ્વાથી, લોભી, કંજુસ, એકાંતપ્રિય અને સમાજને તિરસ્કારનારા પણ બને છે. આ અંકની સૌથી ખરાબ અસર ભયંકર માંદગી, અકસ્માત અને મૃત્યુમાં પરિણમે છે. આ અંકવાળા લોકોએ તેમના અગત્યનાં કાર્યો અને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ચજનાઓ ૮-અંકી તારીએ એટલે કે ૮મી ૧૭ મી કે ૨૬ મીએ શરૂ કરવા જોઈએ. તેમના માટે શનિવાર ખાસ શુભ છે. તેનાથી એાછા શુભ રવિવાર અને સોમવાર છે. છે. જે આ તારીખે અને દિવસે ૨૧ મી ડિસેમ્બરથી ૧૯ મી કે કંઈક અંશે ૨૬ મી ફેબ્રુઆરી સુધીના સમય ગાળામાં આવતી હોય તે સર્વોત્તમ બની રહે છે. તેમના માટે ૪ અંકી તારીખે એટલે કે ૪, ૧૩, ૨૨ અને ૩૧ પણ શુભ હોય છે. | શુભ રંગે–તેમના માટે ઘેરે ભૂખરો, કાળો, ઘેરો ભૂરો અને જાબંલી રંગે શુમ છે. આછા રંગે તેમને શેભતા નથી અને તેમના માટે શુભ પણ નથી. કીંમતી ઝવેરાતઃ નીલમ અને નીલમણિ. આ અંકની અસર નીચે જન્મેલી મહાન o4[5772. (Saffire). જન્મ દિવસ 1. ખનિજ તેલના ધનિક ઉદ્યોગપતિ જે. ડી. રોકફેલર ૧૭ મી જૂન. ૨. બ્રિટિશ રાજનીતિજ્ઞ ડેવિડ લેઈડ જયેજ ૧૭ જાન્યુઆરી ૩. અંગ્રેજ લેખક તથા નાટયકાર જ બર્નાડ શો ૨૬ મી જુલાઈ ૪. વૈજ્ઞાનિક સર હમ્ફી લેવી ૧૭ મી ડિસેમ્બર ૫. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર ૧૭ મી મે ૬. કંચ નવલકથાકાર તથા ચિંતક જુલે વર્ન ૮ મી ફેબ્રુઆરી Page #80 -------------------------------------------------------------------------- ________________ Y ૭. અમેરિકન તત્વવેત્તા તથા રાજનીતિજ્ઞ એન્ઝામીન ફ્રેન્કલીન ૧૭ મી ૧૭ મી ડિસેમ્બર ૮. મટ્ઠાન 'ગીતકાર અને સંગીત રચયિતા મિશશવન ૯. ડેલીના ધૂમકેતુના ચેાષક એડમ'મ ડેલી ૧૦. સ્વામી શિવાનઢ ૧૧. સી. શગ પાલાચાય ૧૨. અભિનેતા દેવાન ૧૩. શીખાના ગુરૂ નાનક ૨૬ મી. ૮ મી સપ્ટેમ્બર ૮ મી ડિસેમ્ગર ૧૬ મી સપ્ટેમ્બર ૮ મી નવેમ્બર અંક ૮ના મિશ્ર અક કે અષ્ટક ૧૭. આ અંક ઘણા જ આધ્યાત્મિક છે. તે શુક્રના તારાના અને શાંતિ અને પ્રેમના" પ્રતીક છે. તેને “મેજીના તારક” The Star of Magi'' પણ કહે છે. તેને સમજણ કે ઉપાનના માર્ગ અને ન્યાયી કે સત્ય. વાદીનું ઈનામ પણ કહેવામાં આવે છે, આ લેાકેા તેમની કારકીર્દિ દરમ્યાન અનેક મુશ્કેલીએ અને કસાટીએ સહુન *રીતે આધ્યાત્મિક રીતે આગળ વધેલા હૈાય છે. આ અંક અમરવ”ના એક પણ કહેવાય છે. એટલે આ કવાળા લેાકેા તેમની પાછળ નામ અમર બનાવે છે એટલે કે તે સારી કીતિ' મેળવીને તેમનુ નામ આ ફાની દુનિચામાં અમર બનાવે છે. આ એક વ્યવસ્થાશક્તિ, સ’ચાલનશક્તિ, ઉપચાગિતા અને આર્થિક સફળતાના સૂચક છે, અને મૂત અને નક્કર વસ્તુએ સાથેનું ડહાપણભર્યુ" વતન સૂચવે છે. આ અંક સત્ય, શ્રદ્ધા, આશા, અતઃપ્રેરણારશક્તિ, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સમતુલા અને સૌંદર્ય પ્રદર્શનનો ઘોતક છે. જે આ અંક ૪ અને ૮મા મૂળ અને મિશ્ર અંકો સાથે સંબંધિત ન હોય તો તે ભાવિ બના માટે ઉત્તમ અંક અણુાય છે. ૨૬. સારા કે નરસા પ્રસંગો કે બાબતે માટે આ અંક પ્રબળ કે શક્તિશાળી ગણાય છે અને તેથી દુન્યવી સુખસમૃદ્ધિ અપાવે છે. આ અંક વ્યવહારદક્ષતા, મુસહીગીરી અને જાસૂસી કે સી. આઈ. ડી. ખાતા જેવી છૂપી સેવાઓ માટે શુભ ગણાય છે. આ અંક તેની અસરવાળાને શક્તિશાળી ને જુસ્સાવાળો વક્તા બનાવે છે. આવા લોકો સંયમ, અનુભવ અને ડહાપણથી શક્તિ મેળવતા હોય છે. ઉચ્ચ સ્તરે આ અંક “જેહાવાનો અંક કહેવાય છે. નીચલી કક્ષાએ આ અંક નીચેની આફતોની ચેતવણી સૂચવે છે. આ અંક બીજાઓ સાથેના સંબંધે કે ભાગીદારીથી, બીજાઓની પેટી સલાહથી કે શેરસટ્ટાથી નુકસાન કે વિનાશ સૂચવે છે. આ ઉપરાંત આ અંક લૂંટ, ધાડ, કાયદાનો ભંગ, વિશ્વાસઘાત તથા દગા ફટકાને દ્યોતક છે. તેથી તેમણે કપટી મિત્રો તથા ભાગીદારો તથા શેરસટ્ટાથી નુકસાન થવા સંભવ છે. ઉપરોક્ત અનુભવથી આ લેકે ઘડાય છે અને તેથી તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ આવા અનુભવોની શક્તિના બળે નેતા પણ બની શકે છે. છતાંય ભાવિ બનાવોના સંબંધમાં આ અંક ઘણે જ સાચવવા-જાળવવા જે છે. ૩૫. આ અંકવાળાઓને ઘણી વાર સારો એવે વારો મળે છે. તેઓ શાંતિથી જીવે છે અને લાંબી ટૂંકી મુસાફરીના શોખીન હોય છે. તેઓ કોઈ વખત ઘાતકી અને જુલ્મી Page #82 -------------------------------------------------------------------------- ________________ પણ બની શકે છે. સામાન્ય રીતે તે આ અંક મૈત્રી અને સહાયના દ્યોતક છે આ લોકો ઓછી મહેનતે સફળતા પ્રાપ્ત કરે છે તથા પ્રગતિ સાધે છે. : ૪૪. આ અંક ખાસ વિશિષ્ટતા ધરાવે છે. આ અંક શૌર્યને ઘાતક છે તથા વ્યવહારિક કાર્યોમાં સફળતા અને રાજકીય ને લશ્કરી બાબતોમાં કીતિ અપાવનાર છે. પણ સાથે સાથે આ લોકોને ધન અને કીર્તિ માટે પ્રબળ લાલસા હોય છે. તેથી તેમને નુકસાન થવા સંભવ છે. તેમને માટે સાચી સલાહ એ છે કે તેમણે આત્મસંયમ કેળવ અને “તિ સર્વત્ર વધે ” સૂત્ર ધ્યાનમાં રાખીને હંમેશાં વર્તવું. . ૫૩. આ અંકવાળા કે સારા ડિટેકટીવ અને જાસૂસ બની શકે છે. કારણ કે તેઓની નિરીક્ષણ-અવલોકન શક્તિ સારી હોય છે. નીચલી કક્ષાએ આ અંક જાસૂસી, એકદમ ધનવાન થવા માટેના દૂત ધંધાઓ, ભયંકર ગોટાળાઓ અને દુષ્ટ થે માટે સત્તા પ્રાપ્તિ સૂચવે છે. તેઓ સારા સૈનિક, ગંભીર સ્વભાવના અને સત્તાપ્રિય થાય છે. તેમની રીતરસમો આગવી હોવા છતાંય તેઓ હરહંમેશ પ્રગતિ કરતા રહે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧મુ અંક ૯ અને તેના મિશ્ર અકૈા કે અષ્ટકા અંક ૯ આ અક્રના પ્રતિનિધિ ગ્રહે મગળ છે. મગળના ગ્રહે શતા કે નાર'ગી રચના છે, તેને એ ઉપગ્રહી છે, ફામગ્ર અને ડિમાસ. તે પૃથ્વી કરતાં કદમાં થાડા નાના છે. સૂર્યની અસપાસ એક આંટા ફરતાં તેને ૬૮૭ દિવસ લાગે છે. મગળને યુદ્ધના દેવતા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેનું નામ માસ' Mars છે સેફારીઅલના મતે Mars શબ્દ હિન્દી ધાતુ માત્ત્તા ઉપરથી આળ્યેા છે અને મારવાને અથ ઈજા કરવી, મારી નાંખવુ' વગેરે થાય છે, અને તેના ઉપરથી બીજા શબ્દો જેવા કે To max Martial વગેરે ઉત્પન્ન થયા લાગે છે. તેથી મંગળના સ'ધ મારવાની ક્રિયા અને મારવાનાં એટલે લડાઇ અને યુદ્ધ કરવાનાં હથિયારા જેવાં કે ભાલા, તલવાર, ચપ્પુ, કટાર, ખરછી વગેરે સાથે છે, મગળને માટે આ”, ક્ષિતિજ” અને અંગારક એવાં નામે પણ આપણા હિન્દુ શાસ્ત્રામાં આપેલાં છે. આર એટલે લાખડના પાતળા અણીદાર સનીએ ક્ષિતિજના અથ સ્પષ્ટ જ છે, અંગારક એટલે અંગારા અથવા અગ્નિ, તેથી માઁગળના સબંધ યુદ્ધ, અગડા, લડાઈનાં હથિયારા, અગ્નિ અને લાખનાં તીક્ષ્ણ, ધારદાર સાધના સાથે છે, કેટલાક મગળને અવ્યુશ કે પાપગ્રહ કહે છે, પણ આ ચગ્ય નથી, મગળને એક Page #84 -------------------------------------------------------------------------- ________________ અથ શુભ અથવા સારું પણ થાય છે “મંગળ કાર્ય” ને અર્થ શુભ કાર્ય એ કરવામાં આવે છેમંગળના ગ્રહની સંજ્ઞા > કોઈપણ માસની ભી, ૧૮મી કે ૨૭મી તારીખે જન્મેલા આ અંકની અસર તળે આવે છે. જે આ તારીખે ૨૧મી માર્ચથી ૧૯મી કે કંઈક અંશ ૨૬મી એપ્રિલ સુધીના સમય ગાળામાં અને ૨૧મી ઓકટોબરથી ૨૦મી કે કંઈક અંશે ૨૭મી નવેમ્બર સુધીના સમય ગાળામાં આવતી હોય તો આ અંકની અસર તેમના ઉપર વિશેષ થાય છે. - આ લોકો જીવનના દરેક ક્ષેત્રમાં જન્મસિદધ યોદ્ધાઓ છે. આ લોકોને બાલ્યવસ્થા તથા યુવાવસ્થા મુશ્કેલીઓથી ભરપૂર હોય છે. પણ છેવટે તેઓ પ્રબળ ઈચ્છાશક્તિ, દઢ મને મન અને ધૈર્યથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ સ્વભાવે ઉતાવળીઆ, આઘશીલ, સ્વતંત્ર અને તેમના પિતાના જ ભાગ્યનિર્માતા બનવાની ઈચછાવાળા હોય છે. જે આ અંક જીવનમાં અસામાન્ય રીતે દેખા દેતે હોય તો આ લોકો અનેક દુમને ઊભા કરે છે અને જ્યાં હોય ત્યાં સંઘર્ષ અને વિરોધને તેમને સામને કર પડે છે. ઘણી વખત તેઓ યુદ્ધમાં કે જીવન સંગ્રામમાં ઘાયલ થાય છે કે મરણને શરણ પણ થાય છે. તેમનામાં અજબ હિંમત હોય છે. અને તેઓ ઉત્તમ દ્ધા તથા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ નેતા પણ બની શકે છે. તેમના ગડજીવનમાં પણ તેમને કુટુંબીજને સાથે કે સાસરી પક્ષનાં માણસ સાથે ઝગડા, કલેશ કંકાશ, વિરોધ અને Page #85 -------------------------------------------------------------------------- ________________ સંઘર્ષમાં ઊતરવું પડે છે. બીજાઓ તેમને તેમની ટીકા કરે, નિંદા કર, કે તેમને ઉતારી પાડે તે તેમને ગમતું નથી. તેમને તેમની જાત માટે સારો અભિપ્રાય હોય છે અને તેમની જનાઓ કે કાર્યોમાં કઈ ડખલ વિરોધ કર તે તેમનાથી સહન થતું નથી. પણ તેથી ઊલટું કઈતેમની સલાહ લે કે તેમને મોટા ભા બનાવે તે તેમને ગમે છે. તેમના હાથમાં સંપૂર્ણ સત્તા હોય તે તેઓ ઉત્તમ રીતે અને કુનેહપૂર્વક કોઈ પણ બાબતની વ્યવસ્થા કરી શકે છે. જે તેમના હાથમાં પૂરેપૂરી સત્તા નથી હોતી તે તેમનું દિલ તૂટી જાય છે અને અને તેઓ બાજુએ ઊભા ઊભા વ્યસ્થાને ભાંગી પડતી કે ખાનાખરાબી થતી જોતા રહે છે. આ અંક જ્ઞાનવિજ્ઞાન, ડહાપણ અને સર્વોચ્ચ પ્રકારના નિસ્વાર્થ પ્રેમને પણ દ્યોતક છે. વિજ્ઞાનના અંક તરીકે તે વ્યવહારુતા, સંશોધન શક્તિ અને વૈજ્ઞાનિક વૃત્તિ દર્શાવે છે જે આ અંક જન્મ તારીખમાં કે જન્માંકમાં આવતા હોય તો તે બીજા અંકોની અસરને પ્રબળ બનાવે છે. જે આ લેકે ખૂબ જ અને સતત પ્રયત્નશીલ રહે તે તેમના જીવનમાંથી વિદના અને મુશકેલીઓ દૂર કરી શકે છે. ડોકટર કેસના મતાનુસાર જે આ અંક વ્યક્તિને ભાગ્યાંક બનતો હોય તો તે વ્યક્તિ જ્ઞાન ભંડાર બને છે. પુનજમવાદી લોકો તે એમ પણ કહે છે કે ૯ અંકવાળા લોકો એ જૂના આત્માઓ હોય છે અને તેમણે આ જન્મ પહેલાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. અને તેથી તેમને ચાલુ જન્મ પછીનો જનમ લેવો પડશે નહીં. આ જન્મ તેમને છે જન્મ જ હશે. આ અંકવાળા લોકો સામાન્ય રીતે અશુભ અસર તળે હોતા નથી. આ લેકો Page #86 -------------------------------------------------------------------------- ________________ માનવ જાતના પુનરુદ્ધાર માટેની અવ્યવહારુ જનાઓ અને આકાંક્ષાઓ સાથે જોવામાં આવે છે. કેટલીક વખત તેઓ જેનું પરિણામ કંઈ જ ન આવે તેવી પરોપકારની અને માનવતાની એજનાઓ શરુ કરે છે. તેઓ સર્વોચ્ચ નિસ્વાર્થ પ્રેમની અસરમાંથી મુક્ત થઈ શકતા નથી. આ અસરવાળા ઉચ્ચ આત્મા એ ઈશુ ખ્રિસ્ત, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીને માગ પસંદ કર્યા વિના રહી શકતા નથી. તેઓ તેમની બુદ્ધિ કરતાં અંતજ્ઞન ઉપર વધાર આધાર રાખતા હોય છે. તેઓ તેમના અંતરાત્માના અવાજને અનુસરતા હોય છે. આ અંકવાળા લોકે વિજાતીય વ્યક્તિઓમાં લોકપ્રિય હોય છે. પ્રેમ અને સહાનુભૂતિના બદલામાં તેઓ ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ કરી આપે છે. ચતુર અને ચાલાક સ્ત્રીઓ આ અંકવાળા લોકોને મોહપાશમાં નાંખીને સહેલાઈથી મૂખ બનાવી શકે છે અને તેમનું કામ કઢાવી લે છે. આ લોકે ઇલેકિટ્રશિયન, મિકેનિક, કેમિસ્ટ, ફરિટ, ડોકટ૨, નસ, સંશોધક, રેડિચ એન્જિનિયર, ફોટૅગ્રાફર, વિજ્ઞાનના શિક્ષક કે અધ્યાપકને ધંધે પસંદ કરે છે. તેઓને નાટયકાર (ખાસ કરીને દુઃખાંતક નાટકોના લેખક) ચિત્રકાર, શિલ્પી, વકીલ, ન્યાયાધીશ અને શિક્ષણશાસ્ત્રી અનવું ગમે છે, અનાથ, નિરાધાર તથા ત્યજાયેલા માટેની સંસ્થાઓ સ્થાપવામાં અને ચલાવવામાં તેમને આનંદ આવે છે. સ્કૂલો, કલેજે અને યુનિવર્સિટિ જેવી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં કે તેના ઉપરી અધિકારી Page #87 -------------------------------------------------------------------------- ________________ બનવામાં તેઓ ગર્વ અનુભવે છે. તેમની કલાત્મક રુચિ, અંત પ્રેરણા અને ભાવનાઓને ઉપયોગ સ્વતંત્રપણે કરી શકતા હોય તેવા કોઈ પણ કાર્ય, પ્રવૃત્તિ કે વ્યવસાયમાં તેઓ જરૂર સફળતા મેળવે છે. આ લોકોની મુખ્ય મુશ્કેલી એ છે કે તેઓ સ્વભાવે ધી, જુસ્સાવાળા, ઉતાવળી આ, ઉછાંછળા અને આવેશમય હોય છે, અને તેથી જ તેઓ વાણી અને વર્તનમાં અવિચારી, અવિવેકી, તોછડા અને ઉહત હોય છે. તેમને જીવન દરમિયાન આગ, અકસ્માત, વિશ્લેટન (ભયંકર એચિંતે ધડાકો), લડાઈ, ઝગડા, તીક્ષણ હથિયાર વગેરે ઈજા કે નુકસાન થવાને સંભવ છે. સામાના મતે તેમને સજનના હાથે ઘણું ઓપરેશન કરાવવા પડે છે, જેમને શાંત, નીરસ, વિવિધતા વિનાનું, ચીલાચાલું અને એકધારું જીવન ગમતું નથી તેમને માટે આ અંક લણે જ ભાગ્યશાળી છે. આ લોકો ને તેમના સ્વભાવને અંકુશમાં રાખીને દુશમનો ન બનાવે તે તેમના માટે આ અંt ભાગ્યશાળી બને છે. આ લોકોને માટે સૌથી ઉત્તમ દિવસ (મંગળના ગ્રહને દિવસ) મંગળવાર છે. ગુરૂવાર અને શુક્રવાર પs તેમના માટે શુભ દિવસો છે, તેમના માટે ૯ અંશે તારીખે (૯, ૧૮ અને ૨૭) અને થોડે અંશે ૩ અને ૪ અંકી તારીખે (૩, ૬, ૧૨, ૧૫, ૨૧, ૨૪ અને ૩૦) શુભ છે. જે આ તારીખે “ના સમય ગાળામાં એટલે કે ૨૧મી માર્ચથી ૧૯મી કે થોડે અરે ૨૬મી એપ્રિલ Page #88 -------------------------------------------------------------------------- ________________ અથવા ૨૧મી ઓકટોબરથી ૨૦મી કે છેડે અંશે ૨૭મી નવેમ્બર સુધીના સમય ગાળામાં આવતી હોય તે તે ઘણી જ શ્રેમ બને છે. તેથી તેમણે તેમનાં કાર્યો અને રોજનાઓ ઉપરના દિવસે, તારીખોએ અને સમય ગાળાઓમાં શરૂ કરવી જોઈએ. શુભ રંગે -આ લોકો માટે આછાથી માંડીને ઘેરા ગુલાબી, રાતા અને કરમજી રંગે શુભ છે. થલ નંગ કે ઝવેરાત –તેમના માટે માણેક, લાલ ગાટ (garnet) પરવાળું અને લાલ છાંટવાળો નીલમણિ (blood stone) શુભ નંગ છે, તેમણે આ નંગની વી ટી બનાવીને પહેરવી જોઈએ. આ અંકની અસર નીચે જન્મેલી વ્યક્તિઓની યાદી જન્મ દિવસ ૧. મહાન ખગોળશાસ્ત્રી કેપલર ૨૭મી ડિસેમ્બર ૨. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ ર૭મી એકબર ૩, બ્રિટનના રાજા કમા એડવર્ડ ભી નવેમ્બર ૪. મહાન વૈજ્ઞાનિક ગેલિલિ ૧૮મી ફેબ્રુઆરી ૫. વરાળયંત્રના શોષક પેજ રિફન્સન ર૭મી ઓકટોબર ૯. કૈર વિહેન ૨૭મી જાન્યુઆરી ૭. બ્રિના મહાન ધનપતિ એનાાિરે ૯મી સપ્ટેમ્બર ' Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ૯. જ્હાન મિલ્ટન ૧૦. ઉમર ખૈયામ ૧૧. શ્રી ગાલવલકર ૧૨, સંગીતકાર નૌશાદ ૧૩. હિન્દી લેખક કાકા હાથરસી ૧૪. અભિનેત્રી નિમ્મી ૧૮મી ફેબ્રુઆરી ૯મી‘ડિસેમ્બર ૧૮મી મે ૧૮મી ફેબ્રુઆરી ૨૭મી ડિસેમ્બર ૧૮મી સપ્ટેમ્બર ૧૮મી ફેબ્રુઆરી અ'ક હુના મિશ્ર અકે હું અષ્ટકા ૧૮. આ અ ંકનું' પ્રતીક ચિત્ર નીચે પ્રમાણે છે. ચંદ્ર તેનાં કિરણા દ્વારા લેાહીનાં બિંદુઓના વરસાદ વરસાવે છે. આ લાહીનાં બિંદુઓને નીચે ઊભેલાં એક વરુ અને એક કૂતરા તેમના પહેાળા કરેલા મુખમાં ઝીલે છે, અને તેમનાથી સહેજ દૂર ઊભેલા એક કરચલા તેમની સાથે જોડાવા માટે વેગથી દોડતા આવતા હાય તેમ જણાય છે. આ પ્રતિક ચિત્રનું અર્થઘટન કરવાનું કામ ઘણું જ અઘરુ છે. આ અંક માનવીની આધ્યાત્મિક શક્તિના દુન્યવી સુખ સમૃદ્ધિ અને પાવિક બળથી થતા નામ સૂચવે છે. આ કવાળા લેાકેા કૌટુમ્બિક, સામાજિક અને અન્ય પ્રકારના કડવાશભર્યાં ઝગડાએ, ક્રાન્તિ, સઘર્ષ, વિપ્લવ અને યુદ્ધ સાથે સંકળાયેલા હાય છે, તેમને કેટલીક વખત યુદ્ધ દ્વારા ધન તથા સારુ સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. તેમને બીજાએ તરફથી છેતરપિડી ગીફટકા અને વિશ્વાસઘાતના ભય રહે છે. આ અ’ક કુદરતી માફા જેવી કે આગ, વાવાઝોડુ', ' અઝાવાત, દરિયાઈ “તાફાન અને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪ વિસ્ફોટન (Explosion) ના દ્યોતક છે. ઘણી વખત આ અંક ડાકટરી અને વકીલાને અમ્રર કરતા માલૂમ પડે છે, કારણકે તેમનામાં સાજા કરવાની શક્તિ હાય છે અને તેએ સત્ય અને ન્યાયના પક્ષે હાય છે, ઉચ્ચ કક્ષાએ આ અંક આધ્યાત્મિકતા સૂચવે છે, જયારે નીચા સ્તરે તે ભૌતિકવાદ (Materialism) ના દશક છે. આ અંકને સરહદરેખા કે મધ્યરેખા પણ કહે છે. તે દૃશ્ય અને અદૃશ્ય દુનિયામાં જવા આવવાની શક્તિ આપે છે. આ અંક પ્રથમ સેાપાનના કે પ્રારંભના અંક પણ ગણાય છે. આ અંકવાળા લોકો ઘણા જ સારા કે ઘણા ખરામ, ઘણા જ સમતાલ મનવાળા કે ઘણા જ શિથિલ મનવાળા ઢાય છે. આ અ'ક પ્રતિભાના તેમજ મૂર્ખતા અને ગાંડપણના અક કહેવાય છે, તે મેલી વિદ્યા અને ઉદારતાનેા પણુ દ્યોતક છે, સામાન્ય રીતે આ અક જૂનાના અંત કે નાશ અને તેમાંથી નવાના સજનની શરૂઆત સૂચવે છે. તમે જયારે આ અંકની અસર તળે આવા ત્યારે તમે વિચારપૂર્વક, કાળજીપૂર્વક અને સાવચેતીથી કામ કરવાનું ચૂકતા નહી, કારણ કે ભાવિ બનાવા માટે આ અક શુભ ગણાતા નથી. ૨૭. આ અંક શુભ ગણાય છે. કારણ કે તેનું પ્રતીક ાજ” છે. આ એક સામાજિક સ્થળેા અને સંસ્થાઆમાં સત્તા, સ્વતંત્ર રીતે વિચારવાની અને કાર્ય કરવાની શક્તિ, અજમાને તન, મન અને ધનથી મદદ કરવાની ઈચ્છા અને સજ'નાક શક્તિ આપે છે તથા શાંતિ, કલા, સૌદય અને ન્યાય પ્રત્યેના પ્રેમ દર્શાવે છે. તેમને તેમની સર્જનાત્મક શક્તિના સારા એવા ખલા મળી રહેશે એવી આશા છુ આપે છે. એ એ તેમના ચારા અને ચેાજ Page #91 -------------------------------------------------------------------------- ________________ નાઓને અનુસરવું જરૂરી છે. આ અંકની ખરાબ બાજુએ છે કે આ લોકો કાઈ કોઈ વખત અસિદુષ, ધર્મા અને ઝનૂની બની જાય છે. ભાવિ બનાવેના સંબંધમાં આ અંક શુભ મનાય છે. ૩૬. આ અંકની અસર શુભ મનાય છે. તે શક્તિને સદુપયોગ કરનારને પ્રભુત્વ, સત્તા ને સફળતા અપે છે. આ લોકોના જીવનમાં આશ્ચર્યજનક અને અણધાર્યા બનાવ બને છે. આ અંક જાતિય સુખ માટે સારો છે. તેઓ ઉદાર, કલા અને સહાનુભૂતિવાળા હોય છે. પણ તેઓ સહેલાઈથી ઉદ્વિમ, સંતપ્ત અને નિરાશ બની જાય છે અને માનસિક સમતોલપણું ગુમાવતા હોય છે. તેમને જીવન દરમિયાન ઘણી ચઢતી પડતી જોવી પડે છે. ૪૫. આ અંક શિક્ષણ પ્રત્યેનો પ્રેમ તથા બીજાઓની સહાય અને સેવા દર્શાવે છે. આ અંક દીનદુઃખીઆ અને દલિતનો ઉદ્ધાર અને દુર્ટોને શિક્ષા સૂચવે છે. તે કેટકટીના સમયની પૂર્વ તૈયારી પણ બતાવે છે. આ અંકનાની વયે લગ્ન, બાળકો, સમાજ, જૂથ અને સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો માલુમ પડે છે. આ લોકોએ તેમની યોજનાઓ તેમની ઈચ્છા પ્રમાણે જ ઘડતી જોઈએ. ૫૪. આ અંક અધ્યાયવૃત્તિ, વિદ્વત્તા, વાક્છટા, સમૃધિ, દીઘાયુપ, સારી તંદુરસ્તી અને સફળતા સૂયવે છે. પણ સાથે સાથે તે અકસ્માત અને લંગડાપણાનો ભય પણ બતાવે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૩. આ અંકવાળા લેકે જન્મથી જ મિશનરી' હવભાવના અને સુધારક હોય છે. તેમનું સ્વાસ્થ સારુ હોય છે. તેઓ દુનિયના ભલા માટે કામ કરનારા હોય છે. તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ ઊડાઉ, નિરુપયેગી, આળસુ અને ઢસરડો કરનારા ન બની જાય. આ અંક શાક અંશે શુભ મનાય છે. ૭૨. આ અંક દયા તથા દેવદૂતને ઘાતક છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨મુ નામ અને નામાંક What is in a name?” Shakspere. નામમાં શુ ?” સેકસપિયર, શેકસપિયર ભલે માને કે નામમાં કંઈ જ નથી. પશુ અંકશાસ્ત્રીઓને મન તેા નામ ઘણું જ મહત્વનું છે. માણુસનુ' મન એ તેની અંગત મામત છે એવી માન્યતા પણ ઘણી જૂની છે. ઉત્તર અમેરિકાના રાતા ઇન્ડિયન માને છે કે તેમનું તેમનુ નામ એ તેમના વ્યક્તિત્વના એક ભાગ છે અને તેનું લેબલ નથી. એસ્કિમ લેાકા માને છે કે વૃદ્ધાવસ્થામાં નવુ' નામ પાડવાથી માસના આયુષ્યમાં વધારા થાય છે. આસ્ટ્રેલિયા, એબિસિનિયા, પશ્ચિમ આાફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકાના મૂળ વતની માને છે નામને તેનું પેાતાનું' મળ કે શક્તિ છે. પહેલાંના સમયમાં ઈજિપ્તમાં દરેક જણને એ નામ આપવામાં આવતાં, માટું નામ અને નાનુ નામ. નાના નામ જાહેર કરવામાં આવતુ હતુ એટલે કે નાના નામથી માસ એાળખાતા હતા. જ્યારે માટુ નામ ગુપ્ત રાખવામાં આવતુ હતુ. ભારતમાં દરેક બ્રાહ્મણ ભાળકને બે નામ આપવામાં આવે છે. આામાંથી એક નામના જાહેર ઉપયોગ થાય છે. મેટલે કે વ્યક્તિને એક નામથી એળખવામાં આવે છે. જ્યારે તેનું ખીજા નામ છૂપુંશખવામાં આવે છે. ભારતીય જયાતિષમાં માસની સાચી જન્મ તારીખ અને Page #94 -------------------------------------------------------------------------- ________________ સાચા જન્મ સમયની ખબર ન હોય ત્યારે. જે નામથી તે ગોળખાતા હોય તે નામના પહેલા અક્ષર પ્રમાણે તેની રાશિ ગણીને ભવિષ્ય કહેવામાં આવે છે. આ બધી માન્ય તાઓ બતાવે છે કે નામ કંઈ અર્થસૂચક છે અને તે પણ મહત્વનું છે. અંક શાસ્ત્રીઓના મત મુજબ દરેક નામમાં એક એવું આદેલન હોય છે કે જે વ્યક્તિની સ્થિતિ કે મનોબળ પર અસર કરે છે. તથા દરેક નામમાં બીજ એક આંદોલન હોય છે કે જે વ્યક્તિનું વ્યક્તિતત્વ દર્શાવે છે. આ મનુષ્ય બીજા લોકો ઉપર જે છાપ પાડે છે તે જાણી શકાય છે. આ ઉપરાંત પૂરું નામ અને ભાગ્યાંકથી માણસની જન્મ જાત શક્તિઓ (માનસિક તેમજ શારીરિક) વિષે જાણી શકાય છે. દરેક વ્યક્તિના પૂરું નામમાં નીચેની બાબતો હોય છે. (૧) કુટુંબનું કે ગોત્રનું નામ: આ નામમાં અટક અને પિતા કે પતિના નામને સમાવેશ થાય છે. () મખ્ય કે સક્રિય નામઃ આ નામ મોટે ભાગે તે પહેલું લખાય છે. દાખલા તરીકે “બકુલ રણછોડભાઈ પટેલ” માં બકુલ મુખ્ય નામ થશે. પણ જે તે બી. આર. પટેલના નામે સહી કરે કે ઓળખાય છે તેની અટક પટેલ” મુખ્ય નામ ગણાય. (૩) ગૌણુ નામ: ઉપરના બી. આર. પટેલ માં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૯ . શ્રી. આર. ગૌથુ નામ થશે. ને તે બકુલ્લ પટેલ લખશે તે રણછોડભાઈ પણ ગૌણુ નામ બડ્ડા અને પટેલ મુખ્ય અને સક્રિય નામા થશે. ભાગ્ય નામઃ જન્મ પછી અપાયેલું નામ ભાગ્યનામ ગણાય છે. માટે ભાગે તે। આ નામના ઉપયેગ સ્કૂલ, કાલેજ અને એક્િસમાં થતા હોય છે. બીજા એક મત પ્રમાણે વ્યક્તિ જે નામથી સૌથી વધુ આળખાતી ઢાય તે ભાગ્ય નામ છે. આ નામ ઉ૫રથી જ ભાગ્યાંક શેાધી કાઢવામાં આવે છે. ખાલ્શિયન કે હિબ્રૂ પદ્ધતિ પ્રમાણે દરેક અંગ્રેજી અક્ષરને અમુક ચાક્કસ અંક આપવામાં આન્યા આ પદ્ધતિ બધી પદ્ધતિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે દરેક અંગ્રેજી મૂળાક્ષરને નીચે પ્રમાણે અક આપવામાં આવ્યા છે. 1 A I ♦ J Y 2 મધમ 3 SON O L 4 D PME T 5 6 HE z* p>> NO N 8FP અકશાસ્ત્રમાં વ્યક્તિના નામ ઉપરથી ત્રસુ પ્રકારના મકા શેાધવામાં આવે છે. (1) પ્રશ્ન૨ અંકરે મને!" મતરિન અ (Mntal state ni nhzr), અાત્માંક (કેમ n+w'ક ) કે Page #96 -------------------------------------------------------------------------- ________________ (Soul number) કે મહત્વાકાંક્ષાંક (મહત્વાકાંક્ષા+અંક) કહેવામાં આવે છે આ અંક વ્યક્તિના નામમાં આવેલા સ્વરે ને અંકમાં ફેરવીને તેને સરવાળે કરવાથી આવે છે. અંગ્રેજીમાં ફક્ત પાંચ જ સ્વરો છે. A, E, I, 0 અને છે. બાકીના વ્યંજનો છે. જ્યારે નામમાં ઉપરનામાંથી કોઈપણ વર આવતો નથી ત્યારે કેટલાક અંકશાસ્ત્રીઓ જ' ને સર ગણે છે. આ અંક વ્યક્તિનું મનોબળ, આત્મબળ, મહત્વાકાંક્ષા તથા આદોનો દ્યોતક છે. એક જ અંકને અનેક શબ્દો વાપરવાથી વાચકના મનમાં ગૂંચવા થવાની શકયતા છે. તેથી આ અંકને આપણે ફક્ત મને બળાંકથી જ માળખીશું. (૨) બીજા અંકને વ્યકિતત્વાંક (વ્યક્તિત્વ + અંક Pusonality number) અથવા પ્રભાવાંક (પ્રભાવ+અંક Im pression number) કહેવામાં અાવે છે. આ અંક વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે છે. વ્યક્તિને પ્રભાવ તથા છાપ બીજાઓ ઉપર કેવાં પડે છે તે આ અંક દર્શાવે છે. આ અંક ઉપરથી બીજા લેક વ્યક્તિ સંબંધી શું માને છે કે શું ધારે છે તે જાણી શકાય છે. આ અંક વ્યક્તિના નામમાં આવેલા વ્યંજનેને અંકમાં બદલીને તેનો સરવાળે કરવાથી આવે છે. આ અંકને આપણે ફક્ત વ્યક્તિત્વાંકથી જ ઓળખીશું. (૩) ત્રીજા અંકને ભાગ્યાંક (Dating Number), નામાંક (Name Number) કે અભિવ્યક્તિ અંક (Ex Page #97 -------------------------------------------------------------------------- ________________ pression Number) કહેવામાં આવે છે. જેમા હી આ અંકને વ્યક્તિત્વાંક (Individuality Number) કહે છે.' પણ આપણે બીજા અંકને વ્યક્તિવાંક નામ આપ્યું છે, અને તેથી આ અંકને વ્યક્તિત્વાક તરીકે ઓળખવાને બદલે ભાગ્યાંક (ભાગ્ય-અંક) કે નામાંક (નામ + અંક). તરીકે ઓળખીશું. આ અંક વ્યક્તિનું ભાગ્ય, ભાગ્યપ્રવાહ અને ચારિત્ર્ય દર્શાવે છે. આ અંક વ્યક્તિના મનોબળાંક અને વ્યક્તિત્વાકના સરવાળાથી કે વ્યક્તિના નામના બધા અક્ષરોને અંકમાં ફેરવીને તેમને કુલ સરવાળે કરવાથી મળે છે. હવે આપણે ઉદાહ દ્વારા ઉપરના અકોને શોધવાની રીતો જોઈશું. બકુલ રણછોડભાઈ પટેલ મનબળાંક ૧ ૬ ૧ ૭ ૧૧ ૧ ૫ = ૨૩ BAKUL RANCHHODBHAI PATEL વ્યક્તિત્વાંક ૨ ૨ ૩ ૨ ૫૩૫૫ ૪ ૨ ૫ ૮ ૪ ૩ = ૮ ભાગ્યાંક કે ૨૩ + ૫૩ = ૭૬ = ૧૩ = ૪ નામાંક ઉપરના નામને મનબળાંક ૨૩ (મિશ) કે ૫ (મળ) વ્યક્તિત્વાંક ૫ (મિશ્ર) કે ૮ (મૂળ) અને નામાંક કે) Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યાંક ૧ (મિ) કે ૪ (મળ) છે, મને બળાંક શુભ છે, પણ નામાંક અને વ્યક્તિત્વાંક શુભ નથી. * (૨) રતિલાલ સોમેશ્વર ઠાકર મનબળાંક ૧ ૧ ૭ ૧ ૧ ૧ ૫ = ૨૨ RATILAL SOMESWAR THAKER ભક્તિત્વાંક ૨ ૪ ૨ ૩ ૩ ૪ ૩ ૩ ૨ ૪૫ ૨ ૨=૪૩ = ૭ ભાગ્યાંક અંતિમ કુલ સરવાળે = ૨૨૪૩ = ૧૫ = ૧૧ = ૨ ઉપરના નામને મનબળાંક ૨૨ (મિશ્ર) કે ૪ (મળ) વ્યક્તિત્વાંક ૪૩ (મિશ્ર) કે ૭ (મૂળ) અને નામાંક કે ભાગ્યાંક ૬૫ (મિશ્ર) કે ૭ (મળ) છે. - ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ બે કે વધારે નામથી ઓળખાય છે. તે આપણે તેનું કયું નામ ઉપરના અંકો માટે લેવું જોઈએ ? ખરેખર તો આ ઘણે જ અઘરો પ્રશ્ન છે. કેટલાક અંકશાસ્ત્રીઓ જન્મ સમયે પાડવામાં આવેલા નામને મહત્વ આપે છે કારણ કે તે નામ સૌથી પ્રથમ આપવામાં આવેલું છે અને તે નામનાં આંદોલનની અસર પાછળથી બીજું નામ આપવામાં આવે છે. મહાન તિષી કારોના મતે “the name one is most known by” એટલે કે “યક્તિ જે નામથી (સમાજમાં) સૌથી વધુ એાળખાતી હોય તે નામ નામાંક Page #99 -------------------------------------------------------------------------- ________________ માટે લેવું જોઈએ. દાખલા તરીકે એક વ્યક્તિનું નામ હમાભાઈ અમીન છે, પણ તેમના મિત્રો વગેરે તેમને પ્રભુ” તરીકે વધારે ઓળખે છે. તે હેમાભાઈ અમીનના નામાંક કે ભાગ્યાંક નક્કી કરવા માટે “પ્રભુ” નામ લેવું જોઈએ. મહાત્મા ગાંધીનું મૂળ નામ મોહનલાલ કરમચંદ ગાંધી હતું. પણ ભારતમાં તથા સારાયે વિશ્વમાં તેને મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત થયા હતા. તેથી તેમના નામાંક માટે મહાત્મા ગાંધી નામ લેવું જોઈએ. 10 MÅH ÅTMÅ GÅNDHI વ્યક્તિત્વાંક ૪ ૫ ૪ ૪ ૩ ૫ ૪ ૫ = ૩૪ નામાંક કે ભાગ્યાંક=મનેખળાંક+વ્યક્તિત્વાંક = ૫+૭=૧૨ મહાત્મા ગાંધીનો મનોબળાંક ૫ વ્યક્તિત્વાંક ૩૪ મિશ્ર) કે ૭ (મૂળ) અને નામાંક કે ભાગ્યાંક ૩ આવે છે. એક વ્યક્તિનું નામ ચીમનભાઈ રણુભાઈ પટેલ છે, પણ લોકો તેમને ચીમન રાજા તરીકે ઓળખે છે. તે તે પ્રમાણે તેમને નામાંક કે ભાગ્યાંક ૨૪ થાય છે અને તે શુભ CHIMAN RAJA ૩ ૫ ૧૪ ૧ ૫ ૨ ૧ ૧ ૧ = ૨૪ = ૬ અંકે છે. તેમનાં નામાંકન મૂળ અંક ૬ થશે અને તે પણ શુભ છે. નામાંક કે ભાગ્યાંક ગણતી વખતે મિસ્ટર, મિસ, મિસિઝ અથવા શ્રીમાન, શ્રીમતી કે કુમારી જેવા માન Page #100 -------------------------------------------------------------------------- ________________ વાચક શબદો અને રાવસાહેબ, ખાનસાહેબ, રાજા, નવાબ જેવા ઈલ્કાબા કે ઉપનામો ગણતરીમાં લેવાં કે નહીં? કીરને ઉપરોક્ત મત કે વ્યક્તિ જે નામથી સૌથી વધુ ઓળખાતી હોય તે નામ નામાંક કે ભાગ્યાંક માટે ઉપયોગમાં લેવું જોઈએ.” આપણને ઘણું જ ઉપગી થશે. જો કોઈ સંસ્થા, કોલેજ કે ઓફિસમાં કોઈ વ્યક્તિ Miss Usha Patel મિસ ઉષા પટેલ તરીકે ઓળખાતી હોય તો તે સંસ્થા, કેલેજ કે ઓફિસના સંબંધમાં તેનો ભાગ્યાંક ૫૭ (મિશ્ર) અને ૨ (મૂળ) થશે. ભાગ્યાંક ૪ ૧ ૩ ૩ ૬ ૩ ૧ ૧ ૮ ૧ ૪ ૫ ૩=૪૭=૧= Miss U SHA PATEL આ નામાંકની અસર તે જ્યાં જ્યાં મિસ ઉષા પટેલ તરીકે ઓળખાતી હોય ત્યાં જ કર. બીજી પરિસ્થિતિ કે સંજોગોમાં નહીં. જે આ જ વ્યક્તિ તેના કુટુંબમાં તેના માતાપિતા તથા ભાઈ બહેનથી બેબી કે એવા બીજા હુલામણા નામથી ઓળખાતી હોય તો તેના કુટુંબ માટે તેને ભાગ્યાંક B A B Y .. ૨ થશે અને તે શુભ છે. આ જ સ્ત્રી લગ્ન બાદ તેની સાસરીમાં તેના પતિ સાથે રહે ત્યારે કદાચ બીજા જ નામે દાખલા તરીકે MRS RAMILA PATEL કે શ્રીમતી રમીલા પટેલ તરીકે ઓળખાતી હોય તે તેની સાસરીમાં તેને ભાગ્યાંક · MRS RAMILA- PATEL ૪૨ ૩ ૨ ૧૪૧૩૨ ૮૧૪૫ ૩ = ૪૨ = ૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૨ (મિશ) કે ૬ (મૂળ) થશે. આ રીતે એક જ વ્યક્તિ ત્રણ જુદાં જુદાં સ્થળોએ ત્રણ જુદી જુદી રીતે ગાળખાતી હોય તે દરેક સ્થળે તેના નામાંક અને તેથી તેના ભાગ્યાંક જુદો જુદે હોઈ શકે છે. આ જ પ્રમાણે નામની આગળ કે પાછળ જે કંઈ નામ, ઉપનામ, ઉપાધિ કે ઈલકાબ, માનમરતબા કે જન્મ સિદ્ધ હક તરીકે લગાડવામાં આવે તે બધા જ ભાગ્યાંક માટે આવી શકે. પણ સમાજમાં તે વ્યક્તિ તે પ્રમાણે સૌથી વધારે પ્રમાણમાં ઓળખાતી હેવી જોઈએ. ને પેલિયન ત્રીજો, જ્યોજ પાંચ, લઈ ૧૨મો અને એડવર્ડ આઠમ, આ નામોમાં ત્રીજે, પાંચમો, ૧૬મો અને આઠમા ભાગ્યાંક નક્કી કરતી વખતે ગણતરીમાં લેવા જોઇએ. નામની જોડણી વગેરેમાં ફેરફાર કરવાથી કેવા પ્રકારના ફેરફાર થાય છે તે નીચેનાં ઉદાહરણથી સ્પષ્ટ થશે. મોટા ભાગનાં અંકશાસ્ત્રનાં પુસ્તકમાં ને પોલિયન બોનાપાર્ટને દાખવે આપવામાં આવે છે. શરૂઆતમાં તે તેનું પૂરુ નામ નીચે પ્રમાણે લખતે હતે. NAPOLEON BUONAPARTE ૫ ૧૮૭ ૩પ ૭૫ ૨૬૭ ૫ ૧૮ ૧૨૪૫ = ૪૧ = ૫ = ૪૧ = ૫ * ૫ + ૫ = ૧૦ = ૧ - આ નામ પ્રમાણે તેના ભાગ્યાંક ૪૧, ૫ અને ૧ આવે છે મિશ્ર અંક ૪ બાકો અને. દેશના જોડાણ સાથે Page #102 -------------------------------------------------------------------------- ________________ સંબંધ ધરાવનાર ચમકાલિક અંક છે.” મૂળ અંક ૧, ૫ અને ૧૦ પણ શક્તિ, સત્તા અને સમૃદ્ધિના દ્યોતક છે, જ્યાં સુધી મહાન નેપોલિયન તેના નામને ઉપરોક્ત રીતે લખતે હતો ત્યાં સુધી તેની સત્તામાં અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હતી અને તે વિજયી પણ બનતે હતે. પy દૈવવશાત તેણે પાછળથી તેનું નામ નીચે પ્રમાણે. NAPOLEON BONAPARTE ૫ ૧૮૭૩૫૭ ૫ ૨૭ ૫૧૮ ૧૨૪૫ =૪૧=૫ = ૩૫=૮ - પ+૮=૧૩=૪ લખવાનું શરૂ કર્યું, આ પ્રમાણે નામની જોડી (Spelling)માં ફેરફાર કરવાથી તેને નામાંક કે ભાગ્યાંક ૪૧ અને ૫માંથી ૮, ૧૩ અને ૪ બન્યા. તેથી તેના ભાગ્યાંકનાં આંદોલન પણ બદલાયાં, અંક “૮ નીચલા કક્ષાએ “અરાજકતા કાંતિ, ન્યાય સાથે સંઘર્ષ અને જિંદગીના કરુણ અંતને ઘાતક છે.” અંક ૧૩ મૃત્યુને ધોતા છે અને જે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે તે તેને દુરુપયેગ કરનારનું સત્યાનાશ વાળે છે. આ અંકના અર્થઘટનનું સત્ય નેપોલિયન બોનાપાર્ટની ઉત્તરાવસ્થાની કારકીદિ જોતાં તદ્દન સ્પષ્ટ થાય છે, અંક ૮ અને અંક ૧૩ની ખરાબ અસરની નેપોલિયનને ખબર ન હતી અને તે બાબતમાં કેઈએ તેને ચેતવ્ય પણ ન હતે. નેપોલિયનને જ્યોતિષશાસ્ત્રમાં રસ હતો, પણ તે અંકશાસ્ત્ર વિષે માહિતગાર હોય તેમ લાગતું નથી. અને તેથી જ અંક ૮ અને અંક ૧૩ની તેના જીવન ઉપર Page #103 -------------------------------------------------------------------------- ________________ ખરાબ અસર થઈ. તે ભારતના કોઈ ગૃહ નિયમોને વશ થઈને કે કોઈ દેવી સત્તાના અનુસાર તેના નામમાં ફેરફાર કર્યો અને ખુવાર થયો. આજ Napoleon ને કાનાના શહેનશાહ તક ભાગ્યાંક જોઈએ. તે ફાનો શહેનશાહ બન્યો ત્યારે તેને નેપોલિયન બોનાપાર્ટ કરતા ન હતા, પણ નેપોલિયન કે નેપોલિયન ૧ લા (Nepoleon I) તરીક વખતા હતા. આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે, NAPOLEON I ૫ ૧૮૭૩૪૭૫ ૧ =૪૧ ૧ =૪૨ નેપોલિયનને ભાગ્યાંક “જ” અને “પ” છે. જયારે નેપોલિયન ૧ ને ભાગ્યાંક ૪૨ (મિશ્ર) અને (મળ) છે. ૪૧ને આંક “રાજ્યો અને લોકોના જોડા સાથે જોડાયેલ જાદુઈ અંક છે.” જ્યારે અંક પ પણ પશીબવંતે અંક . અંક ૪ર અને અંક ૬ પણ સત્તા અને સમૃદ્ધિ માટે શવ છે. તેથી જ તે ઇતિહાસમાં મહાન નેપોલિયન તરીકે ત્રીજાને (Napoleon III) ભાગ્યાંક ૩૪ (મિશ્ર અંક) અને ૮ (મૂળ અંક) થાય છે. આ આઠ અંક “ભવિષ્યના બનાવે માટે સૌથી વધુ ગંભીર ચેતવણી રૂ૫ છે. માટે સલાહ અને બીજાઓની સાથેના સંબંધથી આક્ત અને ઉપાધિઓ સૂચવે છે. અને તેથી જ નેપોલિયન ત્રીજાએ કાન્સની ગાઢ છોડી દેવી પડી. આ રીતે જન્મદ્ધિ હક Page #104 -------------------------------------------------------------------------- ________________ કે નામ કે ઈલકાબ મળયા હોય તે પ્રમાણે માણસના ભાગ્યમાં સારાનરસા ફેરફારો થાય છે. પહેલો અને ત્રીજો નેપોલિયન, નેપોલિયન તો હતા જ પણ તેમના ભાગ્યાંક જુદા જુદા હોવાથી તેમના કાવ્યો પણ જુદા જુદા બન્યાં. ' હવે આપણે જયપ્રકાશ નારાયણને દાખલો લઈએ. - ૧૯૪૨ની “હિન્દ છોડોની ચળવળ વખતે તેઓ લડાયક અને ક્રાંતિકારી જુસ્સાવાળા હતા. તે સમયે તેઓ હજાર લોકોને માટે આદર્શરૂપ હતા. આઝાદી મળ્યા પછી તેઓ જવાહરલાલ નહેરુના વારસદાર પણ મનાતા હતા. તે સમયે તેઓ “ JAIPRAKASH NARAIN ” તરીકે ઓળખાતા હતા. પણ પાછળથી તેમણે “J, P. NARAIN” ને બદલે “J. P NARAYAN ” તરીકે નામ લખવાનું સહી કરવાનું અને ઓળખાવાનું પસંદ કર્યું. આ બંને નામના ભાગ્યાંક નીચે પ્રમાણે આવે છે. J. P. NARAIN ૧ ૮ ૫ ૧ ૨ ૧ ૧૫ = ૨૪ = ૬ J. P. NARAYAN ૧ ૮ ૫ ૧ ૨ ૧ ૧ ૧ ૫ = ૨૫ = ૭ આ પ્રમાણે નામમાં ફેરફાર થવાને લીધે તેમના ભાગ્યાંક ૨૪ અને ૬માંથી બદલાઈને ૨૫ અને ૭માં ફેરવાઈ ગયા. તેથી જ તેઓ એક વખતના કાતિકારી વિર મટીને શાંતિના ચાહક અને સર્વોદય નેતા બન્યા છે. આ છે નામમાં ફેરફાર કરવાથી થતી અસરને જીવતો જાગતે દાખલો ! Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું જન્મ તારીખ અને જન્માક કે જીવનપંથ અંકશાસ્ત્રમાં નામના જેટલું જ કે તેનાથી પણ વધુ મહત્વ જન્મ તારીખનું છે. નીચેના કારણે સર જન્માંક અને જન્મ તારીખ, નામ અને નામાંક કરતાં વધારે અગત્યની માનવામાં આવે છે. (૧) દરેક વ્યક્તિનો જન્મદિવસ ચોકકસ એટલે કે કદીય બદલી ન શકાય તેવો હોય છે. * * (૨) જન્મ તારીખ અને તેથી જન્માંક વ્યક્તિના જન્મ સમયના ગ્રહોની અસર દર્શાવે છે. | (૩) જન્મને સમય તથા દિવસ વ્યક્તિના આદેલનની તીવ્રતા કે દઢતા નક્કી કરે છે અને તેની અસર જીવનભર રહે છે. (૪) જન્માંક મોટે ભાગે ભૌતિક સુખ સમૃદ્ધિ સાથે સંબંધ રાખે છે, જ્યારે નામાંક મોટે ભાગે આધ્યાત્મિક બાબતે અને ચારિત્ર્ય સાથે સંબંધિત હોય છે. (૫) વ્યક્તિને નામાંક ખાત્રીપૂર્વક શેધી કાઢવે તે ઘણું જ અઘરું કામ છે, કારણ કે જે નામથી આપણે સૌથી વધારે જાણીતા હોઈએ તે નામ ઉપરથી જ નામાંક શેષ જરૂરી છે. અને આ નામ કદાચ વ્યક્તિ જાતે અણુ ન જાણતી હાય તે બનવા જોગ છે. કેટલાક લોકો તેમના Page #106 -------------------------------------------------------------------------- ________________ નામથી, તો કેટલાક તેમની અટકથી, કેટલાક તેમના ઉપનામ કે ઈલકાબથી તે કેટલાક તેમના હુલામણા કે લેકપ્રિય નામથી વધારે ઓળખાય છે. આપણા તથા બીજા કેટલાક દેશમાં લગ્ન પછી સ્ત્રીઓનું બીજું નામ પાડવામાં આવે છે. કલાકારો, અભિનેતાઓ અને દેશનેતાઓને પણ લોકો તેમના અસલ નામને બદલે બીજા નામથી ઓળખે છે. વલભવિદ્યાનગરના સ્થાપક કે વિશ્વકર્માનું અસલ નામ ભાઈલાલભાઈ ઘાભાઈ પટેલ હતું. પણ લોકો તેમને ભાઈકાકા”ના નામે જ ઓળખતા હતા. વલભાઈ ઝવેરભાઈ પટેલને કો “સરદાર પટેલના નામે ઓળખાતા હતા. રાષ્ટ્રપિતા ગાંધીજી” કે “મહાત્મા ગાંધીનું મૂળ નામ મોહનલાલ કરમચંદ ગાંધી હતું. આ પ્રમાણે જે નામથી વ્યક્તિ લોકોમાં સૌથી વધુ જાણીતી હોય તે નામ તેના નામાંક માટે લેવું જોઈએ. જન્મ તારીખ અને જન્માંકનું મહત્વ જાણ્યા પછી આપણે હવે જન્મ તારીખ ઉપરથી નક્કી કરાતા જુદા જુદા અંકે વિષે જોઈએ. (૧) જન્માંકઃ(જન્મ + અંક Birth number) એટલે વ્યક્તિની ફકત જન્મ તારીખ કે જન્મ દિવસ ઉપરથી નક્કી કરેલા સાદે કે મૂળ અંક. જન્માંક માટે જન્મની તારીખ એકલી જ ગણતરીમાં લેવામાં આવે છે, જમના માસ અને વર્ષ ગણતરીમાં લેવામાં આવતાં નથી. ધારો કે કોઈની જન્મ તારીખ ૨૭મી છે. તે તેને જન્માંક ૨૭ ૯ થાય, ૨૯મીને ૨ ૧૫મીના (૧+૫=૯) ૯ થાય અને ૩૧મીના (૩+૧=૪) ૪ થાય છે. આ જમાંક Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ માણસની વ્યક્તિગત, અ'ગત અને નજીકની આમતે માટે મહત્વના મનાય છે, આ એક જીવનના ધ્યેય, આ તથા વ્યવસાય (ધા) નક્કી કરવામાં અગત્યના ભાગ લજવે છે. આ એક વ્યક્તિની જિŁગીના મધ્યભાગ એટલે કે ૨૮માથી તે ૫૬મા વર્ષ સુધીના સમયગાળા માટે અગત્યના અને અસરકારક મનાય છે. મા સમર્ય જ ખરા ઉત્પાદક હાય છે, કારણ કે માટા ભાગના માણસા ભર જુવાનીમાં જ અગત્યનું કંઈ કામ કરી શકે છે. (ર) જન્મ માસાં આ મક અંગ્રેજી પદ્ધતિ પ્રમાણેના જન્મ માસના ડૅમાંકને મૂળ અંકમાં બદલવાથી મેળવી શકાય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિનાને ક્રમ ૧ થી ૧૨ છે. એકટાબર ૧૦મા માચ છે અને તેના જન્મ માસાંક (૧+૦=૧) ૧ આવે, ડિસેમ્બર ૧૨મા માસ છે. અને તેનાં જન્મ માઢાંક (૧+૨=૩) ૩ આવે વિગેરે, અંગત ન હોય અને બધાંને સ્પર્શતી એટલે કે સાર્વત્રિક કે સર્વ દેશીય માનતા હાય તે આ અં ઉપરથી જાણી શકાય છે. આ અંકની અસર ટ્ઠિગીના પ્રથમ તબક્કામાં એટલે કે જન્મથી તે ૨૭મા વર્ષ સુધી વધુ પ્રમાણમાં થાય છે. (૩) જન્મ વર્ષાંક:-જન્મના વર્ષના અકાના સરવાળા કરીને મુખ્ય અક શેાધવાથી જન્મવર્ષાક મળે છે. જન્મ વ ૧૯૩૪ ૧૯૬૯. જન્મ વર્ષાક ૧++૩+૪=૧૭= 1+૯+3+=૨૫=૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જમ વર્નાક ઉપરથી ભાવિ બના અથવા ભાગ્ય કે ભાગ્યના પ્રવાહને સ્પર્શતી બાબતો સારી રીતે જાણી શકાય. છે. આ અકેની અસર પપમા વર્ષથી તે ૮૧મા વર્ષ સુધી વધારે પ્રમાણમાં રહે છે. - - (૪) જીવન પંથ (Life Path ) કે જન્મપથ (Birth Path) –આ અંકને વ્યવસાયાંક (વ્યવસાયક અંક Vocation number), Guíbricais (Individuality Number), elgui's (Fadic pumber f Destiny number), જીવનપાઠ (Life's lesson), જીવન નિયામક (controller of life f you arhit (Complete birth number) પણ કહેવામાં આવે છે. પણ વાંચકાના મનમાં ગોટાળે અને ગૂંચવાડે ઊભો ન થાય તે માટે આપણે આ અંકને ફક્ત જીવનપંથ કે પૂર્ણ જન્માંક તરીકે જ ઓળખીશું, હેલિન હિચકોક આ અંકને વ્યવસાયાંક તથા જીવનપાઠ કહે છે, જ્યારે જેમ્સ લી તેને વ્યક્તિત્વાક તરીકે ઓળખાવે છે. ડોકટર યુનાઈટ ક્રોસ તથા ચિન્હે આ અંકને ભાગ્યાંક તરીકે ઓળખાવે છે. મોટા ભાગના અંકશાસ્ત્રીએ આ અંકને ઘણું જ મહત્વનો માને છે કારણકે તે વ્યક્તિને સ્વભાવ, ગુણધર્મો તથા ચારિત્ર્ય દર્શાવે છે, આ અંક પૂર્ણ જન્મ તારીખ એટલે કે જન્મની તારીખ, માસ અને વર્ષ લખીને, તેની અંદર આવતા આંકડાઓને સરવાળો કરીને મુખ્ય અંક શોધવાથી આવે છે. ધારો કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ ૧૧-૫-૧૯૨૨ છે, તે તેને જીવનપંથ કે પૂર્ણજન્માંક ૧+૧+૫+૧+૯+૧+૨=૨૧=૩ થશે. આ જીવનપંથ જીવનમાં આપણું ધ્યેય, મિશન, કાર્ય અથવા વ્યવસાય શું છે તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દર્શાવે છે એટલે કે આપણે આ દુનિયામાં કયું કાય કરવા માટે નિર્માયા છીએ તે નક્કી કરે છે. આ અંક જીવનના ધ્યેય કે મિશનને પૂરું કરવા માટેના જીવનપથ પણ સૂચવે છે, એટલે કે જ્યા માગે. કઈ રીતે આપણે આપણુ જીન વ્યતીત કરીશુ તે બતાવે છે. દરેક વ્યક્તિને માટે તેના જન્મ દિવસથી જ તેના જીવનપથ નક્કી થઈ જાય છે અને તેથી આ ક જીવનભર સ્થિર, સ્થાયી અને મુખ્ય બની રહે છે. કેટલાકના મતે આ એક વ્યક્તિના ૮૧મા વર્ષ પછી વધુ અસરકારક બને છે. નીચે જીવનપથ કેવી રીતે કાઢી શકાય તેનાં ઉદાહરણેા આપ્યાં છે. (૧) ગ્રેટ બ્રિટન મુખ્ય પ્રધાન શ્રી વિ’સ્ટન ચર્ચિલની જન્મ તારીખ ૩૦-૧૧-૧૮૭૪ હતી. તેમના જન્મપથ કે જીવનપથ ૩+૦+૧×૧+૧+૮+૭+૪ =૨૫=૭ થાય છે. (૨) ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ તારીખ ૨-૧૦-૧૯૦૪ હતી. તેમના જીવનપથ ૨+૧-૦+૧+૯+૦+૪=૧૭=૮ થાય છે. (૩) એટાલ્ફ હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. તેથી તેના જીવનપથ ર+૦+૪+૧+૮+૮+૯=૩૨ =૫ થાય છે. (૪) અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામાના તારસુહાર અબ્રાહમ લિંકનની જન્મ તારીખ ૧૨-૨-૧૮૦૯ હતી. તેમના જીવનપથ ૧+૨+૧+૮+૦+¢=૨૩=૫ થાય છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ ! (૫) મહાન વૈજ્ઞાનિક ગેલિલિયાની જન્મ તારી બા ૧૮-૨-૧૫૬૪ હતી. તે પ્રમાણે તેમને જીવનપથ ૧૮૨ +૫++૪=૨૭ ૯ થાય છે | (૬) ગુજરાતના મહાન નવલકથાકાર સ્વ. શ્રી કનૈયાહાલ મુનશીની જમ તારીખ ૩+૦+૧+૨+૨+૮+૮+૭=૩૦ =૩ થાય છે. (9) પંડિત જવાહરલાલ નહેરુની જન્મ તારીખ ૧૪ -૧૧-૧૮૮૯ હતી તેથી તેમને જીવન પથ ૧૪+૧+૧૫ ૮+૮+૯=૩૩= ૬ થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪મું આશ્ચર્યકારક છતાં ચ સત્ય ! કેટલાક અંકશાસ્ત્રીઓએ ઈતિહાસમાં સંશોધન કરીને એવા પ્રસંગો અને ઘટનાઓ શોધી કાઢી છે કે જે આપસુને આશ્ચર્યચક્તિ કરી છે. છતાં ય આ પ્રસંગે સત્ય છે અને તેમાં શંકા લાવવાને માટે આપણી પાસે કોઈ કારણ નથી. પ્રથમ આપણે કેટલીક વ્યક્તિઓના જીવનમાં અમુક અંકોએ જે અગત્યનો ભાગ ભજવ્યો તે જોઈશું. આ હકીક્તો ઘણી જ રસપ્રદ છે. (૧) ઈંગ્લેન્ડના રાજ બીજા ચાસના જીવનમાં ૨૯ ના અંકે ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યો હતો તે નીચેની હકીક્તો પરથી સ્પષ્ટ થશે. ૨૯ મી મે એ તેનો જન્મ થયો, ૨૯મી મે એ તેનો રાજ્યાભિષેક થયે, ૨૯મી મે એ કણ લોકોએ તેના નૌકા કાફલાને હરાવ્યો અને ૨૯મી મે એ સ્કોટલેન્ડમાં કોવે. નાન્ટ સંપ્રદાયના લોકેએ તેની સામે બળવો પોકાયે. . (૨) શહેનશાહ ચાલય પાંચમો ૨૪મી ફેબ્રુઆરીએ જો ૨૪મી ફેબ્રુઆરીએ (Pavia)ની લડાઈમાં જ્યાં તથા ૨૪મી ફેબ્રુઆરીએ રાજકારણ કર્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ (૩) વિર છેલ ઇગ્લેન્ડ) ૩ જી સપ્ટેમ્બર જો , છે , ડરપારની લડાઈ જી. છે , વૈસેટરની લટાઈ જો. , , પ્રથમ પાર્લામેન્ટનું ઉદ્દઘાટન કર્યું અને ,, , મૃત્યુ પામ્યા. . (૪) ઈરલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન લેડસ્ટનના જીવવમાં “પ” ને અંક કેવી રીતે સંકળાયેલો હતો તે નીચેની હકીકતો ઉપરથી સાબિત થાય છે. પ્રસંગ | મુખ્ય અંક ૧. જન્મ તારીખ ૨૯-૧૨-૧૮૦૯ તેથી તેમને પૂર્ણ જન્માંક (૨+૯+૧+૨+૧ +૮૯=૩૨૫) ૨. પાલમેન્ટમાં પ્રથમ ચૂંટાયા ૧૮૩૨ (૧+૮+૩+૨+=૧૪=૧ ૩. તે વખતે તેમની ઉંમર ૩૨ વર્ષની (૩+૨=૫) ૪. તેમનું પ્રથમ ભાષણ ૨૦ મિનિટ ચાલ્યું. ૫. તેમની માતાનું મૃત્યુ તેમના ૨૩મા વર્ષે થયું. ૪. તે ઈંગ્લેન્ડના નાણાં પ્રધાન ૨૩ મી તારીખે બન્યા. ૬. તે ૨૩મી તારીખે સંસ્થા મંત્રી બન્યા. ૮. તેમને લાસગોની આઝાદીનું માન મળ્યું તા ૧-૧૧-૧૮૨૫ મી એ ૯. તેમને ડબ્લીનની આઝાદીનું માન મળ્યું તા. ૭-૧૧-૧૮૭૭ ના રોજ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૦. તેઓ ઇંગ્લેન્ડના દડા પ્રધાન બન્યા ૧૮૨૮મા ૧૧. વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર - ૫૯ વર્ષની હતી. ૧૨. તેમણે નિવૃત્તિ લીધી તા. ૨૦-૭-૧૮૮૬ ના રોજ ૧૩. મૃત્યુ પામ્યા તા. ૧૯-૫-૧૮૯૮ ના રોજ ૧૪. તેમના શબને વેસ્ટ મિનિસ્ટર એ બેમાં. દફનાવ્યું તા. ૨૮-૫-૧૮૯૮ ના રોજ. (૫) ફ્રાન્સના રાજા ૧૪ માં લંઈ (Louis XIV) ના જીવનમાં પણ આ જ “પ” ના અંકે ઘણે અગત્યનો ભાગ ભજવ્યો હતે. ૧. તેમના નામ (Louis) માં પાંચ અક્ષરો હતા. ૫ ૨. તે ફ્રાન્સના લંઈ નામના ૧૪મા રાજા હતા. ૫ ૩. તેમનો જન્મ તા. ૫-૯-૧૯૩૮ ના રોજ થયો હતો. ૪. તેઓ મે માસની (૫ મા માસની) ૫. ૧૪ મી તારીખે (૧૯૪=૫) ૬. ઈ. સ. ૧૬૪૩ માં (૧+૬+૪+૩=૧=૫) રાજા બન્યા. ૫ ૭. તેઓ ૫ વર્ષની ઉંમરે શાજા બન્યા, ૮. તેઓ ૭૭ વર્ષની ઉંમર (૭૭=૧=૫) મૃત્યુ પામ્યા. ૫ (૨) જમીનના પ્રિન્સ બિસ્માર્કના જીવનમાં ૩ ના એક અગત્યનો ભાગ ભજવ્યો હતો, જેમકે ૧. તેણે ૩ શહેશાહના હાથ નીચે કામ કર્યું હશું. ૨, તેઓ ત્રણ લડાઈઓ લડયા હતાં. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૩. તેને ત્રણ લડાઈઓ જીત્યા હતા. ૪. તેમણે ત્રણ વખત સુધેહશાંતિ માટે સધિ કરી હતી, ૫. તેમણે ત્રણ દેશે। વચ્ચે સંધ રચે હતા. ૬. તેમના સરકરી કે રાજદરબારી કાર્ટમાં એક વૃક્ષનાં ત્રણ પાન રહેતાં. અને (૭) તે ૩ ખાળકોના પિતા હતા. (૭) સાહસિક અને પ્રવાસી સ`શાષક કેપ્ટન કૂકના જીવનમાં ૪ અને ૮ના મકોએ ભજવેલેા ભાગ નીચેની વિગત ઉપરથી તૈઈ શકાશે. પ્રસ ગ Te (૧) તેમણે તેમનું પ્રથમ કમિશન ૧૭૫૯ મેળવ્યુ હતુ. (૧+૭+૫+૯=૨૨=૪) (૨) તે વખતે તેમની ઉંમર ૩૧ વર્ષની હતી. (૩) તેમની પ્રથમ સફર એગસ્ટ (૮માં માસ)ની ૮ (૪) ૮મી તારીખે શરૂ થઈ. (૫) તે સમયે તેમની ઉમર ૪૦ વર્ષની હતી. (૬) તે સફરના અ'તિમ સ્થળ-મઝિલે પહોંચ્યા તા. ૧૩-૪-૧૭૬૯ ના રાજ (૭) તે વખતે ૧૩ તારીખ હતી. (૮) અને તે વખતે એપ્રિલ (૪થા માસ) હતા. (૯) તે ન્યૂઝીલેન્ડ અડીને એસ્ટ્રેલિયા ગયા તા. ૩૧-૪-૧૭૬૯ ના દિવસે મુખ્ય અક ૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ (૧૦) તે વખતે ૩૧મી તારીખ હતી. (૧૧) અને ૪ માસ હતા. (૧૨) તેમણે ૬-૫-૧૭૭૦ના રોજ એસ્ટ્રેલિયા છોડયું. (૧૩) તેમણે બ્રિટન માટે ન્યૂ સાઉથ વેલ્સ ઉપર હકદાવો કર્યો, તા. ૨૧-૮-૧૭૭૦ના રોજ (૧૪) તેઓ ઈલેન્ડ પાછા આવ્યા. તા. ૨૯-૮-૧૭૭૧ના રોજ (૧૫) તેમણે એપ્રિલ (કથા) માસની ૧૩મી તારીખે બીજી વખત ઓસ્ટ્રેલિયાની સફર શરૂ કરી. ૪ (૧૬) તે સમયે તેમની ઉંમર ૪૪ વર્ષની હતી. ૮ (૧૭) તેઓ તા. ૧૪-૨-૧૭૭૯ના રોજ મૃત્ય પામ્યા હતા. (૧૮) મૃત્યુ સમયે તેમની ઉંમર ૪૯ વર્ષની હતી. ૪ (૧૯) તેમનું મૃત્યુ સવારના ૮ વાગે થયું હતું. ૮ (૮) ગુજરાતના ભૂતપૂર્વ વડાપ્રધાન બળવંતરાય મહેતાના જીવનમાં ૧ના અંકે રહસ્યમય રીતે ભાગ ભજવ્યું હતું. (૧) તેઓ ૧૯મી ફેબ્રુઆરીએ જમ્યા. (૨) તેમણે ૧૯મી સપ્ટેમ્બરે વડાપ્રધાન તરીકે પ્રતિજ્ઞા લીધી. () ૧લ્મી સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૯) હિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ચર્ચિલના જીવનમાં ૩ના અંકે અગત્યનો ભાગ ભજવ્યો હતો. (૧) તેઓ ૩૦મી તારીખે જન્મ્યા હતા. (૨) તેમને ૩૦મા વર્ષે પહેલી સરકારી નોકરી મળી હતી. (૩) તેઓ ૩જી સપ્ટેમ્બરે બ્રિટિશ યુદ્ધ કેબિનેટમાં દાખલ થયા હતા. (૪) તા. ૧૩-૧૨-૧૯૭૧ (૩૨૧=૩)ના દિવસે તેમણે ન્યૂયોર્કની મુલાકાત લીધી હતી. તે વખતે મોટર અકરમાતમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. (૫) ઉપરના અકસમાત વખતે તેમની ઉંમર ૫૭ (૫૭ = ૧૨ = ૩) વર્ષની હતી. (૬) ૩૦મી જૂને તેમને લંડનની આઝાદી (freedom of London)નું માન મળ્યું હતું. હવે આપણે કેટલીક એતિહાસિક ઘટનાઓ જોઈશું. કેટલીકવાર એક જ પ્રકારને ઘટનાક્રમ અમુક વર્ષોના - અંતરે પુનરાવર્તન પામે છે. આ બાબત નીચેની હકીકતો પરથી સ્પષ્ટ થશે. (૧) આ ઘટનાક્રમ પ્રાન્સના ઈતિહાસનો છે. (૨) ડફ ધી બેરી ચાહ દશમાને પુત્ર હતે તેણે એક બીજા દેશની રાજકુમારી સાથે લગ્ન કર્યું હતું. તેની ૧૮૨૦ના ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખે કલ થઈ હતી. (માજ ફેબ્રુઆરીના મહીનામાં લુઈ ફિલિપનું પતન થયું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ હતુ..) ટચૂક શ્રી એરીએ એવુ* ઇચ્છયું હતુ` કે તે સિ’હાસન ત્યજી ? અને તેના ૧૦ વર્ષના પૌત્રને રાજા બનાવે, પણ આ નિણુય તેણે એટલા માટા કર્યો કે તે તેમાં સફળ ન અન્યા. ઈ. સ. ૧૮૩૦માં àાહિયાળ ક્રાન્તિ થઈ અને તે ૩ દિવસ સુધી ચાલુ રહી. ડચૂકના પિતા ૧૦મા ચા ૭૪મા વર્ષે પદભ્રષ્ટ થયા, ઇંગ્લેન્ડ નાસી ગયા અને ત્યાંજ . દેશનિકાલની સ્થિતિમાં માર્યા ગયા. • (ઘ) ડયૂક ધી એરલિયન્સ, લૂઈ ફિલિપના પુત્ર હતા. તે પણ એક વિદેશી રાજકુંવરી સાથે પરણ્યા હતા અને ઈ. સ ૧૯૫૨ના ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખે એક દુર્ઘટનામાં માર્યા ગયા હતા, આ જ ફેબ્રુઆરી માસમાં લૂઈ ફિલિપનું પતન થયું હતું. યૂક ઓફ એરલિયન્સની ઇચ્છા રાજગાદી છેડીને અેમના પૌત્રને સાંપવાની હતી, પણ તેએ તેમના આ નિણ્યમાં માડા પડવાને લીધે સફળ ન થઈ શકયા. ઈ. સ. ૧૮૪૮માં લેાહિયાળ ક્રાંતિ થઈ અને તે ૩ દિવસ ચાલુ રહી હતી. તેમના પિતા લૂઈ ફિલિપ ૭૪ વર્ષની ઉમરે પદભ્રષ્ટ થયા, ઇંગ્લેન્ડ નાસી ગયા અને ત્યાંજ દેર્માંનકાલની સ્થિતિમાં માર્યાં ગયા. ઉપરના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ૩૨ વર્ષના ગાળે એક જ પ્રકારની એ ઘટનાએ બને છે. (૨) યહુદીએના શરૂઆતના આધાર રૂપે છની સખ્યા માનવામાં આવી છે. તેમના ધાર્મિક ઇતિહાસ્રમાં ૭, હ×૭=૪૯ અને ૭૪૭૦=૪૯૦ ના અકાએ લજન્મ્યા છે. મબિદ્યાનમાં તે ૯૦ વર્ષ મહત્ત્વને ભાગ સુધી પત્ર Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રહ્યા. આ બનાવના આધારે યહુદીઓ વિષે કેટલીક આગાહીઓ કરવામાં આવી હતી. ડેનિયલે ભવિષ્યના કર્યું હતું કે જેરૂસેલમને નાશ થશે અને તેમને ફરીથી ત્યાં (જેરૂસેલમમાં) સ્થાપિત થવા માટે ૭x૭૦=૯૦ વર્ષ લાગશે. હિબ્ર જાતના જમસમયથી કનાન દેશ માં પ્રવેશ કરતાં તેમને ખરેખર ૪૯૦ વર્ષ લાગ્યાં હતા. જેથઆએ “કનાન દેશ” ઉપર વિજય મેળવ્યા બાદ ૪૯૦ વર્ષે “સેલની સત્તા નીચે પ્રથમ યહૂદી રાજ્યની સ્થાપના થઈ. “સૈલ” તેમને પ્રથમ બાદશાહ હતા. આ બનાવ પછી ૪૯૦ વર્ષદ ને બુધને જારે જેરુસેલમ જીતી લીધું. અને ત્યાર બાદ ૪૯૦ વર્ષે રામને જેરુસેલમનો નાશ કર્યો, “જ૯૦ વર્ષના કાળચક” પર આધારિત આ ઘટના કયારે બનશે તેની આગાહી ઘણું વર્ષો પહેલાં થઈ ચૂકી હતી. ઈ. સ. ૭૦ માં ટિટસે તેમના મંદિરનો નાશ કર્યો. ૭૦ વર્ષ પછી રામનો સાથે તેમને બીજી વખત યુદ્ધ કરવું પડયું, અને યહુદી જાતિ છિન ભિન્ન થઈ ગઈ - ૭૦૪૭=૪૯૦ વર્ષ સુધી આ લોકો ઠામ ઠેકાણા વિનાના ૨ખડતા થઈ ગયા. બીજુ ૪૯૦ વર્ષનું કાળચક” પણ તેમને માટે પ્રતિકૂળ રહ્યું અને તેમની ઉપર અનેક સ્થળોએ અત્યાચાર થયા. ૯૮૦ વર્ષ (૪૦+૪૯૦) પસાર થયા પછી મુસિલમ સત્તા અને શક્તિ નબળી પડી અને મધ્ય એશિયામાં તેમનું પ્રભુત્વ વધવા લાગ્યું. આ બનાવ પછી ૪૯૦ વર્ષે અમેરિકાની શોધ ઈ. સ. ૧૪૯૨માં થઈ અને ૧૪૨ પછીના ૪૯૦ વર્ષના કાળચક્રના અંતિમ વર્ષ સુધીમાં એટલે કે ઈ. સ. ૧૯૮૦ સુધીમાં યહૂદીઓ ફરીથી પિતાનું રાજ્ય સ્થાપી શકશે એવી આગાહી કરાશે , કરી હતી. અને આગાહી સાચી પડી છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ (૩) ત્રીસે બનાવ ગ્રેટ બ્રિટનના ઇતિહાસના છે. ઈ. સ. ૧૬૮૮ના ડિસેમ્બર માસની ૧૧મી તારીખે ઈંગ્લેન્ડના રાજા બીજા ગેમ્સ ગાઢી છેાડી નાસી ગયા હતા. અને ખરાબ ૨૪૮ વર્ષ પછી ( ૧૬૮૮+૨૪૮=૧૯૩૬ ) ઈ. સ. ૧૯૩૬ના ડિસેમ્બરની ૧૧મી તારીખે આઠમાં એડવર્ડને પણુ ગાદીનેા ત્યાગ કરવા પડયા હતા. (૪) હિટલર અને નેપેાલિયન વચ્ચે સમાનતા. (૧) અને યુરાપ ખંડના સરમુખત્યારા અને માધાતા હતા. (૨) સન ૧૭૮૯માં ફ્રાન્સની ઢાહિયાળ ક્રાન્તિ થઈ અને નેપેાલિયન ગાદીએ આવ્યા, બરાબ૨ ૧૨૯ વર્ષ પછી (૧૭૮૯+૧૨૯=૧૯૧૮) ૧૯૧૮માં જમનીમાં ક્રાન્તિ થઈ અને તેના પરિણામે હિટલર અસ્તિત્વમાં આવ્યા. (૩) ઈ. સ. ૧૮૦૪માં નેપોલિયન ફ્રાન્સનેા રાજા બન્યા અને ખરાખર ૧૨૯ વર્ષ પછી (૧૮૦૪+૧૨૯×૧૯૩૩) ૧૯૩૩ માં હિટલર જમનીમાં નેતા અન્યા. (૪) ઈ. સ. ૧૮૧૨ માં નેપેાલિયને રશિયા સાથે યુધ્ધ શરૂ કર્યું. અને ત્યારેથી જ તેની પડતીની શરૂઆત થઈ. અને ખરાખર ૧૨૯ વર્ષ બાદ (૧૮૧૨+૧૨=૧૯૪૧) ૧૯૪૧ માં હિટલરે પણ રશિયા ઉપર ચઢાઈ કરી અને તેનાં પઢતીની પણ ત્યારથી જ શરૂઆત થઈ. સૂર્યોદય પછી ૧૨ કલાક દિવસ, પછી સૂર્યાસ્ત પછી, ረ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કલાક રાત્રિ, પછી સૂર્યોદય અને ફરીથી દિવસ અને શત્રિ એમ “કાળચક્રની ઘટના ચાલ્યા જ કરે છે. તે જ પ્રકારે વ્યક્તિ, દેશ અને જાતિના અભયુદય, ઉન્નતિ અને પડતી માટે કોઈ કોઈ વખત આપણે “કાળ દ ચક્ર” શોધી શકીએ છીએ અને તેની મદદથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓની આગાહી પણ કરી શકીએ છીએ.' અંકશાસ્ત્રના આ પુસ્તકની મદદથી દરેક માણસ વત્તાઓછા અંશે પિતાના ભવિષ્ય વિષે જાણી શકે છે. આપણે ઉપર આપેલી હકીકતે ઉપરથી એમ કહી શકીશું કે કોઈ પણ દેશ કે વ્યક્તિના જીવનમાં અમુક એક ખાસ અંક (સંખ્યા કે નંબર) અગત્યનો ભાગ ભજવે છે. અને તેને આપણે સંજોગ”, “ગાનુજોગ” કે “કાગનું બેસવું અને તાડનું પડવું” કહીને અવગણું શકીશું નહીં, અને આ બાબતમાં સૌથી વધુ ચમત્કારીક લાગે તેવી ફ્રાન્સના બે રાજાઓ સેંટ લૂઈ અને ૧૬મા લૂઈની નીચે આપેલી હકીકત જોઈએ. મા બ ને રાજાઓના જીવનના યાદગાર બનાવે વચ્ચે ઘણું જ સામ્ય છે અને સમાન બનાવે કે ઘટનાઓ વચ્ચે ૫૩૯ વર્ષનું એકધારું અંતર છે. (૧) સેંટ લૂઈનો જન્મ (૨૩મી એપ્રિલ ૨+૩=૫) સન ૧૨૧૫ માં + ૫૩૯ ૧૬માં લૂઈનો જન્મ (૨૩ ઓગસ્ટ –– ૨+૩=) સન ૧૭૫૪ માં (૨) સેંટ લઈની બહેન “ઈસાબેલાનો જન્મ સન ૧૨૨૫ માં + ૫૩૯ ૧૬મા લુઈની બહેન “ઈસાબેલાને , સન ૧૭૬૪ માં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૩) સે’ટ લૂઈના પિતાનું મૃત્યુ સન ૧૧૨૬ માં + ૫૩૯ ૧૬મા લૂઈના પિતા હાનિ”નું મૃત્યુ સન ૧૭૬૫ માં (૪) સેંટ લૂઈના રાજ્યના આરંભ કાળ સન ૧૨૨૬ માં + ૫૩૯ ૧૬મા લૂઈના રાજ્યના આરભ કાળ સન ૧૭૬૫ માં (૫) સે’ટ લૂઈનું' લગ્ન ૧૬માં લૂઈનું લગ્ન (૬) સે’ટ લૂઈ ગાદીએ બેસે છે. ૧૬મા લૂઈ ગાદીએ બેસે છે (૭) વિજેતાં સે’ટ લૂઈ અને ઇંગ્લેન્ડના રાજા હુનરી ત્રીજા વચ્ચે યુદ્ધ થયુ અને પછી સધિ થઈ વિજેતા ૧૬મા લઈ અને ઇગ્લેન્ડના રાજા જ્યેાજ ૩જા વચ્ચે યુદ્ધ થયુ અને પછી સધિ થઈ સન ૧૨૩૧ માં + ૫૩૯ સન ૧૯૭૦ માં સન ૧૨૩૫ માં + ૫૩૯ સન ૧૭૭૪ માં સન ૧૨૪૩ માં + ૫૩૯ સન ૧૭૮૨ માં (૮) પૂત્રના એક દેશના રાજકુમાર ખ્રિસ્તિ બનવાને માટે સેટ લઈ પાસે આવ્યા સન ૧૨૪૯ માં Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂર્વના એક દેશના રાજકુમારે ખ્રિસ્તિ અનવાને માટે પેાતાના એક રાજદૂતને ૧૬મા લૂઈ પાસે માયા “એમ” ધમ વાળાઓએ યામિ ક્રાન્તિ કરી + ૫૩૯ તેના (૯) સેંટ લૂઈની હાર થાય છે, સાથીદારા તેને ત્યજી દે છે અને તે કેદ પકડાય છે સન ૧૨૫૦ માં ૧૬મા લૂઇને તેના લશ્કરે ત્યજી દીધા + ૫૩૯ તે રાતે નાસી ગયેા પણ કેદ પકડાયા સન ૧૭૮૯ માં (૧૧) સે’ટ લૂઈની માતા (ાજમાતા)નું અવસાન HAB (૧૦) નવીન ધમવાળા લેાકાએ ક્રાંતિ કરી સન ૧૨૫૦ માં + ૧૩૯ ફ્રાન્સમાં સફેદ દીલીનેા અંત (૧૨) સે’ટ લૂઇએ જૈકાખિયન” સપ્રદાય સ્વીકારીને શાંતિ અને રાહતની ઈચ્છા કરી સન ૧૭૮૮ માં સન ૧૭૮૯ માં સન ૧૨૫૩ માં + ૫૩૯ સન ૧૭#૨ માં સન ૧૨૫૪ માં + ૫૩૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. “જેકોબિયન સંપ્રદાયના લોકો દ્વારા ૧૨મા લઈને અંત સન ૧૭૯૩ માં ઉપર જે બનાવ આપ્યા છે તે તો બંને રાજાઓની મુખ્ય ઘટનાઓ વિશેના છે પણ તે ઉપરાંત પણ બીજા અસંખ્ય સરખો બનાવ બનેના જીવનમાં બની ગયા છે જેમની વચ્ચે પ૩૯ વર્ષના ગાળાનું અંતર હતું. તેથી જે આપણે એમ કહીએ કે સેંટ લૂઈ ૧૭૫૪માં પુનર્જન્મ. પામ્યો તેમાં કશું જ ખોટું નથી. અને ૧૨મો લઈ ઈ. સ. ૨૨૯૩માં (૧૭૫૪+૫૩૨૨૯૩) પુનર્જન્મ પામે તો નવાઈ પણ નહીં, ઉપરોક્ત બનાવે જાણ્યા પછી ભાગ્યે જ કોઈને અંકશાસ્ત્રની સત્યતા વિષે શંકા રહેશે.. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫મુ અંક ૧, ૨, ૪ અનેક વિષે વિશેષ અક ૧ અને અંક ૪ અંક ૧ ના ગ્રહ સૂર્ય છે, જ્યારે અંક ૪ના પ્રતીક ગ્રહ યુરેનશ છે. અંક ૪, અંક ૧ ના ત્રણ અંક (Negative number) અને નારી જાતિના ગુણ્ણ ધરાવતા અંક ગણાય છે. ગૂઢ વિદ્યાઓમાં અને અંકશાસ્ત્રમાં ૧ અને ૪ અકાનાં માંડાલના સહાનુભૂતિવાળાં, સવાદી અને એકબીજાનાં પૂરક ગણાય છે. તેથી ૧-૪ અથવા ૪-૧ એમ લખવામાં આવે છે. પણ અંક ૪ દૈવાધીન” ભાગ્યાધીન કહેવાય છે. એટલે આ અવાળા લાકાનુ જીવન પ્રારબ્ધને આધીન હાય છે અને તેમને તેમના જીવન દરમ્યાન દૈત્ર કે ભાગ્યના હાથે ઘણું જ સહન કરવું પડે છે. કીરા તા અ’ક ‘૪’ અને અ’ક ૮’ વાળા લાકાને Children of Fate" ભાગ્યનાં સતાના” કરે કેટલાક લોકોના જીવનમાં અંક ૪. અંક ૮ સાથે રહસ્યસય રીતે સ'કળાયેલેા જોવા મળે છે. પણ આ મામત વિષે વિગતવાર હવે પછીના પ્રકરણ ૧૬ મામાં વિચારીશું. અક ૧ વાળા લાકા અંક ૪વાળા લેાકા સાથે મારા સમ ધા કે ભાગીદારી રાખી શકે છે, પણ તેમણે અંક ૪ વાળા લાકાના વિચિત્ર અને વિલક્ષણ સ્વભાવથી પરિચિત થવાની જરૂર છે. તે માટે તેમણે પ્રકરણ ૬ માં આપેલા અંક બ્રુક લોઢાના સ્વભાવ ફરીથી વાંચી જવે. અંક ૧ વાળા લાકાએ અંક ૪ વાળા લેાકાને દબાવવા કે અંકુશમાં રાખવા સહેજ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પણ પ્રયત્ન ન કરે, તેમના વિલક્ષણ અને નિરાળ સ્વભાવ બદલવા પણ પ્રયત્ન ન કરવા, તેમને તેમના વિશિષ્ટ દાષ્ટ બિન્દુથી વિચારતા કે અટકાવવા ન જોઈએ; એટલે કે ટૂંકમાં કહીએ તો અંક ૧ વાળા લોકોએ અંક ૪ વાળા લોકોને તેમને યોગ્ય લાગે તે રીતે કે પદ્ધતિએ જીવન જીવવા દેવું જોઈએ. જે અંક ૧ વાળા લોકો ઉપરોક્ત રીતે અંક ૪ વાળા સાથે વર્તશે તે બંને અંકવાળા લોકો વચ્ચેના સંબંધો સંવાદી બનશે અને તેમને મૈત્રી, ભાગીદારી, લગ્ન જીવન વગેરેમાં સારી એવી સફળતા મળશે. તેથી ૧ જન્માંક વાળા લોકો ૧ અને ૪ અંકવાળા લોકો સાથે સારા સંબંધે, ભાગીદારી કે લગ્ન સંબંધ રાખી શકે છે. જન્માંક ૧ તથા “વાળા લોકોએ તેમના શુભ અને અગત્યનાં કાર્યો ૧ અંકી અને ૪ અંકી તારીખેએ એટલે કે ૧લી, ૪ થી, ૧૦મી, ૧૩ મી, ૧૯મી ૨૨ મી, ૨૮ મી કે ૩૧ મી તારીબોએ કરવા જોઈએ. કેટલીક વખત અંક ૧ વાળા લોકોના જીવનમાં અને અંક આપ આપ દેખા દે છે. એટલે કે ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) તારી ખોએ તેમના જીવનમાં અગત્યના (સાર અથવા નરસા) બનાવો બને છે. અને કેટલીક વખત આ તારીખેએ તેમને શોક, દિલગીરી, અકસ્માત અને મૃત્યુના સમાચાર મળે છે. અંક “1” લેકો જાણે અજાણે પણ જ” અંકી નબંરે મકાન કે શેરીઓમાં રહેવા જાય છે. આ મકાન વગેરે પણ તેમની કારકીદીના બનાવે સાથે સંકળાયેલાં હોય છે. પણ આ “જ”નો અંક તેમના જીવનમાં ભૌતિક લાભ કે સુખસમૃદ્ધિ સાથે સંબંધિઘ માલુમ પડતું નથી. તેથી ૧ અંકવાળા લોકોએ ૪ અંકી તારીખે, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ મકાને, શેરી, લત્તાઓ અને ટેલિફેનો તથા જન્માંક * ૪ વાળી વ્યક્તિઓને કમનશીબ અને અનિવાર્ય કે પૂર્વ'નિશ્ચિત દૈવના પ્રતીક તરીકે માનવી જોઈએ. જે અંક ૧ તથા “શ્વાળા લોકોના જીવનમાં અંક “જ” દુઃખદ બનાવે અને મુશ્કેલીઓ સાથે સંકળાએલો માલુમ પડે તે તેમણે અંકે “ને કમનસીબ કે અપશુકનિયાળ માની લેવો જોઈએ. “ “ અંકી તારીખેએ શુભ અને અગત્યનાં કાર્યો ન કરવાં, અંકી મકાનો, શેરીઓ વગેરેમાં ન રહેવું, “જ” અંકી ટેલિનેને ઉપયોગ ન કરે તથા જમાંક “ક” વાળી વ્યક્તિઓ સાથે સંબંધ ન રાખવા અંક “ક” અને અંક “૮” પરસ્પર સંબંધિત હોય છે. તેથી અંક ૧, ૪ અને ૮ વાળા લોકોના જીવનમાં જે અંક ૮ અશુભ માલુમ પડે તો તેમણે અંકી ૮ થી દૂર રહેવું જોઈએ. જે મકાને, શેરીઓ અને ટેલિફોનના નંબરોને સરવાળે કરવાથી અંતિમ મૂળ અંક “જ” કે “૮” આવે તો તે “જ” અંકી કે “૮” અંકી કહેવાય છે. નીચે ડાંક ઉદારણે આવ્યાં છે. ૫૮૪૫+ ૮=૧૩=૪ ૧૦૫૭=૧૦+૫+૭=૧૩=૧૩=૪ ૭૧૯=૭+૧+૯=૧૭=૧૭૮ - ૧૯૨૫=૧+૯:૨+૫=૧૭=૧૭=૮ જે અંક ૧”, “ક” અને “૮” વાળા લેકે માટે અંક “” તથા અંક “૮” અશુભ માલુમ પડતા હોય તો તેમણે “જ”_અંકી તથા ૮-અંકી મકાનો તથા શેરીઓમાં ન રહેવું તથા તેવા નંબરોવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરવા, * ૫૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ રા અંક ૧, ૨ અને ૭ અંક ૨ના પ્રતીક ગ્રહ ચદ્ર અને એક છના પ્રતીક ગ્રહ નેપ્ચ્યુન છે. અંક ૨, અંક ૧ અને અંક છના ઋણુ અંક (Negative number) તથા તેમના નારી જાતિના ગુણે! ધરાવે છે. તેથી અંક ૭, એક ના મન અક (Positive number) છે, તેથી ૨-૭ એમ લખવામાં આવે છે. અંક ૧ માટે ૨-૭ અંકા સ ́વાદી છે, એટલે જન્માંક ૧ વાળા લોકો માટે ૨ અ ંકી (૨, ૧૧, ૨૦. ૨૯, ૩૮, ૪૭ વગેરે) ૭મંકી (૭, ૧૬, ૨૫, ૩૪ ૪૩ વગેરે) તારીખેા અને નખરા અશુભ કે કમનસીખ તા નથી જ પણ થાડા પ્રમાણમાં શુભ છે. ૨-૭ કા ફેરફાર, પરિવત'ને અને અશ્મિર તથા પલટાતા સ'જેગે સાથે સ'કળાયેલા છે. તેથી જન્માંક ૧૪ વાળા ઢાકા ભાગ્યે જ ૨-૭ અકી નખરાવાળા મકાનામાં સ્થિર થઈને કે ઠરીને રહી શકે છે તથા ૨–૭ અંકી તારીખેાએ ચાસ કે સ્થિર નિણુ ચા મી શકે છે કે વસ્તુઓને કે ઘટનાઓને થાળે પાડી શકે છે. સામાન્ય નિયમ એવા છે કે દરેક જન્મમાંકવાળા લેાકાએ તેમના જ અર્ક સાથે વધારેમાં વધારે સમયા સ્થાપિત કરવા જોઇએ, એટલે કે મિત્રતા, ભાગીદારી અને લગ્ન જીવનના સાથી માટે દરેકે પેાતાના જન્માંકવાળી વ્યક્તિએ જ પસઢ કરવી જોઇએ. દાખલા તરીકે જન્માંક (૧) વાળા વાકાએ જન્માંક ૧ વાળા લાકા સાથે સમયે રાખવાથી હુંમેશાં કાયદા જ થાય છે અને ૧’ અ'કી તારીખેાએ તેમણે તેમનાં અગત્યનાં અને શુભ કાર્યો Page #128 -------------------------------------------------------------------------- ________________ કરવાં જોઈએ. જન્માંક “ર” અને ૩ વાળા લોકોએ ૨ અને ૩ એકે સંવાદી તથા શુભ માનવા. તેવી જ રીતે બાકીના જન્માંકોવાળા (જ' અને ૮ સિવાયના) લોકો માટે પણ સમજવું. કેઈપણ જન્માંકવાળા અને ખાસ કરીને ૪ અને ૮ જન્માંકવાળા લોકોને અંક ૪ અને અંક ૮ની અસર અશુભ એટલે કે ભૌતિક લાભ અને સુખસમૃદ્ધિ માટે પ્રતિકૂળ માલુમ પડતી હોય તો તેમણે અંક ૪ તથા ૮ના આંદોલનની અસરને વધારવી નહી કે પ્રબળ બનાવવી નહીં. પણ તેને બદલે તેમણે ૧, ૩, ૫ અને ૬ જેવા શક્તિશાળી અને ધન (Positive ) અંકાના મદોલનની અસર વધારવા પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકરણના અંતમાં જોઈશું કે ૧, ૨, ૪ અને ૭ના અંકે એકબીજા સાથે વત્તા ઓછા પ્રમાણમાં સંવાદી કે સુમેળમાં હોય છે, તેથી જન્માંક ૧, ૨, ૪ અને ૭વાળા લોકો ૧, ૨, ૪ અને ૭ના અંકને સંવાદી કે શુભ માને તો વાંધો નહીં, પણ જે તેમના જીવનમાં અંક ૪ તથા અંક ૮ની ખરાબ અસર જણાય તો તેમણે તે અંકોથી દૂર રહેવું તથા અન્ય શુભ તથા સંવાદી અંકોની અસરને વધારવા કોશિષ કરવી. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬મું અંક ૪ અને અંક ૮ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે અંક ૪ અને અંક ૮ અશુભ કે અપશુકનિયાળ મનાય છે. તથા આ જન્માંકવાળા લોકોને દૈવના હાથે ઘણું સહન કરવું પડે છે. અંક “જને પ્રતીક ગ્રહ યુરેનસ છે, જ્યારે અંક “૮”ને પ્રતીક ગ્રહ શનિ છે. શનિ ભાગ્યને ગ્રહ મનાય છે. તેને ચારિત્રનું નિયામકચક્ર (Balance wheel of character) પણ કહે છે. એલન લીઓના મત પ્રમાણે તે “ કસોટી કરનાર ” “Tester ” અને “લલચાવનાર” “Tempter" ગ્રહ છે. કીરો બંને જન્માંકવાળા લોકોને “ભાગ્યનાં સંતાનો ” કહે છે, કારણ કે તેમના જીવનમાં ઘણી વાર દુઃખ, શેક, ચિંતા તથા નિરાશાજનક બનાવે આવ્યા કરે અંક ૪ અને અંક ૮ પરસ્પર આકર્ષાય છે. જન્માંક ૪ વાળા લોકોના જીવનમાં અંક ૮ અને જન્માંક ૮ વાળા લોકોના જીવનમાં અંક ૪ વારંવાર અગત્યના પ્રસંગે કે આના માટે દેખા દે છે. જન્માંક ૪ વાળા લોકો વિચક્ષણ, વિચિત્ર, ક્રાંતિકારી તથા બંડખોર હોય છે. આ લેકોના સ્વભાવ વગેરે માટે વિશેષ માહિતી તેમને પ્રકરણ છઠ્ઠામાંથી મળી રહેશે પણ અંક ૮ વિષે આપણે વધુ વિચાર કરીશું. ઘણા જના સમયથી આ અંક પૂર્વનિશ્ચિત અને અનિવાર્ય ભાગ્યને દ્યોતક મનાય છે. એક દષ્ટિએ તે કાતિ, વિપ્લવ, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઊથલપાથલ, અરાજકતા, સ્વછ’તા, તરગીપણા તથા અધા જ પ્રકારની વિચિત્રતાઓના દ્યોતક છે. બીજી દૃષ્ટિએ તે તત્વજ્ઞાન, ધર્મ, ભક્તિ, સેવા, જ્ઞાન, ગૂઢ વિદ્યાઓના અભ્યાસ, ઉત્સાહ, એકાગ્રતા અને જૈવવાદ સૂચવે છે. આ અંકની અસરવાળા લેાકેાને તે બીજા લેાકેાથી તદ્ન ભિન્ન હાય તેમ લાગ્યા કરે છે. લેાકેા તેમને ખાટી રીતે સમજે છે એટલે કે લેાકામાં તેમના વિષે ગેરસમજ ઊભી થાય છે. તેમના અંતરમાં તેમને એકલવાયાપણું લાગ્યા કરે છે. તેમના જીવનકાળ દરમ્યાન તા તેમને તેમનાં સારાં કાર્ગોના મદલા મળતા નથી. પણ તેમના મૃત્યુ બાદ તેમને તેમનાં સત્કાર્યોં માટે માન અને કીતિ મળે છે. આ અ’કની એ કક્ષાએ હોય છે. નીચલી કક્ષાવાળા ઢાકા સામાન્ય રીતે દુનિયાદારી ( કે માનવીય ) ન્યાય સાથે સઘર્ષમાં ઊતરે છે અને તેમના જીવનના કોઈક પ્રકારે કરુણ અંત આવે છે. જ્યારે ઉચ્ચ કક્ષાવાળા લેાકેા તેમના ન સમજો. ચેલા કે ખેાટી રીતે સમાયેલા ધ્યેયને પાર પાડવામાં તેમનું સારુંચે જીવન વ્યતીત કરે છે અને મરણુ બાદ તેમના આત્માની કરુણતાને પ્રભુના દરબારમાં પ્રગટ કરે છે. આ બન્ને પ્રકારના લેાકાને નીચેની રીતે જુદા પાડી શકાય છે. જે તેમના જીવનમાં મુખ્ય અને અગત્યના અનાવા જ'ના કે ૮ના અંકની અસર નીચે બનતા હોય તા તેઓ નીચલી કક્ષામાં આવે છે. પણ જો તેમનાં અગત્યના મનાવા અને ઘટનાએ અક ૪' અને અેક ૮ ઉપરાંત આ ૧, ૩, ૫ અને ૬ જેવા પ્રબળ અ'કાની અસર નીચે મનતા હાય તા તેઓ ઉચ્ચ કક્ષામાં આવે છે. આ બીજા પ્રકારના લોકો અનેક જન્મા દરમિયાન સાટી અને લાલચેામાંથી પસાર થયા પછી આ જન્મમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ તેઓ ઊંચી કક્ષાએ જમ્યા હોય છે અને તેમને પ્રભુના દરબારમાં ન્યાય મળી રહે છે. આ અંકનું પ્રતીક જેના જમશ્રા હાથમાં આકારા તરફ ધરેલી તલવાર અને ડાબા હાથમાં ત્રાજવું-તુલા છે.' તેવી ન્યાયની મૂર્તિ છે. ગ્રીક લોકો પણ આ અંકને ન્યાયના અંક તરીકે માનતા હતા. કઈ ગૂઢ નિયમના આધારે અંક ૪' અને અંક ૮ વાળા લોકો એકબીજા તરફ આકર્ષક છે. અંક “જ” વાળા, અંક ૯૮વાળા લોકો સાથે મિત્રી, ભાગીદારી કે લગ્ન સંબંધથી જોડાય છે અને તેવી જ રીતે અંક ૮ વાળા લેકે પણ અંક ૪ વાળા લોકો સાથે ઉપરોક્ત સંબંધથી જોડાય છે. કેટલીક વખતે જાણે અજાણે પણ અંક “જવાળા અંક “૮” વાળા મકાનમાં રહે છે. અને અંક “૮” વાળા લકે “” અંકી મકાનો, શેરીઓ, વગેરેમાં રહે છે તથા જ અંકી નંબરવાળા ટેલિફેને ઉપયોગ કરે છે. પણ ભૌતિક સફળતા કે દુન્યવી સુખસમૃદ્ધિની દૃષ્ટિએ જોતા આ લોકો વચ્ચેનું જોડાણ ભાગ્યશાળી સાબિત થતું નથી. આ લોકો ચારિત્ર, સેવાભાવ અને આત્મસમર્પણની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારના હોય છે. માંદગી, વિદને, અડચણ, મુશ્કેવીઓ અને આફત દરમિયાન આ લેકે એક બીજા પ્રત્યે ઉચ્ચ પ્રકારને ભક્તિભાવ, સેવા ભાવ, ત્યાગ અને વફાદારી બતાવે છે. માનવ ઇતિહાસમાં, આત્મસમર્પણ અને બલિદાનના કેટલાંક મહાન ઉદાહરણે “જ” અંકી અને ‘૮ : અંકી વ્યક્તિઓના લગ્ન અને જેડાણથી બનવા પામ્યા છે. ઓવા લેકો દુન્યવી સુખસમૃદ્ધિની પરવા કર્યા વિના જ Page #132 -------------------------------------------------------------------------- ________________ અંક ૪' અને અંક ૯૮ની અસરને પસંદ કરે છે. આવા લોકો દુનિયારી લોકોની સમજમાં ન આવે તે આત્મસમર્પણ અને ત્યાગને નિરાળે જીવનપંથ સ્વીકારે છે અને તેમાં તેમને સફળતા અને સિદ્ધિ પણ મળે છે. અને તેથી આવા પ્રકારના લોકોએ તેમના અગત્યનાં કાર્યો ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) તથા “૮” અંકી (૮, ૧૭ ૨૬) તારીખેએ કરવા જોઈએ કારણ કે તેમને દુન્યવી સુખસમૃહિની પરવા તથા તેમના નથી. તેમ કરવાથી તેમનું જીવન વધીન કે નસીબાધીન બનશે અને તેમણે દૈવના હાથે . સનન પણ કરવું પડશે. આ લોકોને તેમના જીવનકાળ દર , મ્યાન તેમના શુષ કાર્યોને ભાગ્યે જ બદલો મળે છે. જે તેમને ઉચ્ચ સ્થાન મળે છે તો તેઓ તે સ્થાનને ચિંતા : જનક (કાંટાળા તાજવાળું) અને જવાબદારી ભરેલું સમજે. છે. જો તેઓ પૈસાદાર બને છે તે ધન તેમને ભાગ્યે જ સુખી બનાવી શકે છે અને પ્રેમને માટે તો તેમણે કિંમત ચુકવવી પડે છે જ. આમ આ લેકે દુન્યવી રીતે સુખી ! માની ન શકાય. અંક ૮ની નીચલી કક્ષાના લોકોના જીવનમાં “” અને “૮ના અને તેમનાં નસીબમાં મોટે ભાગે કરુણતા જ હોય છે. મોટા ભાગનાં અંકશાસ્ત્રનાં પુસ્તકોમાં ઘણે જ ગવાયેલો અને નામીચા થયેલે ક્રિપન ( Crippen ) ને દાખલો આપવામાં આવે છે. તેને તેની પત્નીના ખૂન કરવા બદલ ફાંસીની સજા કરવામાં આવી હતી. તેના જીવનના મુખ્ય બનાવમાં અંક ૪' અને અંક “૮” નું કેવું આધિપત્ય હતું તે નીચે આપેલી હકીકત ઉપરથી હોઈ શકાશે. Page #133 -------------------------------------------------------------------------- ________________ મૂળ અંક ૧. જન્મ તારીખ ૨૬મી હતી. તેથી જન્માંક ૮.. : ૮ ૨. જન્મ વર્ષ ૧૮૬૨ અને તેથી જન્મ વર્ષ૮. - ૮ , પૂર્ણ જન્મ તારીખ ૨૬-૧-૧૮૨૨. તેથી * જીવનપંથ ૮ ૪. તેણે તેની પત્ની સાથે એવું ખાણું ૩૧મી સે જાન્યુઆરીએ લીધું. ૫. ૮મી જુલાઈએ તેણે ફોજદાને નિવેદન કર્યું ૯ ૬. ગુનામાંથી છટકવા કે બચવા માટે તેણે રોબિન (ROBINSON) નું ગુપ્ત નામ ધારણ કર્યું. આ નામને ૮ અક્ષરો હતા. છે. ૧૩મી જુલાઈના દિવસે તેની પત્નીના શબના અવશેષે મળ્યા હતા. મોઝ (Montrose) નામની સ્ટીમરમાં તેણે ચુરાય છોડયું અને મેગાન્ટિક (Megantic) નામની સ્ટીમરમાં તેને યુરોપ પાછો લાવવામાં આવ્યો હતો. આ બંને સ્ટીમરોના નામ ૮ અક્ષરોવાળાં હતાં. ૯તે યુરોાય છોડીને મેન્ટેઝ સ્ટીમરમાં બેસીને જ તે હતો ત્યારે તેને તારીખ ૨૨મી જુલાઈના રોજ ઓળખી કાઢવામાં આવ્યા. ૧૦. ૩૧મી જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. - 21 . " Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ૨૨મી ઓકટોબરે તેને કેસ-મુકદમો પૂરો યા હતે. ૧૨. તેને ૮મી નવેમ્બરે ફાંસીની સજા કરવાની હતી, પણ અપીલ કરવાથી આ સજા મુલતવી ' રાખવામાં આવી હતી. ૧૩. તેને ફાંસી દેવાઈ ત્યારે તેની ઉંમર ૪૮ વર્ષની હતી. આ પ્રાણઘાતક વર્ષે તેના જીવનના ચાવી રૂ૫ અંક ૪ અને ૮ દે બીજાની સાથે હતા. ઉપરોક્ત હકીકતો આપણને આશ્ચર્યજનક લાગ્યા વિના રહેશે નહીં, છતાંય તે સત્ય છે. આ હકીકતાથી સ્પષ્ટ થાય છે કે જેમના જીવનમાં “૮” અને “૮ના અંકો ચાવી રૂપ અંકે (Key numbers) બન્યા હોય છે, તેઓ ભયંકર રીતે ભાગ્યના ક્રૂર પંજામાં સપડાયેલા હોય છે તથા તેમનું જીવન ઘણું જ દુઃખમય તથા કરુણજનક હોય છે. પણ જેમ્સ લીને મત કીરો અને મેન્ટાઝના મતથી થોડો જુદો છે. તેમના મત પ્રમાણે અંક ૮ ને ભાગ્યહીન કે કમનસીબ (unfortunate) કહેવું ખોટું છે તેમના મતે પણ આ અંક ભાગ્યશાળી–નસીબવંતે (Lucky) તે નથી જ. પણ તેને અર્થ એવો નથી થતો કે તે કમનસીબ છે. દ% પ્રસંગે તેનાથી વિરૂધ જ કામ કરે છે તે અર્થ તેમાંથી નીકળતો નથી. આ લોકેએ ઊલટકમ કે પીછેહઠને (Reverses) ને કમનસીબી “misfortune” સાથે સરખાવવાની ભૂલ કે ગુંચવણ ઊભી ન કરવી જોઈએ. તેમણે ભાગ્યહીન unlucky” અને ભાગ્યશાળી ન હવા” “not being lucky” વચ્ચેનો ભેદ સારી રીતે સમજવો જોઈશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ જેમ્સ ટીના મતાનુસાર આ લોકો નિરાશાજનક અને મર્યાદિત કે નિયંત્રિત પરિસ્થિતિ અને સંજોગો સાથે સંકળાયેલા હોય છે. તેથી તેઓ તેમની મુક્ત ઇચ્છા (free will) અને સ્વાતંત્ર્યને ઉ ગ કરી શકતા નથી. આ ટકાનો જન્મ સેવા માટે જ હોય છે. તેથી કેટલાક એમ માને છે કે તેઓ ઊંચું સ્થાન કે પદવી પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ સત્ય જ હોત તે ઈગ્લેન્ડના શાહી કુટું: માં-રાજારાણુંઓમાં આ અંકે મહત્વનો ભાગ ભજવ્યો ન હોત, તેઓ સફળતા પ્રાપ્ત કરે છે તથા સત્તાનું સ્થાન પણ પ્રાપ્ત કરે છે. આ બાબતમાં નસીબ તેમની ગાડ આવતું નથી. પણ આ લેકે સત્તા મેળવ્યા પછી બીજી સત્તાઓ કે પરિસ્થિતિને લીધે તેમની સત્તાનો ઉપયોગ પૂર્ણ રીતે કરી શકતા નથી. - જેમ્સ લીના મત પ્રમાણે આ લોકેએ નસીબને વિશ્વાસ ન કરે અને તેથી તેમણે સટ્ટો, જુગાર, લેટ અને એકદમ પૈસાદાર બનાવી દે તેવી રિકમો કે યોજના ઓથી અલિપ્ત રહેવું. તેમણે લાલ અને ઝાંઝવાના જળ જેવી ભ્રામક યોજનાઓથી અળગા રહેવું. તેમણે સેવા, અંત અને શ્રમને માર્ગ અપનાવવું જોઈએ. સ્થિર અને રૂઢિવાદી બનવું તથા અંતરાત્માના અવાજને અનુસરવું જરૂરી છે. આ લોકોને તેમની મહેનત-અમને બદલે તે મળે જ છે. એક દષ્ટિએ જોઈએ તે તેમની કમાણી સાચી કમાણી એટલે પરસેવાની કમાણ હોય છે. અને જીવન જીવવાનો સાચે માગ પણ આજ છે. આ રીતે એક માનવતાને ઉત્તમ રીતે રજૂ કરે છે. એક વાત તો એક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જ છે કે આ લેકોએ ઓછી મહેનતે કે વિના મહેનતે વધુ ફાયદો કે લાભ મેળવવાની આશા ન રાખવી જોઈએ. પણ જે આપણું જીવનમાં “જ” અને “૮”ને અંક વારંવાર અશુભ રીતે દેખા દેતા હોય તો આપણે શું કરવું ? તે આપણે આ અંકની અસર આપણા જીવનમાં કેન્દ્રિત કે દઢીભૂત ન થાય તેમ કરવું જોઈએ એટલે કે તેમણે “ક” અને “૮” જન્માંકવાળા લોકોથી દૂર રહેવું જોઈએ. “ક” અને “૮” અંકી મકાનો, શેરીઓ અને એફ માં ન રહેવું જોઈએ તથા “જ” અને “૮” અકી નંબરવાળા ટેલિફોનનો ઉપગ ન કરો. તેમણે ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) અને ૮ અંકી (૮, ૧૭ અને ૨૬) તારીખેએ તેમનાં શુભ અને અગત્યનાં કાર્યો ન કરવાં જોઈએ. તેને બદલે તેમણે તેમનાં શુભ અને અગત્યના કાર્યો, જનાઓ વગેરે ૧, ૩, ૫ કે ૬ અંકી પ્રબળ - તારી મા (૧૦, ૧૨, ૧૪, ૧૫, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૮ અને ૩) એ કરવાં જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં “ઢ” અને “૮”ના અંકેની અશુભ અસર ઓછી થશે . અને ૧, ૩, ૫ કે ૬ જેવા શુભ અંકેની અસરમાં વધારે - થશે. વધારામાં તેમણે તેમના નામ કે સહી (Signature) માં યોગ્ય ફેરફાર કરીને કે તેમને બદલી નાંખીને તેમને નામાંક ૧, ૩, ૫ કે ૬ આવે તેમ કરવું. તદુપરાંત તેમણે છે. તેમના મનમાંથી એ વિચાર દૂર કરવું જોઈએ કે તેમને - જન્માંક કે જીવનપંથ “” “૮” છે અને તેવા વિચારને : બદલે બદલેલા નામ પ્રમાણે ૧, ૩, ૫ કે ૨ના શુભ નામાંકને જ ભાગ્યાંક તરીકે વારંવાર મનમાં વિચાર કર. આમ કરવાથી તેમનું ભાગ્ય પણ બીજાઓના ભાગ્ય જેવુ જ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શુભ ખનશે, પણ આ ફેરની અર તમે થાડા દિવસેાના પ્રયાગથી થાય તેવી આશા રાખી શકે। નહી. તેને માટે તા તમારે મહીનાઓ અને જરૂર પડે તેા વરસે! સુધી આ પ્રત્યેાગ કરવા પડે. આ પ્રયાગ એછામાં આ એક વર્ષ સુધી તે કરવા જ પડે તે પહેલાં તેના પરિણામની આશા રાખવી નકામી છે. ટૂંકમાં આવા લેાકેાએ તેમના જીવનમાં ૪' અને ‘૮' 'કની અસર કેન્દ્રિત કે દૃઢીભૂત ન થાય તેમ કરવુ જોઈએ. આ ઉપરાંત તેમણે પસંદ કરેલા નવા પ્રેમળ અંક (૧, ૩ ૫ કે ૬) પ્રમાણે કપડાં વગેરેના રંગ નગ તથા ઝવેરાતની પસંદગી કરવી જોઇએ. તેથી નવા શક્તિશાળી આંદોલને! ઉત્પન્ન થાય છે તથા ભાધ્યશાળી પરિણામ મેળવી શકાય છે. આ પ્રમાણે ઘણા લાંબા સમય સુધી અને સતત રીતે કરવાથી આ લેાકેા તેમના એકલવાયા, કમનસીબ અને દુ:ખી જીવનને સુખી અને સફળ જીવનમાં પલટાવી શકે છે. એક હું મ’ગળા પ્રતિનિધિ અક છે, અંક ૪ નેપ્ચ્યુનના તથા અંક ૮ શનિના પ્રતિનિધિ અક છે. મ'ગળ અને શિન તથા નેપ્ચ્યુન પરસ્પર દુશ્મના છે. એટલે કે તેમના ગુણુધર્મો પરસ્પર વિધી છે. તેથી આ ક ૪, ૮ અને તું કાઈપણ પ્રકારનું જોડાણુ ખધા જ પ્રકારની મુશીબતા અને આતાને નાતરે છે. તેથી ક ૪ અને અક ૮ વાળા લાકાએ એક ની અસર નીચે કાઈપણ સોગેામાં આવવુ' નહીં. જો કેાઈ આ ચેતવણીની વિરૂદ્ધ વર્તશે તે તેમને મુશ્કેલીઓ અને દુઃખાના સામના કરવાના રહેશે. તેવી જ રીતે અંક ૨ અને અ છતાં આંઢાલના નાં આંઢાલના સાથે સવાદી નથી. તેથી અક Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૨, ૪, ૭ અને ૮વાળા લોકોએ એક ની અસર નીચે કોઈપણ દિવસ આવવું નહીં. તેથી જ અંક ૨, ૪, ૭ અને ૮વાળા લોકોએ ૯ અંકી તારીખેએ (મી, ૧૮ અને ૨૭મી) તેમનાં શુભ તથા અગત્યનાં કાર્યો કરવાં નહીં. ૯ જમાંકવાળા લોકો સાથે મિત્રી, ભાગીદારી કે લગ્ન સંબંધ રાખ નહીં ૯ અંકી નંબરવાળા મકાનો, શેરીઓ અને શાફિસમાં રહેવું નહીં તથા ૯ અંકી નંબરવાળા ટેલિફનેને પણ ઉપયોગ કરે નહીં. 1. પણ અંક ૧, ૩, ૫, ૬ અને ૯નાં આંદોલન શક્તિશાળી અને સંવાદી હોય છે તેથી આ અંકવાળા લોકો એકબીજા સાથે સંબંધો રાખી શકે છે તથા દૃઢ બનાવી શકે છે. તેમ કરવાથી તેમને નુકસાન થતું નથી પણ ફાયદો જ થાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૭મું ૧૩ના અંકની વધારે પડતી ક પશ્ચિમના દેશોમાં ૧૩ના અને ઘણા જ અપશુકનિયાળ માનવામાં આવે છે. તેથી તે દેશેામાં કેટલીક વખત તા હાટલેા ધમ શાળાઓ અને હાસ્પિટલામાં ૧૩ નગરની રૂમ જ રાખવામાં આવતી નથી એટલે કાઈપણ રૂમને ૧૩ના નબર આપવામાં આવતા નથી. પણ આ ૧૩ના અંકને બધા જ દેશેા અશુભ માને છે એવુ નથી. ભરતમાં હિન્દુએ સુદ ૧૩ને શુભ માને છે, ભારતમાં બુદ્ધ ધર્મના દેવવૃન્ત્રોમાં ૧૩ બુદ્ધ ડાય છે. ભારતીય તથા ચીની પેગાડાઓમાં એટલે બૌદ્ધ મદિરામાં શિખર ઉપર ૧૩ રુસ્ય તકતીઓ કે ચક્ર હૈાય છે. જાપાનમાં અત્યુનાં મંદિરમાં ૧૩ રહસ્યમય પદાર્થોથી બનાવેલા હાથાવાની એક પવિત્ર તલવાર સાચવી રાખવામાં આવેલી છે, મેકિસકામાં ૧૩ના અંકને પવિત્ર માનવામાં આવે છે અને ત્યાંના લેાકેા ૧૩ સપ વેને પૂજતા હતા. અમેરિકાના સયુક્ત સસ્થાનેામાં શરૂઆતમાં ૧૩ રાજ્ગ્યા જોડાયાં હતાં. તેમના મુદ્રાલેખ “E Pluribus Uniom” છે અને તેમાં ૧૩ અક્ષરા છે. અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી ગરૂડની ક્રીકે પાંખમાં ૧૩ પીછાં છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યેાજ વાશિન્ત્યને જ્યારે પ્રાસત્તાકનું ધેારણ ઊચું. કર્યુ. ત્યાર તેમને ૧૩ તાપેાથી સન્માનવામાં આવ્યા હતા. કીરા એક 247 સરસ ઉદાહરણ આપે છે, ગ્રેટ બ્રિટન જયારથી યુનાઇટેડ કિંગડમ તરીકે દુનિયામાં જાણીતુ થયુ. ત્યારથી તેના Page #140 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૪ ભાગ્યનો ઉદય થયે. અને તે ધીમે ધીમે સૂર્યને કદીય અસ્ત ન થાય તેવું સામ્રાજ્ય બન્યું. તેનું કારણ કરે નીચે પ્રમાણે આપે છે. GREAT BRITAIN માં ૧૨ અક્ષરો છે, જયારે UNITED KINGDOM માં ૧૩ અક્ષરો છે. દેશનું નામ ૧૨ અક્ષરોવાળા શબ્દમાંથી ૧૩ અક્ષરોવાળા શબ્દમાં પલટાયું અને તેથી તેની ઉન્નતિ થઈ. તેથી ૧૩નો અંક બધાને માટે ખૂબ જ અપશુકનિયાળ છે તેમ માનવું સત્યથી વેગળું ગણાશે. તે પછી ૧૩ના અંક ઘણો જ ભયંકર છે એવી માન્યતા યુરોપ અને અમેરિકાના દેશમાં કેવી રીતે પ્રચલિત બની ? એક મત પ્રમાણે છેલા ખાણા (Last Supper) વખતે ૧૩ જણ જમવા માટે બેઠા હતા. અને તેમાંથી એક (ઈસુ ખ્રિસ્ત) નું થોડા જ સમયમાં અવસાન થયું હતું. આ હકીકત ઉપરથી આ વહેમ ઉત્પન્ન થયે હોય કે એકી સાથે ૧૩ જણ જમવા બેસે તે અશુભ છે અને તેમાંથી એક જણનું એકાદ વર્ષની અંદર જરૂરથી મૃત્યુ થાય છે. ધીમે ધીમે આ માન્યતામાંથી ૧૩ ના અંકને અશુભ માનવામાં આવ્યો હોય તે બનવા જોગ છે. આ અંકના અશુભ હોવા પાછળ તેનું પ્રતીક ચિત્ર પણ કારણરૂપ હોઈ શકે છે, પ્રકરણ છઠ્ઠામાં તેનું વિગતવાર વર્ણન આપવામાં આવેલું છે. તેમાં તેને માણસોના માથાઓની દાતરડા વડે લગુણ કરતા મૃત્યુ કે હાડપિંજર તરીકે આલેખવામાં આવ્યું છે, આ ચિત્ર ઉપરથી પણ ૧૩ના અંકને ભયંકર માનવામાં આવ્યો હોય, એક રીતે જોઈએ તે અંક-૧૩, અંક “જનો જ એક Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અષ્ટક છે અથવા ૧૩ને મૂળ અંક ૪' છે, તેથી ૧૩ના અંકમાં ‘૪'ના અંકના બધા જ ગુણુધર્મો આવી જાય છે. અંક ‘૪' છૂપા દુશ્મના, કાન્તિ, ખળવેા, સત્તા સામે વિરાધ, સામાજિક તથા રાજકીય સુધારાઓ અને ગેરસમજના દ્યોતક છે. અંક ‘૪'માં એક ૧૩ના બધા જ ગુણધર્મો તીવ્રપણે હેાય છે. પણ આ અકમાં કેટલીક સારી આાખતા જેવી કે સમાજ સુધારણા પુનરુત્થાન, પુનજીવન, ગ્રામાહાર, સ્ત્રીઓના ઉદ્ધાર, સ્ત્રીઓના ઉદ્ધાર વગેરે પ છે. આ ૧૩ના 'ક, ૪'ના અંકની જેમ ભૌતિક સુખસમૃદ્ધિને દ્યોતક તે! નથી જ. તેથી તે શુભ નથી, પણ્ કંઇક અંશે એક ‘'ની જેમ થાડે અશુભ છે, તેથી આ ૧૩ના અંક બધાંને માટે ભયકર કે અપશુકનિયાળ છે, તેવી માન્યતા ખરાખર નથી. તે દરેકને માટે અશુભ જ હાય તેવુ બનતુ નથી. કેટલાકને માટે તે થ્રુસ્ર પણુ અને છે. । લિટન (Lytton ) નામના મસ્ર આ 'કને થુમ માનતા હતા કારણ કે તેના જીવનમાં આ આંક આનંદદાયક મનાવા સાથે સકળાયેલા જોવામાં આવતા હતા. તે તેના જીવનના એક પ્રસંગ આ ખાખતને પૂરવાર કરવા ટાંકે છે; તે ૧૩મી ઓગસ્ટે તેના મિત્ર સાથે માછલ્લી પકડવા ગયા. તે વખતે ખને એ ૧૩, ૧૩ માછલીઓ પકડી હતી, જે હાટલમાં તેણે રાત્રે મુકામ કર્યાં હતા તે હોટલને ૧૩ નબરની રૂમ હતી અને તેને ઊતારા માટે ૧૩ નંબરવાળી રૂમ જ આપવામાં આવી હતી. કીરા શમાઁન (Sherman) નામના માણસના હાખ Page #142 -------------------------------------------------------------------------- ________________ આપે છે. તેની જન્મ તારીખ ૧૩મી હતી. ૧૩મી તારીખે તેના વિવાહ થયા. ૧૩મી જને તેનું લગ્ન થયું. લગ્ન વખતે કુલ ૧૩ મહેમાન હતાં. તે વખતે તેની પત્નીના પુપગુચછમાં ૧૩ ગુલાબનાં ફૂલ હતાં. તેની પત્નીની જન્મ તારીખ પણ ૧૩મી હતી. જેમ્સ બી ઈટાલીમાં આવેલા સિનેર ક્રાન્સિસકો રાખાડીનો અંક ૧૩ની અશુભ તથા ભયંકર અસર માટેનો દાખલો આપે છે. તેની ફેકટરી વિટ-ભયંકર ધડાકાને લીધે નાશ પામી હતી. તેની વિગત નીચે પ્રમાણે છે. ૧. શેરીમાં ફેકટરીનો નંબર ૧૩ મે હતો. ૨. ૧૩ મી નવેમ્બરે ફેકટરીમાં ભયંકર ધડાકે થયો હતો અને તેથી ફેકટરી નાશ પામી હતી. . ધડાકે થયે ત્યારે મજૂરોની સંખ્યા ૧૩ હતી. ૪. તે તેના માતાપિતાનું ૧૩ મું બાળક હતો. ૫. ૧૩ મા વર્ષમાં તે પાણીમાં (જળઘાતથી) ડૂબતે બચ્ચે. ૬. કોઈએ તેના ૨૬ મા (૧૩+૧૩) વર્ષે તેની છાતીમાં ગોળી મારી હતી. અને (૭) ૩૯ મા (૧૩+૧૩+૧૩) વર્ષે તેની પત્નીનું અવસાન થયું હતું. ' આ તેથી જ તે ૧૩ ના અંકને ભયંકર માનતા હતા. પણ તેથી આ અંકને દરેક જણે ભયંકર અને અશુભ માની લેવાની જરૂર નથી. છેલ્લે ૧૩ના અંકની અસરનો એક હુ દાખ ઈએ. ગ્રેટ બ્રિટન અને ઈજિપ્તના રાજકીય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સમધામાં પશુ આ ૧૩ના મકે મહત્વના ભાગ ભજવ્ય છે નીચેની હકીક્તો ઉપરથી સ્પષ્ટ થાય છે. અંગ્રેજો ૧૩ મી જુલાઇએ એલેક્ઝાન્ડ્રિયામાં ઊતર્યો તથા ૧૩ મી સપ્ટેમ્બરે ઇજિપ્તના પાટનગર કરામાં દાખલ થયા. ૧૩ મી જૂનના દિવસે અ ંગ્રેજો અને ત્યાંના ટાકા વચ્ચે અથડામણ થઈ. ૧૩મી નવેમ્બરે ઇજિપ્તે તેની આઝાદી માટે પહેલવહેલી માગણી કરી. ઇજિપ્તે આગ્રાફ્રીની માટે જે કમિટિ નીમી હતી. તેના સભ્યાની સખ્યા પણ ૧૩.ની હતી. • કાઈ પણ વ્યક્તિના જીવનમાં એક ‘૪’ અને તેના મિશ્ર અ`કા (૧૩, ૨૨ અને ૩૧) જે વારવાર અશુભ રીતે દેખા દેતા હાય તે, તેણે શું કરવુ ? તેણે મા અંકાની અસર કેન્દ્રિત ન થાય તેમ કરવુ' તથા ૧, ૩, ૫ અથવા ૬ જેવા પ્રખળ અને શક્તિશાળી અંકની અસર વધે કે કેન્દ્રિત થાય તેવા બધા જ પ્રયત્ન કરવા. પ્રકરણ ૧૬ માં અક ૪' અને '૮' વાળા ઢાકાને માટે જે સલાહ-સૂચના આપવામાં આવ્યાં છે તે ૧૩ અ‘કવાળા લેાકાએ વિના સકાચે સ્વીકારવાં, તેમ કરવાથી લાંબે ગાળે તેમના ભાગ્યમાં જરૂરથી સુધારા થશે જ. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮મું નામાંક, જન્માંક અને વિકાસલક્ષી કે અપનાવેલું નામ There is a tide in the affairs of men, which taken at the flood leads on to fortune.” Shekspere. “માનવ જીવનમાં ભરતીનો સમય આવે છે જ અને તેના પૂરને ઓળખે (અને તેને સાનુકૂળ બને) તે સદ્ભાગ્યને વરી શકે.” શેકસપિયર. હવે પ્રશ્ન એ થાય છે કે ભારતીના સમયે પૂરને ઓળખવાને તથા તેને સાનુકૂળ બનવાનો કોઈ માગ કે ઉપાય છે ખરો ? અંકશાસ્ત્રીઓ કહે છે કે તેના માટેનો માર્ગ કે ઉપાય જરૂર છે જ. આપણે પ્રકરણ ૧૨ માં નામાંક કે ભાગ્યાંક કેવી રીતે શોધવે તે અને પ્રકરણ ૧૩ માં જે માંક તથા જીવનપંથ કેવી રીતે શે તે જોઈ ગયા છીએ. તે પ્રમાણે દરેક જણ પિતાના વિશેષ પ્રચલિત નામ પ્રમાણે નામાંક કે ભાગ્યાંક શોધી કાઢે તથા જન્મ તારીખ ઉપરથી જ માંક તથા જીવનપથ પણ નક્કી કરે અને પછી ખાત્રી કરી જુએ કે બંને વચ્ચે સુમેળ છે કે નહી જે નામાંક અને જન્માંક કે જીવનપંથ વચ્ચે સુમેળ હોય તો તે ઘણું જ સારી બાબત છે. પણ આ બંને વચ્ચે સુમેળ ન હોય તો ? જે બંને વચ્ચે સુમેળ ન હોય તે વ્યક્તિ પિતાના નામ કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સહીને બદલીને નામાંક બદલે અને તે રીતે નામાંક અને નામાંક અને જન્માક કે જીવનપંથ વચ્ચે સુમેળ સાધી શકે કે નીચેના કેટલાંક ઉદાહરણ ઉપરથી આ બાબત સ્પષ્ટ થશે. (૧) પ્રથમ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન લેઈડ પેજ વિષે જોઈએ. તેમનું મૂળ નામ કે પૂરું નામ ડેવિડ લેઈડ જ હતું. પણ તેઓ બ્રિટનમાં તેમજ દુનિયાના અન્ય નામાંક ગણ કાઢીએ. LLOYD ૩૩ ૭૧ ૪=૧૮ GEORGE ૩૫ ૭૨ ૩=૨૫ લેઈડ એક અંક ૧૮ (મિશ્ર અંક) અને ૯ (મૂળ અંક) બનાવે છે અને “ જ” એકલો અંક ૨૫ (મિશ્ર અંક) અને ૭ (મૂળ અંક) બનાવે છે. બંને નામ ભેગાં મળીને (૧૮૨૫=૪૩) અંક ૪૩ (મિશ્ર અંક) અને ૭ (મૂળ અંક) બનાવે છે. જે DAVID શબ્દ નામમાં ઉમેરી એD AVID ) તેનો અંક ૧૬ અને ૭ - (૪ ૧ ૨ ૧૪=૧૨) થાય છે તેથી અને ડેવિડ લેઈડ પેજને નામાંક (૪૩+૧=૫૯) ૫૯ કે “પ” થાત. પણ તેઓ ફક્ત “લેઈડ પેજ તરીકે જ ઓળખાયા હતા. તેથી તેમને ભાગ્યાંક કે નામાંક ૫૯ અને “પ” થવાને બદલે ૪૩ અને ૭ બન્યા છે. અંક ૪૩ “કાંતિ, વિપક્ષવ, સંઘર્ષ, લડાઈ નિષ્ફળતા, અવરોધે અને રુકાવટોને દ્યોતક છે. અને તેથી તે લશ્કરી પ્રવૃત્તિઓ (લડાયક પ્રવૃત્તિઓ Page #146 -------------------------------------------------------------------------- ________________ સાથે સંકળાયેલું છે. આ અંક ભાવિ બનાવ માટે અશુભ મનાય છે. કારણ કે તેનું પ્રતીક “મૃત્યુબિંદુ છે. અને તેથી તે અશુભ છે જે તેઓ એકલે “લેઈડ તરીકે ઓળખાયા હત તે તેમને નામાંક ૧૮ બનત અને તે પણ તેમના માટે અશુભ બન્યા હતા. પણ જે તેઓ એકલા જ તરીકે ઓળખાયા હોત તો તેમને નામાંક ૨૫ થાત. આ ૨૫ને અંક “અનુભવથી પ્રાપ્ત થયેલી શક્તિ તરીકે દર્શાવાગે છે અને મુશ્કેલીઓમાંથી છેવટે સફળતા પ્રાપ્ત કરાવનાર અંક છે.” ૫૯ ને અંક “વ્યક્તિને ભય અને હાનિથી સુરક્ષિત રાખે છે. તેઓ વિજેતા બને છે અને તેઓ રાજા અને તેવી પણ શકયતા રહેલી છે જે લેઈડ જ, કે ડવિડ લેઈડ પેજ કે એકલા જાજ' તરીકે ઓળખાયા હોત તો તેઓ અંત સુધી ઊંચા હોદ્દા પર ચાલુ રહી શક્યા હોત, પણ કુદરત કે દૈવને તે મંજૂર ન હતું. અને તેથી જ તેઓ ઈડ ો જે તરીકે જ પ્રખ્યાત બન્યા. લોઈડ જજની જન્મ તારીખ ૧૭ મી જાન્યુઆરી હતી. અને તેથી તેમને જન્માંક (૧+૭)=૮ થાય છે. આ અંક પણ દુર્ભાગ્યે તેમનાં નામાંક સાથે સુસંવાદી બનતું નથી. વધારામાં ૮ નો અંક જાતે જ અશુભ છે કારણ કે તે શનિનું પ્રતિનિધિત્વ રજુ કરે છે. તેથી તે અંક તેમના નામાંક ૧૬ ના કમનશીબ ચિહનમાં વધારો કરે છે. બીજું ઉદાહરણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામોના તારણહાર અબ્રાહમ લિંકનનું લઈએ. તેમને જન્મ તારીખ ૧૨-૨-૧૮૦૯ના રજ અને તેમની હત્યા તા. ૧૪-૪-૧૮૬૫ના રોજ રાત્રે અને મૃત્યુ તા. ૧૫-૪૧૮૬૫ના રોજ થયું હતું ' Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ABRAHAM ૧૨ ૨૧ ૫૧ ૪=૧૬ LINCOLN ૩૧૫૩ ૭૩૫=૧૭ છે તેમને નામાંક (૭+૯=૧૯=૭) થાય છે. તેમનો જમાંક (૧૨=૧+૧=૩) ૩ થાય છે અને તેમને પૂ. જન્માક કે જીવનપંથ (૧૨+૨+૧૮૦૯=+૧+૨+૧+૮+= ૨૩=૫) ૨૩ અને ૫ થાય છે. જન્માંક “a”, જીવનપંથ “પ અને નામાંક ૭ ત્રણેય એકબીજાને સુસંવાદી નથી. જો કે પનો અંક વત્તાઓછા અશે બીજા અંકે સાથે મિત્રતા ધરાવે છે. ને અંક મહત્વાકાંક્ષા, સત્તા અને સરમુખત્યારશાહીનો ઘોતક છે. આ લોકો સરકારી નેકરી, લશ્કર કે નૌકાદળમાં સત્તા સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ તેમની ફરજ માટે ઘણું જ સજાગ હોય છે. ૨૩ નો અંક “સિંહનો શાહી તા૨૭” ગણાય છે અને તે સફળતા, સત્તાધિશ તરફથી મદદ અને રક્ષ તથા કીર્તિને ઘાતક છે. આ લોકો પ્રામાણિક કુનેહવાળા, વિશ્વાસુ, સાહસિક, બુદ્ધિશાળી અને સારા વકતા હોય છે. લિંકનને માટે ઉપરોક્ત ગુણે કેટલા બધા બંધબેસતા છે. “પરને અંક (બુધનું) પ્રતિનિધિત્વ ૨ કરે છે. અને તેના બધા ગુણે જેવા કે મનની ચંચળતા, તેજસ્વિતા, સાહસિકતા, વકત્વ વગેરે તેમનામાં હતાં જ, તેમને નામાંક ૭” થાય છે. આ અંક અંક ૩ અને અંક ૫ના જેટલે શક્તિશાળી નથી, છતાં ય આ લેકમાં એક વિકારની વિચિત્ર આકર્ષણશક્તિ હોય છે. અને તેની અસર - ' ' , , , + ' , - છે , “ Page #148 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૨ બીજાઓ ઉપર અચૂક પડે. જન્માંક “૩ અને ૭નો સરવાળો કરતાં મિશ્ર અંક ૧૦ મળે છે. આ અંક શુભ, શક્તિશાળી, સફળતા તથા વિજય અપાવનારો છે. જન્મ તારીખને મિશ્ર અંક ૧૨ છે. આ અંક શુભ નથી. તે આત્મ બલિદાન, દુખ, ચિંતા વગેરેનો હોતક છે. વળી નામાંકનો મિશ્ર અંક ૧૬ છે, આ અંક પણ શુભ નથી, તે વીજળીથી તૂટી ગયેલો મિનારો સૂચવે છે”, તેઓ અમેરિકાના ૧૬મા પ્રમુખ હતા. આ રીતે પણ ૧૬ અંક તેમના માટે અગત્યનો હતો. અને તેથી જ તેમનું ખૂન થયેલું. - ત્રીજું ઉદાહરણ એક જીવંત વ્યક્તિનું લઈ એ તેમનું પૂરું નામ બકુલચંદ્ર રણછોડભાઈ પટેલ છે. તેમની જન્મ તારીખ ૧૦-૯-૧૯૫૦ છે, તેથી તેને જન્માંક ૧૦ અને ૧ બને છે, પણ જીવનપંથ (૧+૯+૧+૯+૫=૫=૭) ૨૫ અને ૭ બને છે. અંક ૧ અને ૧૦ શુભ છે, પણ અંક ૭ અને ૨૫ તે શુભ નથી. તેથી તે અંકાની અસર વધે નહી તે રીતે તેનું નામ રાખવામાં આવે તો તેને લાભદાયક બને. હવે જે તેનું પૂરું નામ લઈએ તેને નામાંક ૭ બને છે. BAKULCHANDRA RANCHHODBHAI PATEL ૨ ૧ ૨૬૩ ૩ ૫૧ ૫૪ ૨૧ ૨૧૫૩૫૫૭ ૪ ૨ ૫ ૧ ૧ ૮૧૪૫૩ =૩પ૦૮ ૪૪૧=૫ =૨૧= ૮+૫+૩=૧૬૦૦ અને આ ૭ અંક શુભ નથી, તેથી તેણે તેના મૂળ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ નામ પ્રમાણે એળખાવુ' ઈચ્છનીય નથી. દરેક વ્યક્તિની જન્મ તારીખ તે નિશ્ચિત હાય છે જ, તેથી તેના જન્માંક કે જીવનપથ બદલી શકાય નહી', નામાંકના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જન્મ સમયના પૂરા નામની અસર તદ્દન નાબૂદ કરી શકાતી અને તે થાડાઘણા અંશે જીવનના અંત સુધી રહે છે. છતાંય નામમાં ફેરફાર કરીને નામાંક બદલી શકાય છે અને તેની અસર પશુ બદલી શકાય છે. નામાંક બદલવા માટે તેમણે તેમનું નામ અને સહી પણ ખદલી નાખવી જોઇએ ધારા કે તે અકુલ પટેલ, બી. આર. પટેલ, અકુશ્ન માર પટેલ અકુલકુમાર પટેલ કે બકુલકુમાર આર. પટેલ તરીકે એળખાવાનુ' તથા સહી કરવાનુ પસંદ કરે છે. તે તે નામના નામાંકે નીચે પ્રમાણે થશે, BAKUL PATEL B. R. PATEL ૨૧ ૨૬૩ ૮૧૪૧૩ ર २ ૮ ૧૪૫૩ ૧૪ + ૨૧ = ૩૫ ૨+૨+૨૧=૨૫ = < BAKUL R. PATEL ૧૪ + ૨+૨૧=૩૭=૧૦=૧ BAKULKUMAR PATEL ૨ ૧૨ ૬૩૨ ૬ ૪૧૨ ૨૧ ૨૧ ૨૯ ૨ + ૩ = ૫ =19 BAKULKUMAR R. PATEL ૨૯ + ૨ + ૨૧ = પર= Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નામ ઉપરનાં બધાં નામાનાં નામાંક નેતાં તેમને માટે બકુલ આર. પટેલ વધારે શુભ મને છે. કારણ કે તેના જન્માંક ૩૭, ૧૦ અને ૧ આવે છે અને આ અકા તેમના જન્માંક સાથે પણ સંવાદી અની રહે છે. તેથી તેમણે BAKUL R. PATEL તરીકે સહી કરવાનુ` તથા આળખાવાનું ચાલુ રાખવુ' જોઇએ. આવા ફેરફાર કરેલા કે બદલેલા નામને વિકાસલક્ષી કે વિકાસેાન્મુખ (Development Name) અથવા અપનાવેલુ નામ (Ado. pted Name) કહેવામાં આવે છે. આવાં નામ વ્યક્તિની સહીને તથા નામને લખાવીને કે ટૂંકાવીને, નામમાં કુમાર, ચંદ્ર, લાલ કે ભાઈ જેવા શબ્દો ઉમેરીને કે ઓછા કરીને તથા નામની એડણી (Spelling ) ખદલીને કરી શકાય છે, પણ આ નવુ' નામ જો આળખવાને માટેનુ ફ્ક્ત લેખલ જ બની રહે તા તેનાથી કંઈ જ ફેરફાર કે ફાયદા થતા નથી. આ નવા નામના જે વ્યક્તિ વધારે પ્રમાણમાં ઉપયાગ કરે તે નામ પ્રમાણે ઢાકામાં ઓળખાવા તથા તે નામના નામાંક પ્રમાણે જીવવા પુરુષાય કર તા જ તે કઈક સારુ ફળ આપે છે. આ નવું નામ કંઈ થાડા દિવસેામાં જૂના કે અસલ નામની અસરને ભૂસી કે દૂર કરી શકતુ નથી. તેના માટે તા જ્ઞાછામાં ઓછી ૧ વર્ષ માટે મહેનત કે તપશ્ચર્યા કરવી પડે છે. કારણ કે અસલ નામના આંદોલના એકદમ નાથ પામતાં નથી અને અપનાવેલા નામનાં આંદોલના ઢ કે સ્થિર થતાં નથી. નવા નામની અસર દસ બાર માસ પછી જ જણાય છે. તેને માટે ઘણી જ ધીરજ રાખવાની જરૂર હાય છે. આ નવા નામને તમે જેટલુ'વધારે સ્થાપિત થતા દઢ બનાવશે તેટલું તે તમને વધારે લાભદાયક બનશે. આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ નવા નામથી તમે બીજાઓ ઉપર સારી છાપ પાડી શકો. તમને નવીન તક મળશે તથા બીજાઓ તરફથી મદદ પણ મળતી થશે. અને એ રીતે તમે વિજય અને તકો પ્રાપ્ત કરશે. આમ છતાં ય અસલ મૂળ નામની અસર તમે સંપૂર્ણપણે નાબૂદ કરી શકશે નહી. તેની થોડી ઘણી અસર તે રહેશે જ. કેટલાક લેખકો, કવિઓ, ગાયક ગાયિકાઓ, અભિનેતાઓ તથા અભિનેત્રીઓ તેમના અસલ નામને બદલે ઉપનામ કે તખલ્લુસ વાપરે છે. અને તેનાથી ઓળખાય છે. દાખલા તરીકે કલાપી, ધૂમકેતુ, સુનદરમ, નગેન્દ્ર, નિરૂપારોય વગેરે નામે આ પ્રકારનાં છે, પણ આવાં કાયમનાં નામ બદલવાથી તે કોઈ વખત નુકસાન થવાનો સંભવ રહે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ તેનું અસલ નામ બદલે ત્યારે તેણે પૂરો વિચાર કરીને તથા સમજીને નામ બદલવું જોઈએ અને જરૂર પડે તો આ શાસ્ત્રના નિષ્ણાતની પણ સલાહ લેવી જોઈએ, જે તમારા જીવનમાં વારંવાર મુશીબતે, નિરાશાઓ, વિદને અને નિષ્ફળતાઓ દેખા દેતી હોય અથવા જે તમારે તમારા જીવનને અને તમારા પ્રવૃત્તિઓને ધરમૂળથી બદલવા હોય તે જ તમે ઉપનામ કે તબલુસ અપનાવજે. સાથે સાથે નવા નામ પ્રમાણે જીવવાની પણ તમારી તૈયારી હોવી જરૂરી છે. તમે તમારા ફરજો અને જવાબદારીમાંથી છટકવા, તમારા ભાગ્યી દૂર રહેવા અને તમારા જીવનના આદર્શ અને પેયમાંથી ચલિત થવા જો તમે તમારું નામ બદલવા માગતા હો તે તેમ કરશો નહીં, પણ તમારું અસલ નામ જ ચાલુ રાખજે, ૧૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ “He who deals with the Kabalas deals with fire.” Montrose, “જે કમાલા સાથે પ્રસંગ પાડે છે તે અંગ્નિ સાથે પ્રસંગ પાડે છે તેમ જાણવું.” મોઝ અને અગ્નિ સારો સેવક બની શકે છે, પણ જે તેને આપણે માલિક કે શેઠ બનવા દઈએ તો તે આપણું ઘણું જ નુકસાન કરે છે, તેની સેવા લેવામાં આવે એટલે કે તેની પાસે કામ કરાવવામાં આવે છે તે પ્રકાશ અને ગરમી આપે છે. ખોરાક તૈયાર કરી આપે છે તથા વરાળયંત્ર પણ ચલાવી શકે છે, પણ જે અગિનને છૂટો દોર આપવામાં આવે તે તે ઘણું બધું નુકસાન કરી શકે છે. આ ઉપરાંત એક બીજી બાબત પણ યાદ રાખવા જેવી છે, કોઈપણ અંક સંપૂર્ણપણે શુભ કે અશુભ હેત નથી. દરેક અંકને બે બાજુઓ હોય છે; સારી અને નરસી અથવા દરેક અંકને ઊચી અને નીચી એમ બે કક્ષાએ હોય છે, જે નવું નામ અપનાવે તેમણે એ યાદ રાખવું જોઈએ કે નવાં નામાંકની સારી બાબતોની સાથે તેની ખરાબ કે કડવી બાબતે પણ હોય છે, આપણે જન્માંક અને જીવનપંથ તો જમતાંની સાથે જ નકકી થઈ જાય છે અને તેમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી, પણ આપણે પુરુષાર્થ કરીને જન્માંક તથા જીવનપંથના અંકના ઉચ્ચ સ્તરે છવી તે શકીએ જ. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૯ મુ જન્મવ, જન્મવર્ષાંક અને યાદગાર વર્ષો, કોઈપણ વ્યક્તિના જન્મવર્ષના આંકડાઓ કે સખ્યાઓના સરવાળા કરવાથી જે અંક આવે તેને આપણે જન્મવર્ષા ક કે વર્ષીક કહીશું, તેવી જ રીતે કોઈપણ મનાવ કે ઘટનાના વર્ષના આંકડાઓના સરવાળે કરવાથી જે અક આવે તેને વર્ષો'ક કહીશું'. આ જન્મવર્ષીક કે વર્ષોં કને વ્યક્તિના જન્મવર્ષ માં ઉમેરવાથી કે મનાવ કે ઘટનાના વર્ષમાં ઉમેરવાથી ભાગ્ય પ્રવાહનાં અગત્યનાં કે યાદગાર વર્ષ' જાણી શકાય છે, એટલે કે ભવિષ્યમાં કયા વર્ષોએ અગત્યના મનાવા બનશે તે જાણી શકાય છે, અગત્યના અનાવા એટલે સારા બનાવા એવા નથી કરવાના; તેમાં સારા અને નરસા ખ'ને પ્રકારના બનાવાના સમાવેશ થાય છે કે જેનાથી જીવન ઘડાયું હોય કે જીવનપ્રવાહને વળાંક મળ્યા હાય ટૂંકમાં અગત્યના મનાવા એટલે યાદગાર પ્રસ`ગે. યાદગાર વર્ષ કાઢવાની એક બીજી રીત પણ છે, આ રીત પ્રમાણે વ્યક્તિના જન્મવર્ષમાં તેના જીવનપથ, જન્મદિવસ અને જન્મમાસ ઉમેરવામાં આવે છે, આ મને રીતેા જમનીના સરમુખત્યાર એડાલ્ફ હિટલરની ખાખતમાં નીચે પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે. એડાલ્ફ હિટલર (૧) તેમની પૂ જન્મતારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આપણે ફકત તેમનું જન્મવર્ષ લઈએ તો તેમનો જન્મવર્ષાક (૧૮૮૯–૧+૮+૮+૯-૨૬) ૨૬ આવે છે. પ્રથમ રીત પ્રમાણે જન્મવર્ષ ૧૮૮૯ માં જન્મવર્ષાક ૨૬ ઉમેરવામાં આવે છે. આ ક્રિયા આગળ ચાલુ રાખવામાં આવે છે. તેમ કરવાથી તેનાં યાદગાર વર્ષે મળી રહે છે. ૧૮૮૯ જન્મ વર્ષ + ૨૬ જમવષક ૧૧૫ તેમના જીવનનું અગત્યનું વર્ષ નેઈન કેમ્પન પૂર્વ તૈયારી + ૧૬ વર્ષીક (૧ + ૯ + ૧ + ૫ = ૧૨) ૧૯૩૧ નાઝી સત્તાના સ્વપ્નને જન્મ + ૧૪ વષક (૧ + ૯ + ૩ + ૧ = ૧૪) ૧૯૪૫ તેમનું મૃત્યુ (૨) બીજી રીત પ્રમાણે જન્મ વર્ષમાં, જીવનપંથના અંક, જન્મદિવસ અને જન્મમાસ ઉમેરવામાં આવે છે. હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ છે. તે પ્રમા તેમના જીવનપંથને અંક (૨+૪+૧+૮+૮+૯=૩૨) ૫ આવે છે. ૧૮૮૯ જન્મ વર્ષ + ૩૨ જીવનપંથને અંક + ૨૦ જન્મદિવસ + ૪ જન્મમાસ ૧૯૪૫ માં મૃત્યુ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પણ આ રીત પ્રમાણે દરેક વ્યક્તિનું મૃત્યુનુ જ વ મળે છે એવુ' નથી. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન સચિવની માખતમાં તેએ વડાપ્રધાન બન્યા તે વર્ષ આવે છે. લેાઈડ જ્યેાજની ખાખતમાં આ પ્રમાણે ગણતરી કરતાં ૧૯૦૮ની સાલ આવે છે અને તે વર્ષે તે બ્રિટનમાં નાણાં પ્રધાન બન્યા હતા. રાણી વિકટારીઆના જન્મવર્ષ સાથે આ રીતે ગણુતરી કરતાં ૧૮૩૮ની સાલ આવે છે. અને તે વર્ષે જ તેઓ બ્રિટનનાં રાણી બન્યાં હતાં. પણ ટેલિવિઝનના શાષક ખાયર્ડ (Baird)ની ખામતમાં સ્મા પ્રમાણે ગણતરી કરતાં તેમનુ મૃત્યુ આવે છે. હવે જો દાખલા / લના લઇશું. વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિ લની જન્મ તારીખ ૩૦-૧૧-૧૮૭૪ હતી. તે પ્રમાણે તેમના જીવનપંચના અ’ક (૩+૧+૧+૧+૮+૭+૪=૨૫) ૨૫ આવે છે. ૧૮૭૪ જન્મવર્ષ + ૨૫ જીવનપથના અક + ૩૦ જન્મદિવસ + ૧૧ જન્મ માસ ૧૯૪૦ માં તે બ્રિટનના વડાપ્રધાન બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ તેમની જન્મ તારીખ ૩૧-૧૦-૧૮૭૫ હતી. તેમને જન્મવર્ષ ૪ (૧+૮+૭+v=૨૧) ૨૧ થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૧૮૭૫ જન્મ વર્ષ + ૨૧ જન્મ વર્ષાક ૧૮૯૬ ૧૮૯૭ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. + ૨૪ વર્ષીક (૧+૯+૯+=૨૪) ૧૯૨૦ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં તેમને અગત્યનો ફાળો + ૧૨ વર્ષીક (૧+૯+૨=૧૨) ૧૯૩૨ ગાંધીજી સાથે યરવડાની જેલમાં + ૧૫ વર્ષાદ (૧+૯+૩+૨=૧૫) ૧૯૪૭ ભારતને આઝાદી મળી તથા તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા. મહાન વૈજ્ઞાનિક ગેલિલિયે તેમની જન્મ તારીખ ૧૮-૨=૧૫૬૪ હોવાથી તેમના જીવનપંથનો અંક (૧+૯+૨+૧+૫+૬+૪=૧૭) ર૭ થાય છે. ૧૫૬૪ જન્મ વર્ષ + ૨૭ જીવનપંથના અંક ૧૫૯૧ ૨૭+૧+૧૪+૧૦+૧૧=૭૮મા વર્ષે તેઓ + ૧૬ મૃત્યુ પામ્યા હતા. ૧૬૦૭ + ૧૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૧ + ૧૦ પા ૧૬૩૧ + ૧૧ ૧૬૪૨ માં તેમનુ મૃત્યુ થયું હતું. એલિલિયાની ખાખતમાં શરૂઆતમાં જન્મ વર્ષીક ઉમેરવાને બદલે જીવનપંથના અંક ઉમેરવામાં આવ્યા છે. તેથી તેમના માટે ગણતરી કરતી વખતે રીતમાં ચાડી ફેરફાર કરવામાં આવ્યા છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમની જન્મ તારીખ ૩૦-૧૨-૧૮૮૭ હતી. તેમના જીવનપથ (૩+૧+૨+૧ + ૮ + ૮ + ૭ = ૩૦) ૩૦ થાય છે. જીવનપથ પ્રમાણે ૧૮૮૭ જન્મ વર્ષ + ૩૦ જીવનપથના અક ૧૯૧૭ શ્રુજરાતના નાથ” નવલકથા પ્રગટ થઈ + ૧૮ ૧૯૩૫ Gujarat and its literature પ્રગટ થયું + ૧૮ (ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પુસ્તક) ૧૯૫૩ સ્વપ્નસિદ્ધિની શોધમાં, વાહ ૨ મે વાહ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર + ૧૮ વગેરે પ્રગટ થયાં. ૧૭૧ માં શ્રી મુનશીજીનું અવસાન થયું. બીજી રીતે જોઈએ તે ૧૮૮૭ જન્મ વર્ષ + ૨૪ જન્મવર્ષોક (૧+૮+૮+૩=૨૪) + ૧૨ ૧૨૩ “ભગવાન કૌટિલ્ય” નવલથા પ્રગટ કરી, + ૧૫ એડવોકેટ તરીકે ધૂમ કમાણે, સમાજસેવક – તરીકે શરૂઆત કરી. ૧૯૩૮ મુંબઈ રાજ્યની પ્રથમ પ્રાંતિક સરકારના + ૨૧ ગૃહપ્રધાન, ભારતીય વિદ્યાભવનની શરૂઆત ૧૫૯ ભગવાન પરશુરામ (ભાગ ૧ તથા રજે) તથા બદ્રીનાથ કી ઓર (હિન્દી) પ્રગટ કર્યા. પંડિત જવાહરલાલ નહેરુ તેમની જન્મ તારીખ ૧૪-૧૧-૧૮૮૯ હતી. તેથી તેમને જીવનપંથ (.૧+૪+૧+૧+૧+૮+૮+૯=૩૩) ૩૩ થાય છે. જમ વર્ષ ૧૮૮૯ જમવર્ષાક + ૩૩ જમ માસ - ૧૧ જન્મદિવસ + ૧૪ ૧૯૪૭ માં ભારતની આઝાદી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મેળવી તથા ભારતના પ્રથમ પંતધમાન બન્યા. બીજી રીતે જોઈએ તે ૧૮૮૯ જન્મ વર્ષ ન ૨૬ જન્મવર્ષાક ૧૯૧૫ પ્રથમ વખત જાહેરમાં પ્રવચન કર્યું. + ૧૬ વર્ષીક (૧+૭+૧+૫=૧૬) ૧૯૩૧ જેલમાં હતા + ૧૪ (૧+૯+૩+૧=૧૪) ૧૯૪૫ જેલમાંથી મુક્તિ મળી + ૧૯ (૧+૯+૪+૫=૧૯). ૧૯૬૪ ૨૭મી મે ૧૯૬૪ના રોજ તેમનું અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદ તેમની જન્મતારીખ ૩-૧૨-૧૮૮૪ હતી, તેથી તેમના જીવનપથને અંક (૩+૧+૨+૧+૮+૪=૭) ૨૭ થાય છે. ૧૮૮૪ જન્મવર્ષ + ૨૭ જીવનપંથને અંક ૧૯૧૧ માં તેમણે વકીલાત શરૂ કરી + ૧૨ (૧+૯+૧+૧=૧૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૧૯૨૩ છપરામાં ભયંકર પૂર આવ્યુ. અને તે સમયે રાહતકાર્ય માં ભાગ લીધા તથા નાગપુર અમ + ૧૫ સત્યાગ્રહમાં પણ ભાગ લીધા હતા. ૧૯૩૮ માં હરિપુરા કોંગ્રેસનું અધિવેશન ભરાયું. + ૨૧ ૧૯૫૯ શ્રીજી રીતે જોઈએ તા ૧૮૮૪ જન્મવર્ષ + ૨૧ જન્મવર્ષા ક -I ૧૯૦૫ + ૧૫ ૧૯૨૦ + ૧૨ ૧૯૩૨ + ૧૫ મ’ગલ ગની ચળવળ ૧૯૪૭ જેને માટે જીવન સમર્પણુ કર્યુ તે ભારત માતાની આઝાદ્વી પ્રાપ્ત કરી. ડાકટર જીવરાજ મહેતા ગુજરાતના ભૂતપૂર્વ વડાપ્રધાન જીવરાજ મહેતાનો ૯જન્મતારીખ ૨૯૧૮-૧૮૮૭ હતી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૮૮૭ જન્મવર્ષ + ૨૪ જન્મવક (૧+૮+૮૭=૪) ૧૯૧ ઈ-લેન્ડમાં લંડન ઈન્ડિયન નેશિએશનના + ૧૨ સ્થાપના કરી. ૧૯૨૩ - ૧૫ ૧૯૩૮ મુંબઈ મેડિકલ પ્રેકિટશનર્સ એકટની કમિટિના + ૨૧ પ્રમુખપદે નીમાયા. ૧૯૫૯ તા. ૧૩-૪-૧૯૫૯ ના રોજ આકાશવાણી ઉપરથી દારૂબંધી વિશે પ્રવચન કર્યું. ' રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમાં તેમની જન્મતારીખ ૨-૧૦-૧૮૨૯ હતી. તેમનું જન્મવર્ષ ૧૮૬૯ હતું. તેથી તેમને જન્મવષાંક (૧+૮+૬+૯૦૨૪) ૨૪ થાય. ૧૮૬૯ જન્મવર્ષ + ૨૪ જન્મવર્ષાક ૧૮૯૩ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ૧૮૯૩ + ૨૧ (૧+૯+૯+૩=૧) Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૧૯૧૪ પરદેશથી ભારત પાછા ફર્યાં. + ૧૫ (૧+૯+૧+૪=૧૫) ૧૯૨૯ ભારતની આઝાદી માટે માગણી કરી તથા સાયમન કમિશન. બીજી રીતે જોઇએ તા ૧૮૬૯ જન્મવર્ષ + ૨૭ જીવનપથના એક (૨+1+૧+૮+૬+=૨૭) ૧૮૯૬ + ૨૪ ૧૯૨૦ માં દેશવ્યાપી અસહકારનું આંદોલન શરૂ કર્યું” હતું. + ૧૨ (૧+૯+૨=૧૨) ૧૯૩૨ યરવડાની જેલમાં + ૧૫ (૧+૯+૩+૨=૧૫) ૧૯૪૭ જેને માટે સર્વત્ર જીત્રત આપણુ કર્યુ તે ભારતની આઝાદી પ્રાપ્ત કરી. શાસ્ત્ર પતિ કે પતિપત્ની માટે સાચું પડે છે તે નીચેના બે કિસ્સાઓ ઉપરથી સાબિત થાય છે. ફ્રાન્સના રાજા લૂઈ ફિલિપ્સ લૂઈ ફિલિપ્સનું જન્મવર્ષ ૧૭૭૩ હતું, તેથી તેના જન્મવર્ષા ક=૧૮ થાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ (૧) લૂઈ ફિલિપ્સ ગાદીએ બેઠા જન્મવર્ષા ક લૂઈ ફિલિપ્સની પડતી થઈ (૨) લૂઈ ફિલિપ્સની પત્નીનું જન્મવર્ષ ૧૭૮૨ તેથી તેની પત્નીનેા જન્મવર્ષાંક (૧+૭+૮+૨=૧૮) ૧૮ થાય. લૂઈ ફિલિપ્સ ગાદીએ બેઠ તેની પત્નીના જન્મવર્ષા ક ૧૮૩૦ માં + ૧૮ ૧૮૪૮ માં ૧૮૩૦ માં +૧૮ ૧૮૪૮ માં લૂઈ ફિલિપ્સની પડતી થઈ (૩) તેમનુ* લગ્ન ૧૮૦૯ માં થયું હતું. તેથી લૂઈ ફિલિપ્સને લગ્ન વર્ષાંક (૧+૮+૮=૧૮) ૧૮ થાય. લૂઈ ફિલિપ્સ ગાદીએ બેઠાં ૧૮૩૦ માં તેમનેા લગ્ન વર્ષો ક + ૧૮ લૂઈ ફિલિપ્સની પડતી થઈ ૧૮૪૮ માં તે જ પ્રમાણે તેપેાલિયન ત્રીજાની ખાખતમાં નીચે પ્રમાણે બને છે. તેમના જન્મ વર્ષો'ક નેપેાલિયન ત્રીજાની પડતી થઈ નપેાલિયન ત્રીજે (૧) તેમનુ જન્મ વર્ષ ૧૮૦૮ હતું. તેથી તેમના જન્મ વર્ષીક ૧૭ થાય. નૈપેાલીયન ત્રીને ગાદીએ બેઠા૧૮૫૩ માં + ૧૭ ૧૮૭૦ માં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ (૨) તેમની પત્નીનું જન્મ વર્ષ ૧૮૦૮. તેથી તેમની પત્નીના જન્મ વર્ષીક ૧૧૮+૮=૧૭ થાય નેપેાલિયન ત્રીજો ગાદીએ બેઠા તેમની પત્નીને જન્મવર્ષાક ૧૮૫૩ માં + ૧૭ ૧૮૭૦ માં તૈપેાલિયન ત્રીજાની પડતી થઈ (૩) તેમનું લગ્ન ૧૮૫૩ માં થયું. તેથી તેમના લગ્નવર્ષાંક (૧+૮+૫+૩=૧૭) ૧૭ થાય. નેપાલિયન ત્રીજે ગાદીએ બેઠા ૧૮૫૩ માં તેમના લગ્નવર્ષાક + ૧૭ નૈપેાલિયન ત્રીજાની પડતી થઇ ૧૮૭૦ માં પ્રશિયા (જમની)ના રાજા વિલિયમ ૧૯ા ઈ. સ. ૧૮૪૯માં પ્રશિયા (જર્મની) ના રાજા વિલિયમ લા તેની માતા સાથે ઈંગ્લેન્ડ નાસી ગયેા. ત્યાં તેને અંકશાસ્રમાં નિષ્ણાત એવી એક સ્ત્રીના ભેટા થયે. તેણે તે સ્રીને ત્યાર પછી શુ ?” એમ કરીને પ્રશ્નો પૂછ્યા. તે સ્ત્રીએ દરેક વખતે વર્ષાંક ઉમેરતા જવાનું' કહ્યું અને તે પ્રમાણે નીચેની આગાહીએ સાચી પડી હતી. ૧૮૪૯ માં તે ઈગ્લેન્ડ નાસી ગયા. + ૨૨ વર્ષીક (૧૧૮+૪+૯=૨૨) ૧૮૭૧ યુદ્ધના મંત આવશે તથા તે શહેનાશાહ મનશે. + ૧૭ વક્ર (૧+૮+૭+૧=૧૭) ૧૭ ૧૮૮૮ માં તેનું મૃત્યુ થશે તથા નવા શહેનશાહ ચાલીને પ્રેમી, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫e + ૨૫ (૧+૮+૮+૮૦૨૫) ૧૯૧૩ ન શહેનશાહ ચુદ્ધની તૈયારી કરશે તથા દેશને નુકસાન થશે. બ્રિટિશરે અને યુદ્ધો ૧૮૩૦ માં વિલિયમ ચા ગાદીએ બેઠે. + ૧૨ વર્ષીક (૧+૮+૩=૧૨) ૧૮૪૨ માં અંગ્રેજોએ અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી + ૧૫ વાષક (૧+૮+૪+૨=૧૫) ૧૮૫૭ માં ભારતમાં આઝાદી માટેનો બળવે. + ૨૧ વર્ષીક (૧+૯+૫+૭=૧૧) ૧૮૭૮ માં અફઘાન સાથે બીજે વિગ્રહ + ૨૪ વર્ષક (૧+૮+૭+૮=૧૪) ૧૯૦૨ માં એડવર્ડ સાતમો ગાદીએ બેઠા તથા દક્ષિણ આફ્રિકામાં બેઅરના વિગ્રહને અંત. + ૧૨ વર્ષીક (૧+૯+૨=૧૨) ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત. મહત્વનાં યુદ્ધ અને શાંતિનાં વર્ષો ૧૮૫૭ માં ભારતમાં આઝાદી માટે બળવો + ૧ બળવાના સમય Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ - ૧૮૫૮ શાંતિનું વર્ષ + ૨૨ વષક (૧+૫+૪=૧૨) ૧૮૮૦ માં ઈજિપ્તનું યુદ્ધ ફાટી નીકળયું + ૧ યુદ્ધને સમય ૧૮૮૧ શાંતિનું વર્ષ +૧૮ વર્ષીક (૧+૮+૮+૧=૧૮) ૧૮૯૯ બોઅરનો વિગ્રહ શરૂ થયા. +૩ યુધને સમય ૧૦૨ શાંતિનું વર્ષ +૧૨ વર્ષીક (૧+૯:૨=૧૨) ૧૯૧૪ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. ૫ યુદ્ધના સમય ગાળે ૧૯૧૯ શાંતિનું વર્ષ +૨૦ વષક (૧+૯+૧+૯૨૦ ૧૯૩૯ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત +૧૯ વષક (૧+૯+૪+૫=૧૯) ૧૯૬૪ વિયેટનામનું યુદ્ધ શરૂ થયું ભારતની આઝાદી અને યાદગાર વર્ષ આઝાદીનું વર્ષ ૧૯૪૭ હતું. તેથી તેને વર્ષોક (૧+૯+૪+૭=૨૧) ૨૧ થાય. મળ અંક ૨+૧=૩ થાય. ના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ તેથી ભારતનાં અગત્યનાં કે યાદગાર વર્ષે માટેનો ગાળો ૩ વર્ષને બની રહે છે. ૧૯૪૭ આઝાદીની પ્રાપ્તિ ૧૯૫૦ ભારતના પ્રજાસત્તાક રાજ્યની ઊજવણી ૧૯૫૩ વિમાન વ્યવહારનું રાષ્ટ્રીયકરણ તથા રાષ્ટ્રીય વિકાસ : રોજના શરૂ કરવામાં આવી. ૧૯૫૨ ભારતનાં રજવાડાંઓનું એકીકરણ, ૧૯૫૯ ભારતના સરહદના ઝગડાઓ. ૧૯૬૨ ભારતચીન લડાઈ તથા ચુધ અષાનમાં ફેરફાર ૧૯૬૫ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ૧૯૭૧ પાકિસ્તાન સાથે બંગલા દેશ માટે યુધ. પ્રિન્સના ઈતિહાસમાં ફ્રાન્સમાં કાન્તિ થઈ તથા રેસ્પિરીની પડતી થઈ ૧૭૯૪ માં. (૧+૭+૯+૪=૨૧) વર્ષા ૨૧ નેપોલિયનની પડતી ૧૮૧૫ (૧+૮+૧+૫=૧૫) વર્ષ + ૧૫ રાજ ચાટ્ય ૧૦માની પડતી તથા ફ્રાન્સમાં ક્રાંતિ ૧૮૩૦માં (૧+૮+૧૩=૧૨) વર્ષા + ૧૨ રાજગાદીના વારસદાર ડયુક ઓફ ઓલિયન્સનું મૃત્યુ ૧૮૪૨માં (૧+૮+૪+૨=૧૫) વર્ષાક +૧૫ - કિમિયાની હાહાઈનો અંત ૧૮૫૭માં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ (૧+૮+૫+૭=૨૧) વર્ષાંક + ૨૧ અલિનની પ્રખ્યાત સધિ ૧૮૭૮માં (૧+૮+૭+=૨૪) વર્ષીક + ૨૪ ફેશેાડાના પ્રશ્નની ખાખતમાં ગ્લેન્ડ સાથે યુદ્ધના ભય૧૯૦૨માં (૧+૯+૨=૧૨) વોક + ૧૨ પ્રથમ વિશ્વયુદ્ધનેા આરભ ૧૯૧૪માં (૧+૯+૧+૪=૧૫) વર્ષીક + ૧૫ ફ્રાન્સના ઇતિહ્રાસમાં કટોકટી સજાઈ ૧૯૨૯ નૈપાલિયનના જીવનમાં ૧૭૬૯ નૈપેલિયન ખાનાપાટનુ જન્મ વર્ષ + ૨૩ જન્મ વર્ષીક (૧+૭+૬+૯=૨૩) ૧૭૯૨ ટ્રાન્સમાં ક્રાન્તિ થાય છે તથા નૈપેાલિયનને સરસેનાપતિ બનાવવામાં આવે છે. + ૨૩ જન્મ વક ૧૮૧૫માં વેાટલૂની લડાઈ વૈજ્ઞાનિક સ’શાષના વગેરે માટે પણ અકશાસ્ત્ર સાચુ પડે છે. તે નીચેની માખતા ઉપરથી જોઈ શકાશે. ૧૭૮૩ માન્ટગારિ બલૂનની શોધ કરી તથા ટર્ન્સ્ટન * ૧૯ અને કુમ ષાતુઓની શેષ થઈ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૨ સિમિટને સ્ટિમરની શષ કરી તયા ટેન્ટમ + ૧૧ તત્વની શોધ થઈ ૧૮૧૩ + ૧૩ ૧૮૨૬ નિકે એ ફોટોગ્રાફીની શેષ કરી + ૧૭ ૧૮૪૩ મસરે (અંગ્રેજ) મસરાઈઝડ કાપડની શોધ કરી. + ૧૨ ૧૮૫૯ કિચૈફ અને બ- સને (જર્મન) સ્પેકટ્રકોપની + ૨૩ શોધ કરી ૧૮૮૨ + ૧૯ ૧૯૦૧ મેકસ પ્લાકે કન્ટમ થિયરીની શોધ કરી + ૧૧ ૧૯૧૨ એફ. સેડીએ આઈસેટેસનો સિદ્ધાંત શો તથા + ૧૩ એડિસને વિદ્યુતગોળ શેપે ૧૯૨૫ માં ફિશરે (જર્મનીમાં) કાનમાં સંચજને શોધ્યાં + ૧૭ ૧૯૪૨ માં ફમીએ યુરેનિયમ કિશન અને પ્રથમ સાંકળ + ૧૯ પ્રક્રિયા (ચેઈન રીએકશન) શેયા - ૧૯૫૮ માં રોકેટ તથા અવકાશ યુગની શરૂઆત થઈ જ Page #170 -------------------------------------------------------------------------- ________________ + ૨૩ ૧૯૮૧ નવી શોધ થવાની શકયતા અગત્યનાં વર્ષો શોધવાની એક બીજી રીત પણ છે. જન્મદિવસ ઉપરથી પ્રથમ જન્માંક શોધી કાઢો. ધારો કે કોઈ વ્યક્તિની જન્મતારીખ ૨૧ છે, તો તેને જન્માંક (૨+૧=૩) ૩ આવશે. તેથી તે વ્યક્તિનાં ૩ અંકી વર્ષો એટલે કે ૧૨, ૨૧, ૩૯, ૪૮, ૫૭, ૬૬, ૭૫ અને ૮૪ની ઉંમરનાં વર્ષો યાદગાર બનશે તેજ રીતે ૫ અંકી (૫, ૧૪ અને ૨૩) જન્મ તારીખવાળા માણસનાં ૫, ૧૪, ૨૩, ૩૨, ૪૧, ૫૦, ૫૯, ૬૮, ૭૭ અને ૮૬ની ઉંમરનાં વર્ષો યાદગાર બનશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦મું વર્ષના નવ વિભાગે વગેરે અત્યાર સુધી આપણે અંકશાસ્ત્રને જોતિષશાસ્ત્ર સાથે સાંકડયું ન હતું. આ પ્રકરણમાં અંકશાસ્ત્રને જાતિશાસ્ત્ર સાથે સંબંધ વિચારવામાં આવ્યું છે. તથા વર્ષના નવ વિભાગે કે સમયગાળાઓ અને તેમને એકબીજા સાથેના સંબંધ સમજાવવામાં આવ્યો છે. આ વિભાગો પણ નામાંક તથા જીવનપંથ જેટલા જ જરૂરના છે. વર્ષને નવ વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે અને દરેક વિભાગ લગભગ ૧ માસ જેટલો થાય છે. દરેક વિભાગમાં માટે ભાગે બે સમય ગાળાઓ છે. પણ બીજ વિભાગમાં સત એક જ સમયગાળો છે. આ બે સમય ગાળાઓમાંથી એક ધન (Positive) હોય છે. અને તેથી વધારે અસરકારક હોય છે. જ્યારે બીજો વિભાગ | (Negative) એટલે ઓછો અસરકારક હોય છે. એક રીતે જોઈએ તો આપણે આ વિભાગો વિષેની માહિતી પ્રકરણ ૩ થી ૧૧ સુધીમાં મૂળ અંક “\” થી મૂળ અંક ૯” ના મથાળા નીચે જોઈ ગયા છીએ. વિભાગ-૧ એટલે મૂળ અંક “”, વિભાગ-૨ એટલે મૂળ અંક “ર વગેરે સમજવું. આ પ્રકરણમાં આ માહિતી કોઠાના રૂપમાં ટૂંકમાં રજૂ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાઠામાં વર્ષના નવ વિભાગે તથા નવ મૂળ અંકે વિષે જરૂરી માહિતી સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. દરેક ગ્રહને બે પ્રકારના ગુણધર્મો હોય છે, ધન અને ત્રણ. ધન ગુણધર્મો વધારે પ્રમાણમાં શારિરીક અને પ્રબળ Page #172 -------------------------------------------------------------------------- ________________ હોય છે. જ્યારે પણ ગુણધર્મો પ્રમાણમાં કંઈક ઓછા બળવાન અને માનસિક હોય છે. ઉદાહરણ તરીકે મંગળના ગ્રહ અને મૂળ ખં: “હું” wટે અયગાળાએ છે. મેષ શશિના ધન (Positive) મંગળનું પ્રતીક ચિત્ર બખ્તર પહેરેલો તથા હાથમાં નાગી તલવાર સાથે માણસ કે જે હમણાં જ શારીરિક રીતે હુમલો કરશે એમ લાગે તે છે. જ્યારે વૃશ્ચિકના શણુ મંગળનું પ્રતિક ચિત્ર બખ્તર પહેલો અને મ્યાનમાં તલવાર પકડીને ઊભેલો માણૂસ કે જે માનસિક રીતે તૈયાર હૈદ્ધાનું ચિત્ર રજૂ કરે છે કે તે હવે કોઠાને કેવી રીતે ઉપયોગ કરવો તે વિષે હું એક - વિભાગ લઈને વિસ્તારથી સમજાવું છું. ઉદાહરણ તરીકે વિભાગ “3” અને મૂળ અંકa' લઈએ. તેની વિગતો “પ'માં પ્રકરમાં વિસ્તારથી જોવા મળશે. તે પ્રકરણ મૂળ અંક ૩ ના ગુણ મેં જાણવા માટે ફરીથી ધ્યાનથી વાંચી જશે. આ અંક અને વિભાગ જે લોકો કોઈ પણ માસની ૩જી ૧૨મી ૨૧મી અને ૩૦ મી તારી ખોએ જમેલા હોય અને ખાસ કરીને ૨૧મી નવેમ્બરથી ૨૧મી ડિસેમ્બર અને ૧૯મી ફેબ્રુ. આરીથી ૨૧ મી માર્ચ સુધીના સમયમાં ઉપરની તારી એ જન્મેલા હોય તેમને લાગું પડે છે. તેમને માટે શુભ તારીખો ૩૭, ૧૨ મી, ૨૧મી અને ૩૦ મી છે. આ ઉપરાંત ' અંકી અને “” અંકી તારીખે પણ થોડેઘણે અંશે તેમના માટે શુભ છે. જે આ તારીખે ગુરૂવાર, શુક્રવાર અને મંગળવારના દિવસોએ આવે તો તે વિશેષ શુભ બને છે. આ લોકોને અધિપતિ કે મુખ્ય શરૂ છે. તેમની સૂર્યની સાયન રાશિઓ ધન અને મીન છે. ધન રાશિ ગુરૂના પ્રબળ. અને શારીરિક ગુણે દશાવે છે. જ્યારે મીન રાશિ ગુરૂના ઓછા બળવાન અને માનસિક ગુણ ધરાવે છે. આ વિભા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ગમાં જન્મેલા લાકા તેમના પોતાના વિભાગ ૩' માં જન્મેલા લામાં સાથે મૈત્રી, પ્રેમ, લૅગ્ન અંતે ભાંગીદારીના સમ સારા ધરાવે છે, એટલે કે તેણે તેમનાં જ વિઝાગમાં જન્મેલા લોકો સાથે મિત્રતા, પ્રેમ, લગ્ન અને ભાગીદારીના સબધા સ્થાપવા જોઈએ. તેથી સહેજ ઉતરતા સામ ધા તેઓ ‘૬' અને ‘૯' મૂળ અંક વાળા લાકા સાથે સ્થાપી શકે છે. બાકીના વિભાગેાવાળા લેાકા સાથે તેએ મિત્રતા, લગ્ન, પ્રેમ કે ભાગીદારીના સમયેા સ્થાપવા જશે તે તેમાં તેમને સફળતા મળવાના સ’ભવ ઘણા જ આપ્યા છે. ઉપરાખ્ત તારીખા અને દિવસે તેમના માટે શુભ હાય છે. તેથી તેમણે તેમનાં અગત્યયનાં અને શુભ કાર્યો પણ ઉપરાક્ત તારીખા અને દિવસેાએ જ કરવાં જોઇએ તે તારીખા અને દિવસેાએ કામ કરવાથી સફળતા જરૂર મળે છે. તમે તમારી જન્મ તારીખ અને જન્મમાય ઉપરથી કયા વિભાગમાં આવા છે તે નક્કી કરી શકા એ ધારા કે તમારી જન્મ તારીખ ૩૦-૧૨-૧૯૨૫ છે તા તમે જન્મ તારીખ કે જે૩૦મી છે અને જન્મ માસ કે જે ડિસેમ્બર છે. તે બન્ને પ્રમાણે તમે મૂળ અ’ક ‘૩'ની અસર નીચે આવેા છે. પણ જો તમારી જન્મ તારીખ ૩૦-૧-૧૯૨૭ હાય તેા જન્મ તારીખ પ્રમાણે તમે વિભાગ ૩’ માં અને જન્મમાસ પ્રમાણે વિભાગ ‘૮' માં આવશે. અને આ અને વિભગા એકમીજા સાથે સવાદી પશુ નથી, તેા તમારે શુ કરવુ જોઇએ ? જો તમને અનુભવથી ‘૮’ અકી તારીખેા અને સંખ્યાઓ અશુભ લાગતી હોય તા તમે ૮” કી તારીખેા, સખ્યાએ અને વસ્તુએથી દૂર રહેવા પ્રયત્ન કો, તથા ૩' જા વિભાગની અસર કેન્દ્રિત થાય તેવા પ્રયત્ના કરશે એટલે કે ૩' જન્માં કે ‘૩’ જીવનપયવાળા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ લકો સાથે મિત્રતા, ભાગીદારી, પ્રેમ કે લગ્ન સંબંધો સ્થાપવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહેજે. આ ઉપરાંત ૩' ના અંકને કેન્દ્રિત કરવા માટે ? અંકી મકાન, ઓફિસ, ટેલિફેન નંબરો અને ગામો સાથે સંબંધ રાખવે અને બીજા નંબરવાળા પદાર્થો સાથે સંબંધે ન રાખવા કે ઓછા કરવા, ઉદાહરણ તરીકે બે મકાનના નંબર ૧૫૯ અને ૪૭૯૨ છે તે તેમના મૂળ અંકે (૧+૫+૯=૫=૬૬ અને (૪+૭+૯+૨=૨૨=૪) ૪ થાય છે, તે “3” વિભાગવાળા માણસોએ ૧૫૯ નંબરવાળા મકાનમાં રહેવું ફાયદાકારક બનશે જ્યારે ૪૭૯૨ નંબરવાળા મકાનમાં રહેવું નુકસાનકારક તથા અપશુકનિયાળ બનશે. હવે ટેલિફોનના નંબરો વિષે જોઈએ. ત્રણ ટેલિફોનના નંબર અનુક્રમે પ૭૭૨, ૬૩૪૫ અને ૩૩૪૩ છે, તેમના મૂળ અંકે અનુક્રમે (૫+ +૭+૨=૨૧=૩) ૩, (૬+૩+૪+૫ =૧૮=૯) ૯ અને (૩+૩+૪+૩=૧૩=૪) ૪ થાય છે, તો a> અંકવાળા માણસ એ પ૭૭૨ અને ૬૩૪૫ નંબરવાળા ટેલિને સાથે સંબંધ રાખે અને ૩૩૪૩ નંબરવાળા ટેલિફોન સાથે ઓછો સંબંધ રાખો, હવે વિભાગ ૩ વાળા લેકા માટે કયા ગામ કે શહેરો શુભ બનશે તે જોઈએ. નીચે કેટલાક ગામો અને શહેરોનાં નામાંક ગણું બતાવ્યા છે તે રીતે તમે બીજાઓનાં નામાંક પણ ગણી શકશે. પ્રથમ ગામના નામને અંગ્રેજીમાં લખીને દરેક અંગ્રેજી અક્ષર માટે અંકો લખવા. અંકના સરવાળે કરીને મૂળ અંક શોધી કાઢવા. સરત SURAT નવસારી - ૩૬૨ ૧૪=૧૯=૭ NAVSARI * ૫ ૧૬૩ ૧૨૧=૧૯૩૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ . બિલિમોરા BILIMORA ૨૧૩૧૪૭ ૨ ૧=૨૧=૩ વાસદ VASAD ૬૧ ૩૧ ૪=૧૫=૧ MAHUDHA ANAND ૪ ૧ ૫ ૬૪ ૫૧=૨૯=૮ ૧૫ ૧૫૪=૧૯=૭. ભરૂચ મહેસાણા BHARUCH MEHSANA ૨ ૫૧ ૨ ૦ ૨૫=૨૪૦૬ ૪૫૫૩ ૧૫ ૧=૨૪૬ બરોડા પૂના BARODA POONA ૨ ૧ ૨૭૪ ૧=૧૭ ૮ ૭૭૫ ૧=૨૮=૧ મોમે વલસાડ BOMBAY VALSAD ૨૭૪૨ ૧ ૧=૧૭=૮ ૧ ૧૩૩૧૪=૧૪=૮ મદ્રાસ કલકત્તા MADRAS CALCUTTA ૪ ૧૪૨ ૧૩=૧પ૦૬ ૩૧૩૩૨ ૪૪ ૧=૨૫=૦ હિતી DELHI ૪૫ ૪ ૫૧=૧૦=૯ ઉપરોક્ત ગામોમાંથી બિલિમોરા “a” અંકી વાસ, ભરૂચ, મદ્રાસ અને મહેસાણા “૬ અંકી અને વલસાડ તથા દિલ્હી કિ અંકી છે. આ ગામો અને શહેરો ૩-૬ અને ૯ અંકી આ માસ માટે ફાયદાકારક રહેશે, કારy Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ । આ `કા એકબીજાના મિત્રો કે સવાદી છે. બાકીના ગામ કે શહેરમાં તેમને માટે લાભદાયક રહેશે નહી’. દરેક વિભાગની સામે તેમના મિત્ર કે સ‘વાદી વિભાગા આપેલા છે. તેના ઉપરથી કયા માણુસા સાથે મિત્રતા કે ભાગીદારી કરવી તે નક્કી કરી શકાય છે. તથા જીવનનાં કાં વર્ષો અગત્યનાં કે ક્રાંતિકારક નીવડશે તે જાણી શકાશે નીચે વિભાગે અને મૂળા અંક માટેનાં અગત્યનાં અને ક્રાન્તિકારી વર્ષો આપેલાં છે. તમે તમારા મૂળ અંક કે વિભાગ તથા તેના સવાદી અને મિત્ર અંકા જાણી લઇને તમારા અગત્યનાં વર્ષા નક્કી કરી શકશે. મૂળ અંક કૅવિભાગ ૧. 2. ૩. ૪. 19. .. k. અ'કને લગતાં અગત્યનાં અને ક્રાન્તિકારી વર્ષો ૧, ૧૦, ૧૯, ૨૮, ૩૭, ૪૬, ૫૫, ૬૪, ૭૩, ૮૨, ૯૧, ૧૦૦ ૨, ૧૧, ૨૦, ૨૯, ૩૮, ૪૭, ૫૬, ૬ ૫, ૭૪, ૮૩, ૯૨, ૧૦૧ ૩, ૧૨, ૨૧, ૩૦, ૩૯, ૪૮, ૫૭, ૬૬, ૭૫, ૮૪, ૯૩,૧૦૨ ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦, ૪૯, ૫૮, ૬૭, ૭૬, ૮૫, ૨૪, ૧૦૩ ૫, ૧૪, ૨૩, ૩૨, ૪૧, ૫૦, ૫૯, ૨૮, ૭૭, ૮૬, ૯૫, ૧૦૪ ૬, ૧૫, ૨૪, ૩૩, ૪૨, ૫૧, ૬૦, ૬૯, ૭૮, ૮૭, ૯, ૧૦૫ ૭, ૧૬, ૨૫, ૩૪, ૪૩, ૧૨, ૬૧, ૭૦, ૭૯, ૮૮, ૯૭, ૧૦૬ ૮,૧૭, ૨૬, ૩૫, ૪૪, ૫૩, ૬૨, ૭૧, ૮૦, ૮૯, ૯૮, ૧૦૯ ૯, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૯૯, ૧૦૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ વિભાગ અને મૂળ અંક ૩' માટે તેમના જીવનનાં ૩, ૨૧, ૧૨, ૩૦, ૩૯, ૪૮, ૧૭, ૨૬, ૭૫, ૮૪, ૯૩ અને ૧૦૨ વરસા અગત્યનાં અને ક્રાન્તિકારી સાબિત થશે. વિભાગ ૩'ના સવાદી અને મિત્ર અદા ૬ અને ‘' છે. તેથી વિભાગ ટ્' અને 'ની સામે આપેલાં વર્ષે ૬, ૧૫, ૨૪, ૩૩, ૪૨, ૧૧, ૨, ૨૯, ૭૦, ૮૭, ૯૬, ૧૦૫ તથા ૯, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૯૯ અને ૧૦૮ પણ તેમને માટે અગત્યનાં અને ક્રાંન્તિકારી સાબિત થશે. આજ પ્રમાણે બીજા વિભાગેા માટે પશુ સમજવાનું છે, પણ વિભાગ ‘૪' અને વિભાગ ‘૮' વાળા લેાકાને તે તેમના વિભાગવાળી ૪'-'કી ૮'-'કી તારીખેા અને સખ્યાઓ અશુભ લાગે તા તેમણે તેના ઉપયાગથી દૂર રહેવુ' અને ખીજા કાઈ શુભ અને પ્રખળ અંક જેવા કે ૧, ૩, ૫ અને ૬માંથી ગમે તે એક પસદ કરીને તેન શક્તિને કેન્દ્રિ કે પ્રમળ બનાવવા પ્રયત્ન કરવા જોઇએ. તેમણે તેમની સહી, નામાંક, મકાન ન’બર, ટેલિફ્રાન ન'બર અને ગામ કે શહેરના નામાંક તેમના નવા પસ' કરેલા અક પ્રમાણે આવે તે માટે ખાસ પ્રયત્ન કરવે જોઇએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ વર્ષના નવ વિભાગોની માહિતી સમજની તિનિધિ શુભ અને મિત્ર અંકને અગત્યના અગત્યની શુભ અને શુભ અને ધન | વર્ષના સમય ગાળા સાયને નંબર દિવસ ! તારી ! રવિવાર ૧,૧૦,૧૯ ૨૧મી જુલાઈથી ૨૦મી એમ | ધન સમવાર અને ૨૮ ૨૧મી માર્ચથી ૨૮મી એપ્રિલ I ૧,૨,૪ 1 અd 0 રવિવાર સોમવાર ૨,૧૧,૨૦, થી ૨૦મી જુનથી ૨૫મી જુલાઈ | ધન | ક | ચંદ્ર અને શુક્રવાર ગુરૂવાર ,૧૨,૨૧ ૨૧મી નવેમ્બરથી ૨૧મી ડિસેમ્બર શુક્રવાર મંગળવાર ૧૯મી ફેબ્રુ મારીથી ૨૧મી માર્ચ મીન | ગુરૂ , અને શનિવાર, ૧૩, ૨૨. ૨૨મી જુલાઈથી ૩૧મી ઓગસ્ટ | ધન ! સિંહ યુરેનસ ૨,૪ અને ૨૧મી જુનથી ૨૧મી જુલાઈ સોમવાર વિવાર અને રે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫. , ૮. યુવવાર ગુરૂવાર શુક્રવાર મગળવાર ગુરૂવાર શુક્રવાર નિવાર રવિવાર સેમવાર ૫, ૧૪ અને ૨૩ રવિવાર ૭, ૧૬ સામનાર અને ૨૫ મગળવાર ૬, ૧૫ અને ૨૪ ૨૧મી મેથી ૨૭મી જૂન ૨૧મી ઓગસ્ટથી ૨૭મી સપ્ટેમ્બર ૨૯, ૧૮ અને ૨૭ ૨૦મી એપ્રિલથી ૨૪મી મે ૨૧મી સપ્ટેમ્બરથી ૨૪મી ઓકટોમ્બર ૨૧મી જૂનથી ૨૫મી જુલાઈ ૨૫મી જુલાથી ૩૧મી ઓગસ્ટ ૨૧મી ડિસેમ્બરથી ૨૬મી જાન્યુઆરી ૮, ૧૭ અને ૨૬ ૨૬મી જાન્યુઆરીથી ૧૯મી ફેબ્રુ. ૨૧મી માર્ચથી ૨૭મી એપ્રિશ્ન ૨૧મી આટોબરથી ૨૭મી નવેમ્બર. ધન. ! ધૃત ઋણુ ત ઋષ ધર્મ ધૃત ક્ષ K મિથુન કન્યા વૃષભ તુલા ક સિહ મકર કુંભ મેષ Au બુધ ૩ અને - ખીજા શુક્ર વિભાગા સામે થોડે અંશે નેપ્ચ્યુન નિ ૧ તથા મીના બધા ડે અરી મગળ ૭, ૨ અને ૧ ૨, ૪ અને ૮ ૯, ૩ અને ૬ ૧૭૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ વિભાગ અને મૂળ અન નખર e શુભ અને અશુભ રંગા માાથી માંડીને ઘેરા પીળા, કાંસા જેવા અને સાનેરી રંગ ti શુભ-સફેદ, ક્રીમ, ઝાંખા પીશ તથા બધા જ પ્રકારના લીમા રગા અશુભ-ધેરા, લાલ, કલ્ચાઇ, કીરમજી, જાંબલી અને કાળા રંગા બધા જ પ્રકારના ગુલાબી, ભગવા, જાબલો અને કરમજી રંગા ચળકતા, ચમકતા તથા ગ્રૂપમ રંગા તથા ભૂરા ભૂખરા અને ખાખી કરગા ભારતીય પદ્ધતિ પ્રમાણે ગા નગા માણેક માતી પુખરાજ કે પાખરાજ પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે રત્ન, નંગા, ઝવેરાત Fopey-ાખરાજ Amberએમ્બર અને પીળા હીરા માતી, Moonstone સ ક્રાન્તમણિ Jade અને લીલા રંગનાં નગા Amethyst એમિલિસ્ટ નીલમણિ આછા કે ઘેરા રંગના સેફ્રાયર નીલમ કે ઇન્દ્ર નીલમણિ Sappire Page #181 -------------------------------------------------------------------------- ________________ ૫ના સફેદ, રાખડી, ભૂખરા તથા ઝગઝગાટવાળા અને આછા રંગે હીરે, ચાંદી, હેટિનમ તથા અશુભ-ઘેરા રંગે ચળકતી અને ઝગઝગાટવાળી ચીજો શુભ-બધા જ પ્રકારના રાતા હીરે ગુલાબી અને ભૂરા રંગે , Turquoise Pઈઝ ફિરાઝે અશુભ-જાંબલી, કરમજી કાળો, Emerald એમરા શુભ-બધા જ પ્રકારના સફેદ, પીળા તથા લીલા રંગે મોતી Moonstone ચન્દ્રકાન્ત લસણિ મણિ, Moss Agate અકીક અશુભ-ઘેરા કાળા રંગે વૈદુર્ય અને Cats eyes શુભ-ઘેરા, ભૂખરા, આંબલી, " ની લમકેનીલમણિ Amethyst એમિથિસ્ટ ધરા કરમજી અને કાળા રંગે રંગને સેફાયર, કાળું મેતી અશુભ-આછા રંગે તથા કાળો હીરો બધા જ પ્રકારના રાતા ગુલાબી ! માણેક, Garnet ગામેટ બ અને કરમજી રંગે શુભ છે * સ્ટોન blood stone Page #182 -------------------------------------------------------------------------- ________________ વિભાગો, મૂળ અંકો તેમના પ્રતિનિધિ હો અને તેમને સંબંધિત તારીખે નીચેના ચક ઉપરથી સારી રીતે યાદ રાખી શકાશે. ર આ તારીખે મૂળાંકવાળી તારીખ ૯ ઉમરવાળી આવે છે. દા. ત. ૧+૧=૧૦, ૧૦+૯ ૧૯, ૧૯૨૮ અને ૮+=૧૭, ૧૭+૯૨૬ વગેર Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧મું સાર્વત્રિક કે સવદેશીય દિવસે, મહીનાઓ અને હેલિન હિચકાકના મતે એકલા જન્મ દિવસનો (એટલે જન્મમાસ અને જન્મવર્ષ ગણતરીમાં લેવામાં નહી) આદેલનો જીવનપંથ, જીવનપેય, વ્યવસાય વગેર નયી કરવામાં ઘણું જ અગત્યનો ભાગ ભજવે છે. જન્મદિવસના સાદા કે મૂળ અંકને આપણે જન્માંક (Birth number) કહીએ છીએ તે બધાને યાદ હશે જ. આ જન્માંક આપણા જીવનનાં અગત્યનાં અને ઉત્પાદક એવાં જિંદગીનાં મધ્ય ભાગમાં વર્ષે એટલે કે આપણી ઉમરના ૨૮ મા વર્ષથી તે ૫૬ માં વર્ષ સુધીનાં વર્ષો માટે જ જ અગત્યને અને અસરકારક માલૂમ પડયા છે. હેલન હિચકક આ જન્માંકને વધુ સંવાદી જૂથોમાં વહેચી નાખે છે, જળ, અગ્નિ અને વાયુ સંવાદી જે. ૧. જળ અથવા વૈજ્ઞાનિક સંવાદી જૂથ આ જથમાં જન્માંક ૧, ૫ અને ૭ આવે છે. ૧ મૂનો પથ્થર “પચાવી અને “૭ શિખરને પપ્પર છે. જળતત્વ મન સાથે સંબંધ રાખે છે. જન્માંક ૧વાળા લોકો આક્રમક, બુદ્ધિશાળી વૈજ્ઞાનિક અને સર્જનાત્મક જાય છે. જન્માંક “પવાળા લોકો બહુમુખી પ્રતિભાવાળા, આકર્ષક, પરિવર્તનશીલ, જાગૃત અને અજંપાવાળા હોય છે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જન્માંક ૭વાળા લોકો વિદ્યાભ્યાસી, અતડા, શરમાળ અને વિજ્ઞાનિક હોય છે. ત્રણે જન્માંકવાળા લોકે સહજજ્ઞાન, અંતર્નાન કે અંત પ્રેરણાવાળા હોય છે. આ લોકો લેખક વિમાન સંચાલક, એન્જિનિયર, ચિકિત્સક કે વૈદ્યડોકટર તરીકે સફળ બને છે. ૨, અગ્નિ કે વ્યવસાયી સંવાદી જૂથ આ જૂથમાં ૨, ૪ અને ૮ ના જન્માંકે આવે છે. આ લોકો વેપાર ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. આ અગ્નિનું તત્વ લાગણીઓ અને ઊર્મિઓ સાથે સંબંધ ધરાવે છે તેથી આ લેકેને સંવેદનશીલ પણ કહેવામાં આવે છે. આ લોકો તેમના વેપારધંધામાં અને ધન પ્રાપ્ત કરવામાં એટલા બધા પ્રવૃત્ત રહે છે કે જેથી બીજા લોકોની દ્રષ્ટિએ તેઓ હદયહીન કે લાગણીહીન પણ લાગે. આ લે કે ઘણા જ લાગણીશીલ હોય છે, પણ તેઓ તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. તેથી તેમને ઘણી વાર કઠે૨ હદયના કે લાગણીહીન તરીકે લેકે ઓળખે છે. આ લોકો સારા વેપારી, મુનીમ, પેઢીના સંચાલક, બેન્કર, કોન્ટ્રાકટર, એડિટર, સ્ટેનેગ્રાફર, ડિઝાઈનર તથા રાજનીતિજ્ઞ (પલિટીશીઅન) બની શકે છે. ૩. વાયુ અથવા કલાત્મક સંવાદી જૂથ * આ જૂથમાં જમાંક ૩, ૬ અને ૯નો સમાવેશ થાય છે. વાયુતવે જેમ અથવા જુસ્સા સાથે સંબંધ ધરાવે છે. તેથી આ જૂથને પ્રેરણાત્મક કે અંતઃ પ્રેરણાત્મક જૂથ પણ કરે છે. આ લોકો કલાત્મક, સાહિત્યિક, અહિંસા, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અલિપ્ત તથા નિસ્વાથ' હાય છે. આ ઢાકા સમાજ સમક્ષ તથા સમાજ માટે તેમની શક્તિ સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે. તેઓ સાશ સગીતકાર, કળાકાર, લેખક, ડાકટર, વકીલ, એડવર્ટાઇઝર (જાહેરાત કરનારા) માનવતાવાડી તથા દાનવીર બની શકે છે. હવે આપણે આ પ્રકરણના અસલ વિષય તર: જઈશું. વર્ષના દરેક દિવસ તથા માસને તેનું પેાતાનુ ચાક્કસ આંદોલન હાય છે. કોઈ દિવસ આપણે સારી રીતે કામ કરીએ છીએ તા કેાઈ દિવસ આપણે રમતગમત, આનંદ અને મતાર'જનમાં ગાળીએ છીએ. કેટલાક દિવસા નાકરી અને મહેરબાની મેળવવા માટે લાભદાયક છે, તેા કેટલાક દિવસ ઘેર કે આફ્િસમાં મેસીને વાચન, અભ્યાસ કે અન્ય કામ કરવા માટે ચેાગ્ય હાય છે. જેદિવસેા આપણા સંવાદી જૂથમાં આવતા હાય છે તે માટે ભાગે આપણને સાનુકૂળ હાય છે. જો તમે અગ્નજૂથમાં જન્મ્યા હા તે તેમને ૨, ૪ અને ૮ દિવસેા સવાદી માલૂમ પડશે. કાઇ પણ દિવસનું' સાર્વત્રિક કે સર્વ દેશીય ઢાલન મેળવવું હાય. તે। આપણે પૂર્ણ જન્મતારીખ ઉપરથી જીવનપથ (Life path) કે પુક્ષુ જન્માંક કાઢીએ છીએ તેની રીતે આપેલ દિવસની તારીખ, માસ અને વા સરવાળા કરીને મિશ્ર કે મૂળ અંક કાઢવા પડે છે. ઉદાહરણ તરીકે ૮-૫-૧૯૭૨ની તારીખ લઇએ. +૫+૧+૯+9+૨=૩૨=3+૨=૫ તા આ તારીખના સાવત્રિક ઢાલન અંક ૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આઆ સાર્વત્રિક દિવસ ફક્ત જળજથવાળાઓ માટે સાનુકૂળ રહેશે, જ્યારે અગ્નિ અને વાયુ જૂથવાળાઓને માટે તે પ્રતિકૂળ બની રહે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તા. ૧૧-૧૧-૧૯૧૮ના દિવસે સંધિપત્રક ઉપર સહી કરવામાં આવી હતી. આ દિવસને સર્વદેશીય દિવસ ૧+૧+૧+૧+૧+૯+૧+ ૮=૧૩=પ આવે છે. આ દિવસ આઝાદી, અજંપો અને અસ્થિરતા સૂચવે છે. આ દિવસ આ રીતે ઘણો જ ખરાબ ગણાય. પણ જે તારીખ ૧૨-૧૧-૧૯૧૮ પસંદ કરવામાં આવી હોત તો તે આ કાર્ય માટે ઉત્તમ સાબિત થઈ હોત. તા. ૧૨-૧૧ –૧૯૧૮ને સાર્વત્રિક દિવસ ૬ આવત અને તે સ્થિરતા, સંવાદિતા ઘર તથા સમાજને દ્યોતક છે. | અમેરિકાને તા. ૪-૭-૧૭૭૬ના દિવસે આઝાદી મળી હતી. આ તારીખને સર્વદેશીય દિવસ (૪+૩+૧+૭+૭+ =૩૨૩૫) ૫ આવે છે. આ દિવસ સાહસ, અચોક્કસતા વગેરેને ઘોતક છે. તેથી જ તેમણે આઝાદી માટે હંમેશાં લડતા રહેવું પડે છે. ૪થી જુલાઈ ૧૯૦૩ના દિવસે પહેઢી જ વખત નિયામાં એક સ્થળેથી બીજે સ્થળે તારથી સંદેશ મોકલવામાં આવે. આ તારી અને સાર્વત્રિક દિવસ (૪૭+૧+૯+૦+૧૩=૨૪=૪) ૬ થાય છે. આ દિવસ ઉત્તરદાયિત્વને દ્યોતક છે તથા ઘર, કુટુંબ, સમાજ, દેશ તથા વિદેશો સાથે મૈત્રીસંબધો ગાઢા કરવા માટે સારો છે. તેથી તાસંદેશાથી દુનિયાના વિવિધ દેશો વચ્ચે પ્રગાઢ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અને મિત્રતાભર્યા સંબંધે સ્થાપી શકાયા છે. પ્રથમ સફળ વિમાની ઉડ્ડયન તા. ૧૭-૧૨-૧૫૦૩ના રોજ થયું હતું. આ તારીખને સાર્વત્રિક દિવસ પણ છે આવે છે. આ દિવસ ઘર અને દેશમાં સ્થિતિ સુધારવા માટે સંગીન દિવસ છે. એરોપ્લેન કાયમ માટે રહેવાનાં છે. તથા સમાજ અને વિશ્વના દેશના લોકોના હિત માટે પશુ તેનો ઉપગ થતો જ રહેશે. સાષિક કે સર્વદેશીય દિવસની વિગતે ૧. આ દિવસ એય, નિશ્ચય, પ્રવૃત્તિને આક્રમણનો દિવસ છે આ દિવસ પરિવર્તન કે ફેરફાર માટે સારે છે, તમારી વસ્તુઓ અને વિચારોનું આજે વેચાણ કરો. આજના મુખ્ય સર પ્રવૃત્તિ” છે. ૨. આ દિવસ સ્વીકૃતિ અને આવકારનો દિવસ છે. આ દિવસ શાંતિ, અભ્યાસ અને વસ્તુઓ ભેગી કરવાને છે. મૃત્યુની જાહેરાતમાં આજે વધારો થશે. આજે કુનેહ અને મુત્સદ્દીગીરીથી કામ લેવાની જરૂર છે. આજનો મુખ્ય અવનિ “સહકાર” છે. ૩. આનંદપૂર્વકની આતમ-અભિવ્યક્તિ અને પ્રવૃત્તિ માટે આ દિવસ છે આ આંદોલન માનસિક ઉદ્વેગ અને અજંપાવાળું છે. આ દિવસે તમે નાટક સિનેમા, હોટેલ, રિટેરન્ટ વગેરેની મુલાકાત લે અને સનેહ સંમેલન અને સામાજિક સમારંભે અને મેળાવડાઓમાં ભાગ લે તે જ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સારું છે. આ દિવસને મુખ્ય વતિ “મળતાવડાપ!” કે સામાજિકતા' છે. : ૪. આ દિવસ ચીલાચાલું, રોજિંદા અને વિગતવાળા કામો કરવા માટે યોગ્ય છે તમે આજે કરકસરથી રહેજે. અજારો સ્થિર રહેશે, તમારા પૂરા બળ અને શક્તિથી તમારી જાતને આગળ ધપાવે. આજને મુખ્ય વનિ “સખત પરિશ્રમ” છે. ૫. પ્રવૃત્તિ, સ્વતંત્રતા, ઉશ્કેરાટ, ઉત્તેજના અને જિજ્ઞાસાથી ભરપૂર એ આ દિવસ છે, મળેલી તકને લાભ લે તથા વેચાણમાં વધારો કરો. મુસાફરી માટે પણ સારે છે, આજને મુખ્ય સૂર ઉત્સાહ છે. ૬, આજે તમે ઘર, કુટુંબ, સ્વા , શિક્ષણ અને સમાજ માટે કામ કરજે, નવું મકાન બાંધવા તથા કરારનામા ઉપર સહી કરવા માટે પણ આ દિવસ સારે છે. હીલાથી વેગળા રહેજો તથા સાંજનો સમય ઘેર રહીને પસાર કરજે. આજને મુખ્ય વનિ “જવાબદારી છે. ૭. આ દિવસ, ધ્યાન, શાંતિ, આરામ અને આત્મ નિરીક્ષણ છે. આજે ખનિજ પદાર્થો તથા તેના શેરોના ભાવ વધે એવી શકયતા છે. વસિયતનામું કે બીજા કાયદાના કાગળો તૈયાર કરવા માટે આ દિવસ સારો છે. શાજને મુખ્ય ઇવનિ “સંપૂર્ણતા” છે. * ૮. આ દિવસ મોટા વેપારધંધા, સહકાર, માર્ગદર્શન, દિગ્દર્શન અને શક્તિ માટેનો છે. કંપનીઓના ડાયરેકટરની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ મિટિંગ ભરવા માટે પણ સારે છે. મોટા મોટા કોન્ટ્રાકટ ઉપર સહી કરો તથા સ્થિર અને પ્રમાણભૂત (Standard) લેનશેરમાં રોકાણ કરે. આજનો મુખ્ય સૂર વ્યવસ્થા છે. ૯. આ દિવસ શક્તિ, સહિષ્ણુતા, પ્રેમ અને સિદ્ધિને છે. મોટા પાયા પર જાહેરાત કરો તથા ભાષણ કરશે. આજે તને લર ટેલિફેન દ્વારા સામાજિક બાબતેને સારા સંતે ઉકેલ લાવી શકશે આજને મુખ્ય વનિ “શુભેચ્છા” છે. ૧૧. આ દિવસ ભવિષ્યદષ્ટિ ( Vision ), પ્રેરણા, નેતૃત્વ અને પ્રગતિ માટે છે. આ શ્રેષ્ઠ દિવસ છે વિદ્યુત, એન્જિનિયરીંગ, રેડિયો, ટેલિવિઝન અને હવાઈ ઉડ્ડયનમાં સંશોધન તથા પ્રગતિ માટે સારો છે જાહેરમાં આવવા પ્રયત્ન કરો. આજના મુખ્ય સૂર “જ્ઞાન-પ્રકાશ” છે. ૨૨, માટી મટી જનાઓનો આરંભ કરવાનો તથા આદર્શ અને વ્યવહારિકતાનો સુમેળ સાધવા માટે આ આંતરરાષ્ટ્રીય દિવસ છે, મોટા અને સારા વિચારો, ઉદ્યોગ ધંધાઓ, અને સંસ્થાઓને આગળ ધપાવવા માટે પણ આ સારો દિવસ છે, આજને મુખ્ય ઇવનિ પ્રેરણાત્મક વિચારોને વ્યવહારિક ઉપગ છે. - સાર્વત્રિક માસ સાર્વત્રિક માસ શોધવા માટે માસના અંક અને વર્ષના અંકનો સરવાળે કરીને મુખ્ય અંક શોધ પડે છે જાન્યુઆરી ૧૯૭૦ને સાર્વત્રિક માસ (૧+૧+૯++=. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૧૮=૯) ૯ આવશે અને નવેમ્બર ૧૯૭૧ ના (૧+૧+૧+૯ ++૧=૨૦=૨) સાર્વત્રિક માસ ૨ આવશે. આ રીતે કાઈ પશુ માસના સાર્વત્રિક માસ ચૈાષી શકાશે માસના અક તેમના ક્રમ પ્રમાણે છે, જાન્યુઆરીના અંક ૧ અને ડિસેમ્બરના અંક ૧૨ છે સાર્વત્રિક માસ ઉપર સાવ ત્રિક વષૅની અસર પડે છે, છતાંય દરેક માસને તેની અલગ બાજુ પણ હાય છે. સાર્વત્રિક માસની વિગતા ૧. પ્રગતિ, નવા વિચાર, કમિટિએ અને નેતૃત્વ ૨. રાજકારણ, શાંતિ, સબ્રડ અને નિરીક્ષણ, ૩. આનંદ, સર્જન, મનેારજન અને પ્રવૃત્તિ. ૪. ભાવ અને સમયપત્રકા, નિયમિતતા, શક્તિ, સખત શ્રમ અને આત્મસયમ, ૫. મુમારી, ઝડપ, વેચાણુ, ઉત્સાહ અને શેરસટ્ટો. ૬. ઘર અને સામાજિક માખતા, શિક્ષણ, સ્વાસ્થ્ય, લગ્ન અને સૌદર્ય. ૭. અંતઃજ્ઞાન, સશોધન, પૃથક્કરણ, માનસિક શાંતિ, પૃથક્કરણ અને આર્થિક ખાખતામાં સુધારા કે પ્રગતિ. ૮. વૃદ્ધિ, વિકાસ, વ્યવસ્થા, એન્જિનિયરીગ, મડળીઓ, સસ્થાઓ તથા નગરપાલિકા, ૯. પૂર્ણતા, પ્રગતિ, માણસાને સમજવા તથા ખીનજરૂરી વસ્તુઓના ત્યાગ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૧. અંત:પ્રેરણા, ધર્મ, આધ્યાત્મિકતા, વિદ્યુત, રેડિયો, ટેલિવિઝન, હવાઈ ઊડ્ડયન અને અવકાશ સંશોધન તથા સફર. ૧૨. હવે એન્જિનિયરીંગ, સુધારા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યોજનાઓ. સાર્વત્રિક વર્ષ સાવત્રિક વર્ષ શોધવા તે વર્ષના (ઈસ્વી સનના વર્ષના) અંકોને સરવાળે કરીને મૂળ અંક શોધવો પડે છે. ૧૯૯૭૧ નું સાર્વત્રિક વર્ષ (૧+૯+૭+૧=૧૦=૯) ૯ અને ૧૯૭૫ નું સાવત્રિક વર્ષ (૧+૯+૭+૨=૨૨=૪) ૪ થશે. સાર્વત્રિક વર્ષની વિગતો ૧. આ વર્ષે નવીન સિદ્ધિઓ ખાસ કરીને એન્જિનિરીંગ અને હવાઈ તથા અવકાશ ઉડ્ડયનના ક્ષેત્રે જોવા મળશે. ૨. આ વર્ષ સંગ્રહ મંડળ, કરાર, શાંતિ, મુત્સદ્દીગીરી અને મોટે ભાગે રાજકારણથી ભરપૂર હશે. ૩. આ વર્ષ મનરંજક અને સામાજિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને વિકાસનો સૂચક છે. તેથી આ વર્ષ આનંદ, મનોરંજન, મોજશોખ અને સર્જનાત્મક અભિવ્યક્તિનું વર્ષ છે. સમાજ અગત્યનો ભાગ ભજવશે. તમારી શક્તિએનો વિસ્તાર કરી શકશે. ૪. આ વર્ષ રમતગમત, મોજશેખ અને મનરંજન Page #192 -------------------------------------------------------------------------- ________________ માટેનું છે. ભવિષ્યનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ વર્ષે દઢ પાયે નાખવા માટે આ વર્ષે ઉત્તમ છે. સખત પરિશ્રમ, ત્રેવડ તથા કરકસરની જરૂર આ વર્ષે પડો. તમારા કામમાં નિયમિત અને ચોક્કસ બનશે. આ વર્ષ કટીનું પૂરવાર થશે. ૫. આ વર્ષ નવીન શોખ, અભિરુચિ, બહુમુખી, પ્રતિભા, જિજ્ઞાસા અને પ્રવૃત્તિવાળું છે. તમે મને વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૂઢ અને ઇન્દ્રિયાતીત વિષયોમાં રસ લેતા થશે. ૪ વર્ષ કરતાં આ વર્ષ ઓછું કઠિન અને ઓછી કસેટીઓ વાળું પૂરવાર નશે. ૬. આ વર્ષ પ્રેમ અને પરિણય તથા ગૃહજીવન અને સમાજ માટેનું છે. આ વર્ષ લગ્નની સંખ્યામાં વધારો, શિક્ષણમાં પ્રગતિ અને સ્વાસ્થને લગતી બાબતોમાં સુધારો થશે. આ વર્ષે ઘણાં નવાં મકાને, ફૂલ, કોલેજો અને કલખો બંધાશે. ૭. આ વર્ષ વિકાસ કરતાં પૃથક્કરણ કરવા અને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભાગે ખેતીવાડી અને ખાણ ઉદ્યોગમાં પડેલાઓ માટે આર્થિક રીતે સારું છે. બીજાઓ માટે થોડું છે. ૮, આ વર્ષ સુખસમૃદ્ધિ અને તાકાત સૂચવે છે. આ આ વર્ષ પ્રગતિ બઢતી અને મોટા પાયા પરના વેપારધંધે સૂચવે છે. આ વર્ષે એન્જિનિયરીંગને લગતી યોજનાઓ સફળ થશે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ૯. આ વર્ષની મુદ્રાલેખ “તમારા પાણીને ચાહો.” Love thy neighbour” હવે જોઈએ. આ વર્ષ અધૂરાં રહેલાં કાર્યો પૂરા કરવાનો તથા સાફસૂફીને છે. તમે આ વર્ષે પ્રેમ અને માનવતાને પ્રાધાન્ય આપજે. તમે જે આ વર્ષે પ્રેમ, નિસ્વાર્થતા તથા સહિષ્ણુતા નહીં વિકસાવે તે તમારે ઘણું સહન કરવું તથા ઘણું ગુમાવવું પડશે. ૧૧. પ્રગતિકારક બાબતો માટે આ વર્ષ સારું છે, આ વર્ષ અંતર્નાન અને આદીવાળું રહેશે. વિકાસ અને પ્રગતિ માટે પણ સારું છે. ધાર્મિક, આધ્યાત્મિક તથા ગૂઢ અને અનીદ્રીય વિષયમાં લોકોને ૨સ વધશે. સમાજ સુધારણ, પુનરુદ્ધાર તથા પુનર્જીવન માટેની સભાઓમાં ભીડ રહેશે. ૨૨. આ વર્ષ આદર્શવાદ અને ભૌતિકવાદના સુભગ સમવય માટે ઉત્તમ છે. આ વર્ષે વેપારધંધા તથા ઉદ્યોશોમાં મહાન વિકાસ તથા વૃદ્ધિ થશે. તથા દુનિયાની મહાન ચજનાઓ સાકાર બનશે. ઉપરોક્ત પધ્ધતિ કીરે અને મેન્ટોઝની પધ્ધતિથી જુદી છે. હેલન હિચકેકની પધ્ધતિમાં અંક ૧૧ અને ૨૨ ને મૂળ અંકે જેટલું જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. સાર્વત્રિક કે સર્વદેશીય માટે અંગ્રેજી શબ્દ Universal છે. અને તેના અર્થ બધા લોકોને, બધા દેશને સંબંધિત એ થાય છે. આપણે કઈ વખત જ્યોતિષની દષ્ટિએ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જાણવા માગીએ છીએ કે અમુક દિવસ, માસ કે વર્ષ સામાન્ય રીતે એટલે કે બધાંને માટે કેવું જશે તે આ સાર્વત્રિક કે સર્વદેશીય દિવસ કે વર્ષને અર્થ થાય છે. આપણે ઉદાહરણથી આ વાત વધુ સ્પસ્ટ કરી શકીશું. ધારો કે આપણે જાણવું છે કે (૧) ૩૧-૭-૧૯૭૨ નો દિવસ, (૨) સપ્ટેમ્બર ૧૯૭૪ ને માસ અને (૩) ૧૯૭૫ નું વર્ષ બધાંને માટે કે સર્વસામાન્ય રીતે કેવું જશે. (૧) ૩૧-૭-૧૯૭૨ ને સાર્વજનિક દિવસ (૩+૧+૭ ૧+૯+૭+૨૩૦=૩) ૩ થશે. તેથી તેના વિષેની માહિતી તમે આ પ્રકરણમાં આપેલ સાર્વજનિક દિવસ ૩ માંથી મેળવી શકશે. (૨) સપ્ટેમ્બર ૧૯૯૪ ને સાર્વજનિક માસ (૯+૧+ +૭+૪=૩૦=૩) ૩ થશે તો તે માસનું ફળ તમે સાર્વત્રિક માસની નીચે અંક ૩ માં જોઈ શકશે. (૩) ઈ. સ. ૧૯૭૫નું સાર્વત્રિક વર્ષ (૧૯૭૫-૨૨) ૨૨ થશે. તેનું પરિણામ પણ તમે સાર્વત્રિક વર્ષ ૨૨ માંથી જોઈ શકશે. સાર્વત્રિક આંદોલનો દરેકને સ્પર્શે છે, જ્યારે હવે પછીના પ્રકરમાં આવનાર અંગત દિવસ, માસ અને વર્ષનાં આંદોલને વ્યક્તિગત એટલે અમુક માણસને લાગું પડનારા લઈને અંગત હોય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું અંગત દિવસે, માસ અને વર્ષો આપણે આગળના પ્રકરણમાં ચવદેશીય દિવસ, માસ અને વર્ષ વિશે જોઈ ગયા તેનાં આદેલનો દરેક જણને પશે છે કે લાગું પડે છે. તે આપણુમાંના દરેકને સામાન્ય દિશાસૂચન કે દિગ્દર્શન કરાવે છે. પણ આ ઉપરાંત આપણા દરેકને માટે આંદોલન દરેકને વ્યક્તિગત રીતે કે અંગત રીતે માર્ગદર્શન આપે છે. સાર્વત્રિક આંદોલને આપણા અંગત આંદોલનની આડે આવતાં નથી કે તેને અવરોધરૂપ પણ થતાં નથી. અંગત દિવસો અંગત દિવસ શોધવા માટે તમારે પ્રથમ અંગત વર્ષ (Personal Year) શોધવું. તે માટે તમારે તમામ જન્મતારીખ અને જન્મમાસ, સાર્વત્રિક વર્ષમાં ઉમેરવા પડશે. ધારો કે તમારી જન્મતારીખ ૨૯-૭-૧૯૩૭ છે અને તમાર ૧૯૭૩નું અંગત વર્ષ શેવું છે. જન્મદિવસ+જન્મમાસ સાર્વત્રિક વર્ષ=અંગત વર્ષ ૨૯ ૭ ૧૯૭૩ ૨ + ૭ + ૨=૧૧ ૧+૯+૭+૧+૯+૭+૩૩૮=૧૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપરાક્ત રીતે સરવાળા કરતાં તમારુ. ૧૯૭૩ન ગત વર્ષ ૧૧ આવે છે અને તે ઘણુ' જ ઉત્તમ સાબિત ચશે. જે તમારી જન્મતારીખ ૮-૧૦-૧૯૫૧ હાય અને તમારે ૧૯૭૫નું અંગત વષ' Àાષવુ" હાય તા તે (૮+૧૦+૧૯૭૫=૩૧=૪) ૪ આવશે. હવે આ ગત વષ ઉપરથી તમારે 'ગત દિવસ ચાખવા હોય તે તમારે તમારા અંગત વર્ષમાં જરૂરી તારીખ અને માસ ઉમેરા, ધારા કે તમારુ.. અગત વર્ષ ૧૧ છે અને તમારે ૫મી નવેમ્બર વિષે જાણુવુ છે. તા તમારા અ་ગત દિવસ (૧૧+૫+૧૧=૨૭=૯) ૯ આવશે. ગત દિવસ અ ગત વર્ષ શાધ્યા વિના નીચેની રીત પશુ શેાધી શકાય છે. ધારો કે તમારી જન્મતારીખ ૨૯-૭-૧૯૭૩ છે અને તમારે ૫મી નવેમ્બર ૧૯૭૩ના અંગત દિવસ શૈષવા છે. તે તમારે તમારી જન્મતારીખ અને જન્મમાસ સાર્વત્રિક દિવસમાં ઉમેરવા પડશે. પ્રથમ સાયČત્રિક ડિવ=પ+૧૧+૧૯૭૩ =૫+૧+૧+૧+૯+૭+૩ =૨૫=૯ હવે 'ગત દિવસ=જન્મ તારીખન્મ માસ+સાવત્રિક દિવસ =૨૯+૭+૯ =R+૯++૯ =૨૭=૯ આવશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ્રથમ રીતે પણ અંગત દિવસ હું આવ્યા હતા. અને રીતે અંગત દિવસ એક જ આવશે. પણ શ્રીજી રીત સહેલી લાગે છે. અ ગત દિવસ=મ ગત વર્ષ+માસ+તારીખ અથવા અંગત દિવસ = જન્મતારીખ + જન્મમાસ + સાર્વત્રિક દિવસ ધારા કે આપણે આપણા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની તારીખ ૭-૨-૧૯૭૨ ના અગત દિવસ શાષવા છે. તેમની જન્મ તારીખ ૧૯-૧૧-૧૯૧૭ છે. માટે તેમના અગત દિવસ= ( ૧૯+૧૧+૭યે૩+૧+૯+૭+૨=૪૦=૪ ) ૪ આવશે. તેના વિષે તમે આગળ વિસ્તારથી વાચી લેશે. હવે આપવે અંગત દિવસેાની વિગતા જોઇશુ. અગત દિવસાની વિગતા ૧. કા, પ્રસાવ અને વ્યક્તિત્વ કંઈક નવીન વસ્તુની શરૂઆત કરી. તમારા મૌલિક વિચારાને આગળ ધપાવે. કોઈની મહેરખાની મેળવવા માટે આ દિવસ સારા છે. તમારા શેઠ કે ઉપરી અધિકારીને અઢતી કે પગારવધારા માટે વિનતી કરી નાકરીની નવી જગ્યા માટે અરજી કરો. આગળથી નક્કી કર્યા પ્રમાણે ફેરફારી કરા. પ્રવૃત્તિશીલ રહા, સ્વતંત્ર, ઉત્સાહી અને આક્રમક બને તથા તમારી અંતઃપ્રેરણા પ્રમાણે કાર્ય કરો. યાદ રાખે! કે તમારી સફળતાના આધાર તમારા ઉત્સાહ, Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧દર તમારી તત્પરતા અને તમારી આત્મનિર્ભરતા ઉપર છે. ઝડપી નિર્ણયે લો. તમારા ઘર અને ઓફિસ માટે નવી રીતે તથા પદ્ધતિઓ અજમાવે. આજે શરૂ કરેલી વસ્તુઓ, કાર્યો અને યોજનાઓ ઝડપથી પ્રગતિ કરશે. સલાહ સૂચને-એવાં કપડાં પહેરો કે જેથી તમે બીજાઓથી જુદા તરી આવે તથા નિરાળા લાગે. પહેરવેશ માટે તમે આજે રીબન, પટ્ટીઓ, પટ્ટા અને દુપટ્ટાઓને ઉપયોગ કરો. ૨. સહકાર, ભલાઈ અને પરેપકાર - તમારું પાછલું લેણું ઉઘરાવવા માટે આ દિવસ સારો છે. દલીલોથી દૂર રહેજે, કારણ કે તેનાથી કંઈ લાભ થવાનો નથી. જનોને વારંવાર સ્વીકાર, એટલે કે બીજા માણસો પણ સાચા હોઈ શકે તેવું દહિટ બિંદુ કેળવજો. તેથી તમને ઘણો ફાયદો થશે. વાતે ઓછી કરો અને બીજાએને ધ્યાનથી સાંભળે. આગેવાની લેવાને બદલે બીજાને અનુસરો. સહિષ્ણુ તથા સારા સ્વભાવના બને. બીજાઓની વાતને ગ્રહણ કરતાં, આવકારતાં કે સમજતાં શીખે ચાર બાજુએ સંવાદિતા ફેલાવે, શાંતિના ચાહક સ્થાપક તથા પ્રચારક બને, કુનેહ અને મુત્સદ્દીગીરીથી તમે મૈત્રીસંબંધો દઢ અને સંવાદી બનાવે. એકઠું કરવા માટે તથા પૃથક્કરણ કરવા માટે આ દિવસ સારો છે. સલાહ સૂચન-બીનભપકાદાર અને બીજાઓનું ધ્યાન ન ખેંચે તે પોષાક અપના, શાંત, વિનયી, નમ્ર, શરમાળ તથા સંકોચશીલ બને. ઘેરા અને ગંભીર Page #199 -------------------------------------------------------------------------- ________________ લાગે તેવા રંગવાળાં કપડાં પહેરો. જો તમે નિરાશ કે હતાશ થયા હશે તે પીળા પોષાક તમારામાં જ પ્રેર ૩. સમાજ, મનોરંજન અને વિનોદ ચિંતા કરો નહી. વસ્તુઓને જેવી હોય તેવી એટલે કે તેમના અસલ સ્વરૂપમાં ઓળખતાં, સમજતાં અને વીકારતાં શીખે, તમે તમારી શક્તિઓને ગમે તેમ વેડફ નાખશે નહી, પણ તને લેખન, અનિય, ચિત્રકળા અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉપગ કરશે. તમે જાતે સુખી અને આનંદી બને તથા બીજાઓને પણ સુખી અને આનંદી બનાવે. અને તે માટે તમારી વિનોદવૃત્તિ અને હાસ્યવૃત્તિને સારો એ ઉપગ કરો. તમારા મિત્રો, સંબંધીઓ તથા સહકાર્યકર્તાઓને મનોરંજન કરાવે. ગમ્મત કરે, મજા કરે તથા આનંદ કરો, ગેલફ, બ્રિજ વિગેરે રમે, નૃત્ય કરે, નાટકસિનેમા જુઓ તથા સૌંદર્ય પ્રસાધનના ખંડેની મુલાકાત લો, કાયાકલ્પ કરો કે નવી જવાની પ્રાપ્ત કરે, એટલે કે જુવાનની માફક શક્તિશાળી બને. નવાં કપડાં ખરીદે અને તે પહેરીને સમાજમાં ફરે. રમતાં રમતાં એટલે કે હળવાશથી તમારું કાર્ય કરો. સલાહ સૂચને-કેશન કે સ્ટાઈલને બદલે સુખસગવડ અને આરામ માટે કપડાં પહેરો. નરમ, સુંવાળા તથા આનંદદાયક પોષાક અપનાવે, વળાંક : ૧ખાઓ શરમાશે નહીં. કાર, કિનાર, પાલવ, ઝૂલ, ઝાલર અને ઘરેણાંને સારો એ ઉપયોગ કરો. ૧૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૪. રાજિદ ઢાય અને એકાગ્રતા મારે તમે સખત પરિશ્રમ કરી, તમારા કામ ઉપર તમારી સમગ્ર શક્તિ કેન્દ્રિત કરીને તમારા કામને વ્યવસ્થિત બનાવા તથા તમારુ કામ પદ્ધતિસર, કરકસરથી અને સમયસર પૂરુ કરી. ત્રેવડ અને કરકસર કરા તથા પૈસા બચાવીને બેન્કમાં ખાતુ ખેાલાવા. આાજે કઈ પણ નવું કાર્ય શરૂ કÀા નહી', પશુ રાજિદા કાયની વિગતા તપાસીને તેને સારી રીતે પૂર્ણ કરા. આ દિવસ ખીજાઓની મહેરબાની મેળવવા માટે તથા વિનતીય વ્યક્તિઓ પાસે કામ કરાવવા માટે શુય નથી. સારી રીતે પૂર્ણ કરેલુ. કાય મારે તમને સારા સતષ આપી શકશે. સલાહ સૂચના-તમે આજે કપડાંની માખતમાં સ્વચ્છતા, ચાક્કસાઈ અને રૂઢિચૂસ્તતા અપનાવા. ઘેરા રંગવાળાં અને સીધી લીટીએની ડિઝાઈનવાળાં કપડાં પહેરા. ૫. સ્વતંત્રતા અને ઉત્સાહ ઝડપથી અને નવીન ઢબે કાય કરા કે રેથી સમાજમાં એટલે લેાકામાં તમારા માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય. નવા વિજ્ઞાનાને આગળ ધપાવીને ચારે તરફ ઉત્સાહ પ્રસરાવા. તેના ચેપ બીજાઓને પણ લાગશે અને તમારા ગ્રાહકો પણ તમને ઘ્યાનથી સાંભળશે. આ દિવસ મુસાફરી તથા અહી વેચાણુ માટે ડી છે. તમારા વિચારા અને સમ્ર પ્રયાને કાઈ નવીન તા આપી તા. ૫ધાના વિકાસ અને વિચાર્ટ નીને ભીમ તથા વિમાન મધ્યાપન મા Page #201 -------------------------------------------------------------------------- ________________ વર્ણપ અને તેનુ વેચાણ વધારા. વિજાતીય વ્યક્તિએ પાસે કામ કરાવવા માટે આ દિવસ સારા છે. આજે તમે ખેલકૂ અને રમતગમતમાં સક્રિય ભાગ લે. સલાહ સૂચના-ફેશનમાં આગેવાની લેા. ખેતમાં થાણે તેવાં કપડાં પહેરા. તમે વિનાદી, હસમુખા, અને ચપળતાથી વાતચીત કરનારા અનેા. ૬. ઉત્તરદાયિત્વ, સવાદિતા બીજાઓના કલ્યાણ માટે જવાબદારી ધારણ કરી ઘર, કુટુંબ, એફિસ અને સમાજની સ્થિતિ સુધારા. ત્રીજાએના સુખસગવડ માટે તમે સવાદી અને સાનુકૂળ મના, તમારી સલાહ માગવામાં આવે ત્યારે છૂટથી આપે તમે આજે હુકમા કે આજ્ઞાએ કરશે નહીં, તમારા મિત્રા અને કુટુંબીજનાના ભલા માટે ઉત્સુક અનેા. તેમના સ્વાસ્થ્ય, શિક્ષણુ અને આનન્દ્વપ્રમાદ માટે તમારાથી શકય હોય તે બધુ જ કરી છૂટશે. સામાજિક અને શૈક્ષણિક યાજનાઓને વ્યવસ્થિત કરા. આ દિવસ ખરીદી તથા મકાન માંધવા કે ભાડે આપવા માટે સારા છે, દદીધાં કરવાની નિષેધાત્મક વૃત્તિ ત્યો. પ્રેમ તથા પરિણય માટે આ દિવસ શુભ છે. સલાહ સૂચન -સ્ટાઈલ કે ફેશનને બદલે 'સુખસંચવા માટે પોષાક પહેરા, ઝાંખી રેખાઓવાળા કલાત્મક પાર પડેરસ. ૧૩ સિ માટે નવું મેનિયર રીત Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કોઈપણ બાબતમાં અતિશયોક્તિ કરશો નહીં. આ કૌટુમ્બિક દિવસ છે. ૭. મનન, ચિંતન, ધ્યાન અને પૂર્ણતા આ દિવસ આધ્યાત્મિક છે અને તેથી ભૌતિક સફળતા કે સમૃદ્ધિ માટે સારો નથી. તમે જે કંઈ કામ હાથમાં લીધું હોય તે સારી રીતે પૂર્ણ કરો. તમારા અંતરાત્માના અવાજને સાંભળે તથા અનુસ. થોડો સમય શરીરના સ્નાયુઓ અને અવયવોને ઢીલા કરો તથા આરામ કરો. કામ કરવા માટે તમારી શક્તિ કેન્દ્રિત કરો. પચાસ પચાસ ટકાની ભાગીદારી હોય તેવા કાર્ય, ભેજના કે ધંધામાં આજે જોડાશે નહીં. આ દિવસ પુરાતત્વની ચીજો, ઝવેરાત અત્તરો અને સુગંધી દ્રવ્યોના ધંધા માટે સારો છે. જે તમે હૈયે રાખશે તથા રાહ જોશે તે વસ્તુઓ આપમેળે તમારી પાસે આવશે માટે ધીરજથી કામ કરજે. સલાહ સૂચને-તમે શિષ્ટાચારવાળા, ઓછાબોલા તથા દુગમ બને. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. ભૂરા રંગનાં ઉત્તમ અને સુંદર કપડાં પહેરો. સમતુલા, અતડાપણું તથા કળાકસબની પદ્ધતિ વિકસાવે. ૮. દુન્યવી શક્તિ તથા ધંધાકીય વિકાસ એક મોટા ધંધાના વગદાર કારભારી કે મેનેજ૨ હા તેવું આજે વાતાવરણ ખડું (ખડું) કરે. મોટા કોન્ટ્રાકટો - ઉપર સહી કરો ઉદ્યોગધંધાની વૃદ્ધિ તથા વિકાસ માટેના Page #203 -------------------------------------------------------------------------- ________________ કારોબાર માટે આ દિવસ સારે છે. મોટી મોટી સૈયાયટીઓ, કોર્પોરેશને અને મંડળીઓ તથા આર્થિક સંસ્થાઓ સાથે કામ કરો. તમારા કાર્યો અને યોજનાઓ પૂર્ણ બનાવવા માટે કુનેહ, ચતુરાઈ અને મુત્સદ્દીગીરીને ઉપયોગ કરો. પ્રમાણભૂત લોન તથા શેરોમાં રોકાણ કરો. તમે આર્થિક કઠિનાઈમાં હો તે પણ પૈસાદાર હોવાની બી જાઓ ઉપ૨ પાડોશકય તેટલી બીજાને મદદ કરો અને તેમને તેનો સારો એવો બદલે જરૂરથી મળશે.. સલાહ સૂચન -કીમતી દેખાતો હોય તેવો પોષાક વાપરો, મોટા માણસની સેનત રાખે, જાડા અને બરછટ ઊનના જેવા કાપડમાંથી બનાવેલે પિષાક પહેરો અને તે રીતે પૈસાદાર તથા લાગવગવાળા દેખાવા પ્રયત્ન કરો. ૯. નિસ્વાર્થતા, માનવતા અને કલાત્મ શકિત તમારી પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવે તથા તેની ચેક સાઈ કરો. આજે અધૂરાં રહેલાં કાર્યો પૂરાં કરો અને આવતી કાલે લેટથી શરૂઆત કરો. વિશ્વપ્રેમ તમા વિશ્વ બંધુત્વ માટે આ દિવસ સારો છે. “જારમા ત સવ અતષ પ્રમાણે વર્તવા કોશિષ કરે. દરેક જણમાં કંઈક સારુ, વખાણવા જેવું કે કદર કરવા જેવું હોય છે. તમે તે શોધી કાઢે એટલે કે બીજાઓની સારી બાજુ તરફ નજર કરો. જૂના ઝગડાએ સમેટી લે. મુશ્કેલીઓ અને અડચણે અને ગેરસમજૂતીઓ માટેની જવાબદારી સ્વીકારો. જે તમે શુભેચ્છાનાં બીજ વાવશે તો ભવિષ્યમાં તમને તેનાં સારાં ફળ ચાખવા મળશે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આજે તમે તાર ટેલિફોન તથા ડિટેલિગ્રાફની મદદથી દૂર દેશાવર સાથે વેપારધંધે કરી શકશે. સમાજ સમક્ષ તમારી શક્તિઓ વ્યક્ત કરે. વિશાળ જનસમુદાયને સંપર્ક સાધવા તથા લાંબી મુસાફરી કરવા માટે આ હત્ત ન દિવસ છે. સલાહ સુચન -આ દિવસ પ્રેમને તથા માનવતાનો છે તેથી બધા જ પ્રકારના લોકો સાથે હળેમળે તથા મિત્રતા રાખો મોહક અને પ્રેમાળ બને. અસામાન્ય અને કલાત્મક હોય છતાં ય છેલ્લી કક્ષાને ન હોય તે પિશાક પહેરે, કરભલા, હિગા ભલા.” સૂત્ર અપના એટલે કે ભલાઈન કાર્યો કરો. ૧૧. અતજ્ઞાનિ, અંતરણું, આદશ, ભવિષ્યદષ્ટિ પ્રસિધિ. . આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમારા અંતરાત્માના અવાજને ધ્યાનથી સાંભળે તથા અનુસરે. જે તમારી પાસે કઈ વિશિષ્ટ શક્તિ હોય તો તમે તેને કોઈ સામાજિક સમારંજ કે કાર્યક્રમ માટે ઉપયોગ કરો. આગેવાન બને અથવા અથવા બીજાને પ્રેત્સાહન આપે. રાષ્ટ્રીય ધોરણે જાહેરાત કરો, રેડીઓ ઉપરથી ભાષણને કાર્યક્રમ આપે. બીજાઓના લાભ માટે તમારા જ્ઞાનને ઉપગ કરો અને અસંખ્ય લોકોને પ્રેરણાસ્ત્રોત બને. તમારી સૂઝ પ્રમાણે કામ કરશે. તમે ગતિશીલ, આદર્શવાદી અને આધ્યાત્મિક બને. ભવિષ્યદષ્ટિ (Vision) માટે સાવચેત રહે. આજે, વ્યવહારુ બનશો નહીં. હવાઈ કિલ્લાઓ બાંધે તથા આદર્શ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૯ વાદી સ્વપ્નદ્રષ્ટ અનેા. ઝગડાએ સીટી લે! કે સમાધાનઃ કરા. શ્રીત, અભિનય અને રાજકાણુ માટે આ સારા દિવસ છે, ઘોડદોડની હરીફાઈએ (Racas) જેવા જીવ. સલાહ સૂચનાઃ-શાંત, શિષ્ટાચારી અને સમતાલ અનેા. આશય અને શાંતિનું વાતાવરણ સો. ખોદ્યાનું ધ્યાન ખેંચે તેવા સર્જનાત્મક પાષાક અપનાવા. સમાજના ઢાકા સાથે ભળી જાવ. ૨૨. દુન્યવી બાબતે, વ્યાવહારિક પ્રાવીણ્ય, સહકાર અને વ્યવસ્થા. માટી માટી ચાજનાએ ઘડા પણ સાથે સાથે તમારી આ ચેાજનાએ આદશ લક્ષો અને વ્યવહારુ છે. કે નહી તેની ખાત્રી કરા. રાજ્યટ્રીય અને આંતરરાષ્ટ્રોય ગામતાને વ્યવસ્થિત કરી કે આગળ ધપાવા. તમે જે નર અને, વ્યવહારુ પાયા ઉપર કામ કરે તે આ દિવસ તમારા માટે અમર્યાદ શક્તિવાળા પૂરવાર થશે. કમનસીને વ્યક્તિના જીવનકાળ દરમ્યાન આ શ્રેષ્ઠ દિવસ ભાગ્યે જ આવે છે. તેથી જ્યારે આ દિવસ આવે ત્યારે તેને સદુપયાગ કરી લેવા જોઇએ આજે તમારા આદર્શને વ્યવહારુ' તથા ઉપયાગી બનાવા. સલાહ સૂચના:-આજે તમે તાકાતવાન, સત્તાશીલ, સહકારની ભાવનાવાળા તથા સુત્સદ્દી બના જાડા તથા, અશ્મરડા દેખાવા વાળાં, ક્રીમતી લાગે તેમાં તથા દાં Page #206 -------------------------------------------------------------------------- ________________ રંગવાળાં વચ્ચે ધારણ કરો. તમે પિસાદાર, લાગવાવાળા તથા અગત્યના માણસ છો તેવી હવા ફેલા. અંગત માસ Personal Month અંગત માસ શોધવા માટે તમારા અંગત વર્ષમાં માસના અંક ઉમેરીને મૂળ કે સાદ અંક શોધો. તે તમારો અંગત માસ આવશે. ધારો કે તમારું અંગત વર્ષ ૭ છે અને તમારે ડિસેમ્બર માસ માટે જાણવું છે. તે તમારો અંગત માસ (૭+૧૩=૧૯૦૧) ૧ થશે. કોઈ પણ વર્ષ માટે સપટેમ્બરને મહીને મે હોવાથી સટે મ્બર માસ માટે અંગત માસ, અંગત વર્ષ જેટલો જ આવશે, " અંગત દિવસની માફક અંગત માસ પણ બીજી રીતે શોધી શકાય છે. ધારો કે તમારી જન્મતારીખ ૩૦-૧૦૧૨૩ અને તમારે ડિસેમ્બર ૧૯૬૫ના અંગત માસ શોધવો છે. તે પ્રથમ તમે સાર્વત્રિક માસ છે અને તેમાં તમારો જન્મમાસ તથા જન્મદિવસ ઉમેરીને મૂળ અક શોધે. સાર્વત્રિક માસ = ૧૨+૧૯૬૫ = ૧+૨+૧+૯+૯+૫ = ૨૪૬ , તેથી અગત માસઃજન્મતારીખ+જમમાસ+સાર્વત્રિક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ = 3૦+૧૦+; = ૩+૦+૧++}=f=૧૦ થાય પહેલી રીત પ્રમાણે, અગત વર્ષે=જન્મદિવસ+જન્મપાસ+સાવત્રિક વર્ષ = ૩૦+૧૦+૧૯૬૫ =3+૦+૧+6+1++૬+૫ = ૨૫=૭ હવે અંગત માસ=માસને અંક + મ’ગત વર્ષ = ૧૨+૭=૧૯=૧૦=૧ અ રીતે એક જ જવાબ આવે છે. જે રીત સપેટી લાગે તે અપનાવવી. અ'ગત મહીનાઓ માટેની વિગતા ૧. પ્રવૃત્તિ, સર્જન અને રચના ૨. સવાદિતા, આવકાર અને જ્ઞાનપ્રાપ્તિ ૩. મનેારજન, આત્મ-અભિવ્યક્તિ ૪. કાં, વ્યાવહારિકતા, મકાન કે ખાંધકામ ૫. સ્વતંત્રતા, વિકાસ અને નવીન શાખ તથા અભિરુચિ. ૬. કુટુંબમાં સંવાદિતા, સ્વાસ્થ્ય અને જવાબદારોના ૭. મનન, ચિંતન, ધ્યાન, પૃથક્કરણ અને પૂણુતા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૮. તાકાત, મારા ચુકાવે કે ન્યાય તથા વિટાિ ૯. સેા, ભાતૃભાવ, પ્રેમ અને પરાપકારિતા ૧૦. આદશે, ભવિષ્યદૃષ્ટિ, જ્ઞાન, પ્રકાશ, ધમ અને સામાન્ય ક્લ્યાય ૨૨. ભૌતિક પ્રાવિણ્ય, મહાન રાજનાએ, આદર્શેનિ અગત વર્ષ Personal Year સાવત્રિક વર્ષ કે ચાલુ વર્ષમાં તમારા જન્મદિવસ તથા જન્મમાસ ઉમેરીને મૂળ અક શેાધવાથી તમારુ ગત વર્ષ મળે છે. ધારા કે તમારી જન્મ તારીખ ૨૦-૭-૧૯૪૭ છે. તમારે ૧૯૭૧ માટેનું અંગત વર્ષ શેષવુ' છે. જન્મમાસ+જન્મદિવસ+સાર્વત્રિક વર્ષ =. ગત વર્ષ ૭ + ૨૭ ૨ ૧૯૭૧ અથવા =9+3+૭+૧+૯+૭+૧ = $ + ૯ + ૯ = ૨૫ = h =૩૪ 6= ઉપર પ્રમાણે તમારું ૧૯૭૧ માટેનું અગત વર્ષ ૭ આવે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટની જન્મ તારીખ ૩૦-૧-૧૮૮૨ હતી. તેમના માટે ૧૯૪૧ની સાલ માટેનુ અ'ગત વર્ષ (૩૦+૧+૧૯૪૧=૩+૧+૧+૯+૪+૧-૧૯=૧૦=૧) ૧ થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આ આઝાદી અને અક્રમકતાને સૂચક છે. નવે. વિચારોને આગળ ધપાવવા માટે શુભ તથા નવા સાહસો શરૂ કરવા માટે આ વર્ષ ઉત્તમ છે. ૧૯૪૨ની સાલ માટે તેમનું અંગત વર્ષ (૩૦+૧+૧૯૪૨=૩+૧+૭=૧૧૩ ૧૧ થાય છે. તેથી ૧૯૪૨નું વર્ષ રૂઝવેટ માટે શ્રેષ્ઠ હતું કારણ ક ૧૧નું અંગત વર્ષ પ્રેરણાઅંતઃ પ્રેરણા અને દીતિનું વોતક છે. : આપણા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વિષે જોઈએ. તેમની જન્મ તારીખ ૧૯-૧૧-૧૯૧૭ છે. તેમના માટે ૧૭૦ ૧૯૭૧ અને ૧૯૭૨ન અ ગત વર્ષે જઈએ, - ૧૯ + ૧૧ + ૧૯૭૦ • = ૧ + ૨ + ૮ = ૧૧ ' ૧૯૭૦ની સાલ માટેનું તેમનું અંગત વર્ષ ૧૧ આવે છે. તે તેમને માટે શ્રેષ્ઠ પૂરવાર થયું છે. આ વર્ષે તેમને માટે પ્રેરણા, અંત:પ્રેરણા અને કિતિનું હતું. તેમણે આ જ લોકસભામાં અભૂતપૂર્વ બહુમતી પ્રાપ્ત કરી હતી. • ૧૯ + ૧૧+૧૯૭૧ * ૧ + ૨ ૯ = ૧૨ = ૩ આ વર્ષે તેમણે નવી વસ્તુઓ શરૂ કરતાં પહેલાં જની. શરૂ કરેલી વસ્તુઓ પૂરી કરવાની રહેશે. તેમણે ૧૯૭૦ની ટણી દરમ્યાન પ્રજાને આપેલાં વચનો પૂરાં કરવાનાં રહેશે. હવે ૧૯૭૨ની સાલ ઈન્દિરા ગાંધી માટે કેવી હશે તે ઈએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯ + ૧૧ ૧૯૭૨ ૧ + ૨ + ૧ = ૪ ૨૦૪ તેમનુ ૧૯૭૨ની સાલ માટેતુ' અ’ગત વર્ષ ૪ થાય છે. તેથી ૧૯૭૨નુ વર્ષે તેમને માટે સખત પરિશ્રમવાળુ અને સ્વાસ્થ્ય માટે ખરાબ રહેશે. અગત વર્ષ ૧. છેલ્લાં કેટલાંક વર્ષોથી તમે જે નવુ કાર્ય કે સાહસ શરૂ કરવાને વિચાર કરતા હતા તેના આરંભ કરવાના આ ઉત્તમ સમય છે. તમારા નવીન વિચારાને આગળ ધપાવેા, સ્વતંત્ર બને, તમને ગમે તે એક વિષયનું ખાસ જ્ઞાન પ્રાપ્ત કરા, પરિસ્થિતિમાં ફેરફાર કરી અને શકય હાય તા નવા ક્ષેત્રમાં ઝંપલાવા. આ વર્ષે જે કઈ નવીન કાચ સરૂ કરશે! તેનુ' ફળ તમને હવે પછીનાં નવ વર્ષ'માં મળશે. ૨. નવી ચેાજનાઓના પ્રારભ માટે આ વર્ષે ગયા વર્ષ જેટલું સારું નથી. આ વર્ષ ધૈય, શાંતિ અને મુસ્રદીગીરી માટે સારુ છે. એ તમે રાહ જોશે. તા તમને જરૂરી વસ્તુઓ મળી રહેશે. આ વષ જુનુ' લેણુ' ઊઘરાવવા માટે, ભવિષ્યના ઉપયેગ માટે વસ્તુઓ ભેગી કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે. ૩. આ વર્ષ તમારી જાતે અથવા જૂના અને નવા મિત્રો સાથે આનદપ્રમાદ કરવા માટે સારું છે. તમે તમારી વિતાવૃત્તિના ઉપયાગ કરો, સામાજિક સમેલન અને મેળાવડાઓમાં ભાગ લે। તથા આનંદ અને સુખને ફેલાવા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કરો. નવી વસ્તુઓ શરૂ કરો તે પહેલાં શરૂ કરેલી જુની વસતુઓ પૂર્ણ કરો. ૪. આ વર્ષે ગયા વર્ષ કેવું રમતગમત અને આનંદ પ્રમોદ માટેનું નથી. વ્યવહારું તથા કરકસરી આ બને અને સખત પરિશ્રમ કરો રોજિંદા કાર્યો અને વિગતો ઉપર પૂરતું ધ્યાન આપે અને તમારી બધી જ બાબતો વ્યવસ્થિત કરો. તમારી તબિયત સાચવો. ૫. આ વર્ષ મુસાફરી, પરિવર્તન અને વિવિધતા માટે સાનુકૂળ છે. દરેક નવીન ચીજવસતુમાં રસ લો. તમે ઉત્પન્ન કરેલ વસ્તુઓની જાહેરાત કરો. આ વર્ષ ઉત્તેજનાથી ભરપૂર પ્રવૃત્તિમય છે. કોઈ પણ નવી તક માટે સજાગ રહો. ૬, આ વર્ષ તમારું ઘર અને કુટુંબ સમાજની આસપાસ સંકળાયેલું રહેશે. તમારે ઘર તથા કુટુંબની વધારે જવાબદારીઓ અદા કરવાની રહેશે. આ વર્ષ લગ્ન, મકાનના બાંધકામ કે ખરીદી તથા સામાજિક યોજનાઓના વિકાસ માટે સારું છે. ૭. તમને જેમાં રસ હોય અભ્યાસ, પૂર્ણતા, નિરીક્ષણ અને પૃથકકરણ માટે આ વર્ષ સારું છે. ધંધા ઉદ્યોગના વિકાસ માટે આ સમય સારો નથી. આ વર્ષ મનન અને શાંતિ માટે સારું છે. જે તમે પિસા પાછળ ન પડે તે તો આર્થિક રીતે આ વર્ષ સારું જશે. ૮. આ વર્ષ કાર્ય તથા પ્રવૃત્તિઓથી સભર હશે. જે તમે સારો પ્રયત્ન કરે અને સખત પરિશ્રમ કરો તે, તમને માટી તકો મળી રહેશે. આ વર્ષ વિકાસ, વૃદ્ધિ, ધન અને Page #212 -------------------------------------------------------------------------- ________________ શહિત માટેનું છે. નં-૧ ના વર્ષમાં વાવેલાં બીના ફળ મેળવવા માટેનો આ સમય માટે આ સમય છે. - ૯ જૂનાં અને અધૂરાં રહેલાં કાર્યો તથા જના પૂરી કરવા આ સમય સારો છે. જો તમે અનાસક્તપણે તથા નિલેપતાથી જીવન નહી. ગુજરા તે તમારે વેપારધંધા અને ભત્રીની બાબતમાં ગુમાવવાનું રહેશે. વિગતે વાળી યાત તપાસી તપાસીને જૂની વસ્તુઓ અને બાબતે ફેંદી છે અને નવા વર્ષથી કોરી સ્લેટ ઉપર નવેસરથી વારસાત કરો. . ૧૧. આ વર્ષ જ્ઞાન, પ્રકાશ અને પ્રેરણા માટે ઉતમ છે. તમે જે અંત પ્રેરણા અને વિચારે પ્રમાણ વતે તે આ વર્ષે તમે દીતિ તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. , ૨૨. આ પણ એક શ્રેષ્ઠ વર્ષ છે. પણ તે અંગત કરતાં સવદેશીય વધારે છે. આ સમય આદર્શ અને વ્યહા પિતાને સુભગ સમન્વય કરવાનો છે. અને તે રીતે માનવ જાતને માટે કોઈ ભાગ્ય સિદ્ધિ હાંસલ કરવાનો છે.' Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩મુ તમારા માટે પડકાર કે ચેલેન્જ આપણા સ્વભાવમાં ઉણુપે। અને નબળાઈએ હાય છે. આપણા સ્વભાવમાં નમળે' પાસુ` હોય છે અને રાજ મરાજના જીવનમાં આવનાર મુશ્કેલીઓને દૂર કરવા માટે આ નબળી બાજુને સુધારવાની જરૂર હાય છે. તમારી સફળતાની આડે આવનાર વિધ્ના જ તમારા માટે પડકાર કે ચેલેન્જ રૂપ છે. તમારા સ્વભાવમાં રહેલી અવિકસિત કે અપૂર્ણ વિકશ્ચિંત શક્તિએ જ તમારા માટે પડકારરૂપ છે, તમારે આ શક્તિઓની રચનાત્મક રીતે વિકાસ કરવાનો હાય છે. જ્યારે આ શક્તિએ પૂર્ણ રીતે વિકસે કે ખીલે છે, ત્યારે તમારા જીવનમાં થતા બધા જ પ્રકારના ફેરફારા પ્રબળ અને પ્રગતિકારક બને છે. આપણે દરેકે યાદ રાખવું એઇએ કે પડકાર કે ચેલેન્જ એ એક પ્રકારની ચેતવણી છે અને તે આપણને અમુક ચાસ ખાખતમાં સાવચેત રહેવાનું સૂચવે છે. ચેલેન્જ કે પડકાર કેવી રીતે શેાધવા વ્યક્તિની પૂર્ણ જન્મતારીખ ઉપરથી પડકાર નીચે પ્રમાણે શેાધી શકાય છે. પ્રથમ:-જન્મમાસના આંકડામાંથી જન્મદિવસના માંકડા ખાદ કરવાથી જે આંકડા આવશે તે પઢારના ઘર હશે, ગાને ગોડ પર કહેવામાં આવે છે. 2 Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ દ્વિતીય જન્મદિવસના અને જન્મવર્ષના આંકડાઓના બાદબાકી કરો અને જે અંક આવે તે પડકારને અંક હશે આ પણ ગૌણ પડકાર છે. તૃતીયા-ઉપરોક્ત બંને પડકારના આંકડાઓની બાદબાકી કરશે અને જે આંકડો આવે તે અંતિમ પહકાર હશે. પ્રથમ અથવા દ્વિતીય પડકાર જે શૂન્ય આવે તો શૂન્યને બાદ કરશો નહીં. એટલે જે પ્રથમ અથવા દ્વિતીય પડકાર શૂન્ય (૦) હોય તે અંતિમ પડકાર આવી શકે નહીં. * આપણે થોડાંક ઉદાહરણે જઈએ. (૧) એડેફ હિટલરની જન્મતારીખ એપ્રિલ ૨”ી ૧૮૮૯ હતી, એપ્રિલ ૨૦મી ૬૯ ૧. પ્રથમ ગાણ પડકારઃ-૨ જન્મથી તે ૩૫ મા વર્ષ સુધી. ૨. દ્વિતીય ગૌણ પડકાર -૬ ૩૬ મા વર્ષથી તે જીવનના અંત સુધી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૩. અંતિમ પડકા-જ, આખી જિંદગી સુધી. (૨) સ્વામી શામકૃષ્ણ પરમહંસની જન્મ તારીખ . ૨૦-૨-૧૮૩૩ હતી, પડકાર મેળવવા માટે નીચે પ્રમાણે જન્મતારીખ લખવાથી કામ સ૨ળ બને છે. ફેબ્રુઆa ૧૮૨૩ તેમની બાબતમાં અંતિમ પડકા૨ ની, પ્રથમ પડકાર ૦ છે અને તે તેમના જન્મથી ૨૫મા વર્ષ સુધી અસર કરે છે અને દ્વિતીય પડકાર જ છે અને તે તેમના ૩૬મા વર્ષથી તે જીવનના અંત સુધી અસરકારક રહે છે. મનુષ્યની સરેરાશ ઉંમર ૭૦ વર્ષની ગણતાં પ્રથમ ગૌણ પડકાર જન્મથી તે ૩૫મા વર્ષ સુધી ગણવામાં આવે છે અને બીજે ગૌણ પડકાર ૩૬મા વર્ષથી તે જીવનના અંત સુધી ગણવામાં આવે છે, કઈ વખત શૂન્ય પડકારવાળી કે પડકાર વિનાની પણ વ્યક્તિ હોય છે નીચેના કાલ્પનિક ઉદાહરણમાં વ્યક્તિને પડકાર નથી અથવા શૂન્ય છે. માર્ચ ' ૧૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ Rio પડકારના અકેના અર્થ ૧. તમારે બીજા અને ખાસ કરીને તમારા સંબંધીઓ અને મિત્રો તરફથી તમારી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓની સામે અડચણે અને વિરોધ સહન કરવાના રહેશે. બીજા લોકો તમારી ઉપર સત્તા ચલાવવા કે તમને દબાવવા કેશિષ કરશે. તમે દઢ મનોબળ, હિંમત, મમતા અને ચારિત્રબળ વિકસાવ તથા જીવનનું ચોક્કસ કય નક્કી કરો. તમે હિંમત અને મકકમતાથી આગળ વધો. પણ બીજાઓ સાથે લડાઈકે ઝગડો કરશે નહીં. 'તમારામાં રચનાતમક તથા સર્જનાત્મક શક્તિઓ સુપ્ત અને અવિકસિત રૂપે રહેલી છે, જે તમે તમારી નબળાઈઓ છે અને ઉણપ દૂર કરશે તે તમારી ઉપરોક્ત શક્તિ રાપરી રીતે વિકસશે. - ૨. તમે અત્યંત સંવેદનશીલ કે લાગણીશીઢ છે. તેથી જ તમારી લાગણી ઓ સહેજમાં કે નજીવી બાબતમાં દુભાય છે. તમે સહેલાઈથી ભૂતકાળના બનાવો ભૂલી જઈ શકતા નથી તથા બીજાઓને માફ પણ કરી શકતા નથી. તમે સંકુચિત મનના દ્વેષીલા તથા ઝેરીલા પણ બની શકો છે. તમે લઘુતાગ્રંથિવાળા પણ હોઈ શકો છો. તમે આત્મશ્રદ્ધા વિકસાવે. મોટે ભાગે તમે તમારી જાતને જ વિચાર કરતા હો તે બનવાજોગ છે. તેથી તમારા આત્મરત અને આત્મકેન્દ્રી મટીને બીજાઓની લાગણીઓને પણ વિચાર કરવો જોઈએ. તમે ઉચ્ચ પ્રકારના સંસ્કારી અને શિયારી બનો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૩. તમારામાં વાણ, લેખન અને સર્જનાત્મક કલ્પના માટે સુપ્ત શક્તિ એ રહેલી છે. છતાંય તમે તમારી જાતને અભિવ્યક્ત કરવામાં ઘણું જ મુશ્કેલી અનુભવે છે. આ દૂર કરવા તમારે સમાજના લોકો સાથે છૂટથી હળવા મળવાનું રાખવું જોઈએ તથા જીવનની વધુ હળવી અને સારી બાજુ તરફ દષ્ટિ રાખવી જોઈએ. કોઈ પણ સમૂહું, સામાજિક સંમેલન અને મેળાવડામાં તમે ભળી જાવ અને નૃત્ય, સંગીત, અભિનય, ભાષણ વગેરેથી બીજાઓનું મનરંજન કરો. એક વખતે અનેક વસ્તુઓ પાછળ . તમારી શક્તિ એ વેડફી નાંખશે નહી, પણ ફક્ત એક જ બાબત ઉપર તમારું ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરો. કિંઈપણ બાબતમાં તમે ઝડપથી નિર્ણય લઈ લે. તમે ખિન કે વ્યગ્ર બનશે નહી તથા તમારા મનભાવે વારંવાર બદલ નહીં.. ગપ્પાં - કે નિંદામાં સમય વિતાવશે નહીં. એ ય વસ્તુ કે ધ્યેયને લક્ષમાં રાખીને, તમારામાં રહેલી અભિવ્યક્તિ માટેની છૂપી શક્તિઓ વિકસાવે. તેમ કરવાથી તમને જીવનમાં જરૂરથી સફળતા મળશે. - * ૪. તમારામાં કામને ઢીલમાં નાખવાની કે મુલતવી રાખવાની ટેવ છે. તમે કાળજી અને ચીવટ વિનાના, આળસુ, જક્કી અને અસહિષ્ણુ પણ છો. તમને વ્યવસ્થા, નિયમિતતા, કામકાજથી વિગત અને કરકસર ગમતાં નથી. તમે તમારામાં સુપ્ત રહેલી મૂલ્યાંકન માટેની શક્તિ, વિકસાવે. તમે તમારા કામકાજ માટે સમયપત્રક, તયા, Rયપત્રક બનાવે અને તે પ્રમાણે જ કામ કરવાનું રાખે.. તમારા કામને વ્યવસ્થિત બનાવે અને તે રીતે તમારી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભાવિ પ્રગતિ માટે મજબૂત પાયે ના. તમારામાં છુપાઈને રહેલી કરકસરતા, કાર્યદક્ષતા અને વ્યવહારકુશળતા વિકસાવે. તેમ કરવાથી તમને આર્થિક અને ભૌતિક સફળતા મળશે અને તમારા જીવનને પાછળનો ભાગ સુખમાં જશે. “ઉતાવળા સો બાવા” વાળી કહેવત હંમેશા યાદ રાખજે. - - ૫. તમારો સ્વભાવ આવેગશીલ, ચંચળ અને. અજંપાવાળો છે. તમારામાં સ્થિરતા એકાગ્રતા તથા દઢતાતો અભાવ છે, સારી કે નરસી એવી દરેક બાબતને તમે અજમાવી જોવાની ઈચ્છા રાખે છે અને તક મળતાં તે પ્રમાણે કરો છો પણ ખરા. તમારામાં જૂના મિત્રો અને વસ્તુઓને તરછોડી દઈને નવાને અપનાવવાની વૃત્તિ હેય છે, પણુ થોડા જ સમયમાં તમે નવી વસ્તુઓ અને મિત્રોથી કંટાળી જાય છે. એટલે કે તમે ટૂંકમાં વિવિધતાના પૂજારી છો. તમારે ટીકાટીપ્પણ, કૂથલી, નિંદા અને ગપ્પાબાજીથી પર રહેવાની જરૂર છે. અજપાવાળા ચંચળ સ્વભાવને હીધે તમે વારંવાર, કોઈપણ કારણ કે જરૂર વિના તમારી ધૂન પ્રમાણે ફેરફાર અને પરિવર્તનને કરે છે અને જુનાને ત્યજીને નવાને સ્વીકારો છે. તમારે તમારા આવેગને કાબૂમાં રાખવાની જાતીય જિજ્ઞાસાને સ્વસ્થ અને તંદુરસ્ત શખવાની અને ફક્ત વિવિપ્રતા કે પરિવર્તન માટે વસ્તુઓ કે લોકોને ન તોડવાની વૃત્તિઓ વિકસાવવાની જરૂર છે. તમારે કૌટુમ્બિક ઉપરાંત સામાજિક જીવન જીવવાની તથા ઘણા મોટા પ્રમાણમાં મુસાફરી કરવાની જરૂર છે. તમે સહેલાઈથી નવા મિત્રો બનાવતાં શીખે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ (૬) તમે જીવનને ગંભીરતાથી જેનારા છે. “કાજ ફુફલે કર્યો ? તે સારે ગાંવકી ફિકર.” વાળી કહેવતને સાર્થક કરો તેવા પણ છે. એટલે કે તમને જરૂર વિના બીજાઓની ફિકર ચિંતા કરવાની ટેવ છે. તમે આદર્શવાદી છે, પણ તમારે તમારા આહશે અને માન્યતાઓ બીજાઓ ઉપર ઠેકી બેસાડવી નહીં. દરેક જણને તેની પોતાની રીતે જીવવાનો હક છે. તેથી તમારે તમારા આદર્શો, વિચારો કે ધોરણે પ્રમાણે બીજાઓને જીવવાની ફરજ ન પાડવી જોઈએ, તમારે સત્તાવાહી કે વધારે પડતા વિધેયામક બનવું નહી. તમે જ સાચા છો અને બીજાઓ જુઠ્ઠા તેવું વલણ પણ તમારે અખત્યાર કરવું નહીં. જે તમે તમારા આદર્શને વળગી રહે અને તમારા કુટુંબ અને બીજા લોકો ઉપર આધાર ન રાખે તે તમને જીવનમાં સફળતા મળશે. તમે એમ માને છે કે તમારા સિવાય દરેક જણ ભૂલ કર છે તથા તમે જનતા જનાર્દનની સેવાને બદલે બીજા લેખો અને પ્રેમ ઉપર વધારે ભાર મૂકો છો. આ બાબતને લીધે તમારા લગ્ન જીવનમાં મુશકેલીઓ ઊભી થવાનો સંભવ છે. ૭. તમે ધન તથા સત્તાના પૂજારી છે. તમારા માટે સત્તા અને પિસે જ પરમેશ્વર છે. અને તેથી તમે આ બંને વસ્તુ મેળવવા માટે આકાશપાતાળ એક કરી છે તથા જરૂર પડે નિર્દય પણ બને છે. જો તમે તમારા અંગત કારણે કે લાભ માટે સત્તા, ધંધે કે પદવી મેળવવા સખત અમ કરશે તો તમને હાનિ થવાનો સંભવ છે. તમે વસ્તુઓનું ખોટી રીતે મૂલ્યાંકન કરો છે તથા તમારામાં નૈતિક અને આધ્યાત્મિક સમાજનો અભાવ છે. તમારે સારી નિર્ણયશક્તિ તથા ન્યાયશક્તિ કેળવવાની તથા આધ્યાત્મિક Page #220 -------------------------------------------------------------------------- ________________ સત્ય અને જીવનની સાચી ફિલસુફી સમજવાની જરૂર છે. * ૮. આ ચેલેન્જ કે પડકાર હમેંશાં “' પડકાર સાથે જ આવે છે. દાખલા તરીકે ધારો કે કેઈની જન્મ તારીખ. પ-૧-૧૯૨૬ છે. તે તેમને પડકાર નીચે બતાવ્યા પ્રમાણે છે તથા ૮ આવશે. પણ જે જન્મ તારીખ જાન્યુઆરીની ૯મી ૧૯૨૨ હોય તે પડકાર ૮ અને ૦ આવશે, ૧ – ૯ -- ૧૯૨૬ આ પડકાર વ્યક્તિને સખત પરિશ્રમ કરાવે છે તથા તેના જીવનમાં મુશ્કેલીઓ અને હાડમારીઓ ઊભી કરે છે. પણ આ પડકાર જીવનના અમુક ભાગ પૂરતો જ હોય છે. છે આ પડકાર સાથે શન્ય પ્રથમ આવતી હોય તે વ્યક્તિ આપકર્મા એટલે બીજાઓની મદદ વિના પિતાની મેળે આગળ વધેલી હોય છે. જે ૮ નો પડકાર પ્રથમ અને ને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પડકાર પછી આવતા હોય તો તે વ્યક્તિ સત્તા અને પાર દુરુપયોગ કરે છે તથા કંજૂસ, લાલચું અને પૈસા માટે કામ કરનારી કે જીવનારી બની જાય છે. અને તે તેને પિતાનો વિનાશ તરે છે કે આબરુ ગુમાવે છે. ૯. આ અંક પડકાર તરીકે કદી પણ આવતો નથી. કારણ કે બધા મૂળ અકેમાં ૯ ને અંજ સૌથી મટે છે. અને તેમાંથી ૯ સિવાયનો બીજો મૂળ અંક બાદ કરવાથી બાદબાકી ૯ આવી શકે નહીં. (પડકાર શોધવામાં કોઈપણ અંકમાંથી ૭ બાદ કરી શકાતી નથી.) ૦. શૂન્યની ચેલેજ કે પડકાર ભાર કટીએ કે ભાર તક સૂચવે છે. તેથી , પડકારવાળી વ્યક્તિ ભાગ્યશાળી કે ભાગ્યહીન હોઈ શકે છે. તે “સર્વસ્વ” કે “કંઈ જ નહી કે ખાલીખમને ઘોતક છે. પણ આ બાબત વ્યક્તિની પસંદગી ઉપર આધાર રાખે છે. તમે જેવી પસંદગી કરશો તથા જેવા બનવા પ્રયત્ન કરશો તેવું ફળ તમને મળશે.' જ તમે દઢ ચારિત્ર, અદમ્ય ઈચ્છા અને આત્મશ્રા કળવો તે તમે જયથી સફળતા પ્રાપ્ત કરશે. તમારે જાતમહેનત ઉપર જ આધાર રાખવાને છે અને નસીબના અરે બેસી રહેવાનું નથી. પુનર્જન્મમાં માનનારા લોકો આ પડકારવાળી વ્યક્તિને જૂને આમાં માને છે. પડકારેના સુદ્રાલેખ તમારા પડકાર કે શોધી કાઢે. અને તે અંધ પ્રમાણે તમારે કયા ગુણે વિકસાવવાની જર છે તે નીચેની યાદીમાંથી શોધી કાઢો. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧. સ્વતંત્રતા, દૃઢ ઇચ્છાશક્તિ. ૨. કુનેહ, સુત્સદ્દીગીરી, આત્મવિશ્વાસ. ૩. આશાવાદ આત્મ-અભિવ્યક્તિ, ૪. ઉદ્યત, ખંત, ચીત્રટ, કાર્યદક્ષતા, વ્યવસ્થાશક્તિ. પ. સયમ, સ્થિરતા, દૃઢતા, સમજ, બુદ્ધિ, ચાય, ૬. સેવા, સહિષ્ણુતા, અનુકુલન શક્તિ, યાગ્ય વ્યવસ્થા. ૭. ડહાપણુ, ધર્મ, નીતિ અને અધ્યાત્મવિદ્યામાં શ્રદ્ધા, ૮. સર્જનાત્મક તથા રચનાત્મક શક્તિ, આધ્યાત્મિક જ્ઞાન અને સમજ, ૯. સાવજનિક સેવા, માનવતા, નિઃસ્વાથ તા, નીચે કેટલાંક વધુ ઉદાહરણા આપ્યાં છે. ૧. ગ્રેટ બ્રિટનના ભૂતપૂર્વ રાજા આઠમા એડવર્ડ ની જન્મ તારીખ જૂનની ૨૩મી ૧૮૯૪ હતી. જૂનની પ્રથમ ગૌણ પડકાર ૨૩મી ૫ ૧૪ જ દ્વિતીય ગોણ પડવાને ઈં→ અંતિમ પડકાર એડવર્ડ આઠમ)ના પ્રથમ અને દ્વિતીય પડકારના અક ૧ છે. અને 'તિમ પડકાર ૦ છે. તેમણે શાહી કુટુ મની છોકરીને બદલે કરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. અને એક સામાન્ય તેથી તેમને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ રાજગાદી છોડવી પડી હતી. તેઓ રાજા હોવા છતાં તેમના ઉપર ઘણી મર્યાદાઓ હતી અને તે મર્યાદાઓ તમને પસંદ ન હતી. તેમણે તેમના પડકાર ૧ પ્રમાણે રાજાના સુખ અને વૈભવ ત્યજીને સ્વતંત્ર રીતે લગ્ન કરવાનું અને જીવન વ્યતીત કરવાનું પસંદ કર્યું હતું. અને આ કાર્યમાં તેમની દઢ ઈચ્છાશક્તિ પણ છૂપી રહી શકતી નથી. તેમણે તેમના અંતિમ ૦ પડકારને પણ જીવનમાં સાર્થક કરી બતાવ્યા હતે. વિશાળ સામ્રાજ્યનું તખ્ત છેડીને તેઓ એક સામાન્ય માનવી બની ગયા હતા. આમાં પણ છે પડકારે સારો ભાગ ભજ હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪મું કમ પાઢ અને કુદરતી શક્તિ કમ'પાઠ આપણી નબળી કડીઓ કે ઊછુપા રજૂ કરે છે, તે આપણી સફળતાની આડે આવતી દીવાલ દર્શાવે છે. આ ઊણપાને જો આપણે દૂર ન કરી શકીએ તે આપણને જીવનમાં સફળતા મળતી નથી. જન્મ સમયે અથવા જન્મ પછી ઘેાડા સમયે જે નામ વ્યક્તિને આપ્યું હૉય તે નામના અક્ષરામાં બધા જ મુખ્ય `કા આવી જતા નથી. તેમાં કેટલાક મ કા તન ગેરહાજર હાય છે, તેા કેટલાક અકા ઘણી વખત આવેલા ડાય છે, નામના અક્ષરાના કામાં જે 'કા માટે પણ આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ તાપણુ આપણને જીવનમાં અનુભવ મેળવવાના રહે છેજ. આ મૂઢતા અ`કાના પાઠને જ કેમ પાડે કહેવામાં આવે છે, આ પાઠ જેટલા વહેલે શીખીએ તેટલું સારું. આપણું નામ કે સહી બદલીને પણ આ પાઠ શીખી શકાય છે. આ પાઠ જન્મ વખતના કે મૂળ નામના દરેક અક્ષરની નીચે હિબ્રૂ પદ્ધતિ પ્રમાણે કે બીજી કાઈ પદ્ધતિ પ્રમાણે અક લખીને નક્કી કરી શકાય છે. વાંચકાના મનમાં ગૂંચવાડા કે ગોટાળા ન થાય તે માટે આપણે ફક્ત એક જ (એટલે કે હિબ્રૂ) પદ્ધતિના ઉપયાગ કરીશું. દાખલા તરીકે આપણે મહુલચંદ્ર રણછેાડભાઈ પટેલનુ' નામ લઇએ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧e BAKULCHANDRA RANCHHODBHAI PATEL ૨ ૧ ૨૬૩ ૩૫૧ ૫૪૨ ૧ ૨ ૧૫૩ ૫૫ ૭૪૨૫૧૧૮૧૪૫ ૩, આ નામમાં “૧. કવખત, ૫, ૭વખત, “રી પવખત, ‘૩, ૪વખત, અને “', ૩વખત આવેલા છે. એક ૬, ૭ અને ૮ ફક્ત એક જ વખત આવેલા છે, પણ અંક ૯ એક પણ વખત આવેલ નથી. તેથી ઉપરોક્ત વ્યક્તિને કમપાઠ. ૯ થશે. જ્યારે અંક ૧, ૨, ૩, ૪ અને ૫ તેની કુદરતી શક્તિઓ દર્શાવે છે. અંક ૧, ૨ અને ૫નું પ્રમાણ સૌથી વધુ હોવાથી તે અંકો તેની કુદરતી શક્તિ ઓના ઘાતક છે. કર્મ પાઠ (ખૂટતા અંકે પ્રમાણે) ૧. આ અંક મહત્વાકાંક્ષા, સવતંત્રતા, મૌલિકતા અને કાર્યનો આરંભ કરવાની શક્તિને અભાવ દર્શાવે છે, વ્યક્તિ પોતાનામાં રહેલા અહમનો ઉપયોગ તથા દેખા કરતી નથી. નામમાં ૧ના અંકની ગેરહાજરીથી ઉપર પ્રમાણે બને છે. ૨. નામમાં આ અંકની ગેરહાજરી સહકાર, કુનેહ, મુત્સદ્દીગીરી વિગતેની કાળજી, સંવાદિતા, તાલા તથા લયને અભાવ સૂચવે છે. આ લોકો બીજાઓને ધ્યાનમાં રાખતા નથી કે તેમને કશી વિસાતમાં જ ગણતા નથી... * ૩. નામમાં આ અંકનો અભાવ કલ્પનાશક્તિ, હૈયે, તથા પિતાની જાતને અભિવ્યક્ત કરવાની શક્તિનો અભાવ દર્શાવે છે, આ લોકો લઘુતા ગ્રંથિાળા અને મિજાજ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્વભાવના ઢાય છે. તેઓ તેમની શક્તિ એક જ વસ્તુ બાબત ઉપર કેન્દ્રિત કરવાને બન્ને અનેક વસ્તુઓમાં વહેંચી નાખે છે. ૪. નામમાં આ 'કની ગેરહાજરી વ્યવસ્થા, વિગત અને કાય માટે અણુગમા દર્શાવે છે. આ લેાકેામાં ધૈય અને એકાગ્રતાના પશુ અભાવ હોય છે. ૫. નામમાં આ અંકની ગેરહાજરી જૂની વસ્તુઓને ત્યજવાની તથા નવી વસ્તુઓને સ્વીકારવાની અનિચ્છા પ્રગટ કરે છે. આ ઉપરાંત તે જિજ્ઞાસા, અભિરુચિ અને સમજના અભાવ તથા સુસ્તી, મંદતા અને જડતા પણ સૂચવે છે. ૬. નામમાં આ અંકપ ઊણપ, જવાબદારી ધારણ કવાની અનિચ્છા, ફરજ પ્રત્યે બેદરકારી અને આદશેની ગેરહાજરી સૂચવે છે. ૭. નામમાં આ અંકની ગેરહાજરી આધ્યાત્મિક માનતા પ્રત્યે અનાદાર તથા જ્ઞાન, વિવેકશક્તિ, પૃથક્કરણ અને કાય પદ્ધતિના જ્ઞાનની ઊણપ દર્શાવે છે. ૮. નામમાં અંકના અભાવ, કારોબાર અને વહીવટ કરવાની શક્તિ તથા મૂલ્યા નક્કી કરવાની શક્તિને અભાવ દર્શાવે છે. આ લેાકાએ પસાની બાબતમાં બેદરકાર ન રહેવુ.. ૯. નામમાં આ ની ગેરહાજરી, ઉદાસ્તા, Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૧ સહાનુભૂતિ અને બીજા લોકોમાં અને અભાવ સૂચવે છે. તેઓ સંકુચિત દકિટ તથા મનોદશા ધરાવે છે. કુદરતી શકિતઓ (અંકેનું અનેક વખત લેવું) ૧. જે આ અંક નામમાં ઘણી વખત આવે તે તે સ્વાતંત્ર્ય, મહત્વાકાંક્ષા, હિંમત અને વ્યક્તિગત રસ બને છે. ઘણી વખત આ અંક સાથે, અહંભાવ, તાકાત, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બડાશ મારવાની શક્તિ સૂચવે છે. ૨. નામમાં આ અંકનું અનેક વખત હેવું સહકાર અને કુનેહ સૂચવે છે તથા તે વસ્તુઓ તથા માનું પૃથક્કરણ કરવાની શક્તિ અને સમૂહમાં અને બીજાને માટે કામ કરવાની શક્તિ દર્શાવે છે. આ લોકો સંગીત અને સંવાદિતાના ચાહક હોય છે. તેઓ રંગે તથા રંગોની પૂરવણની પરખ તથા કદર કરી શકે છે. ૩. નામમાં આ અંકનું અનેક વખત અતિત્વ, લેખન, વાણી અને અભિનયમાં વ્યક્તિગત આત્મ-અભિવ્યક્તિ દર્શાવે છે. તે વિનેદવૃત્તિ, સમજ, કલ્પના અને પ્રેમ પણ દ્યોતક છે. આ લોકોએ જવાબદારી ધારણ કરતાં શીખવું જોઈએ. ૪. આ અંકનું નામમાં અનેક વખત હોવું પ્રામાણિક્તા, ત્રેવડ, કરકસર, એકાગ્રતા અને સારી નિર્ણયશકિત કે ન્યાયશક્તિ સૂચવે છે. આ લોકો કામની ઝીણવટર વિગતે, જિદા તથા પદધતિસરના કામકાજ માટે સારા હોય છે. તેઓ જક્કી તથા દુરાગ્રહી હોવાનો સંભવ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ * ૫. આ અંકનું નામમાં ઘણી વખત હોવું વિજાતીય વ્યક્તિઓ સાથે પરસ્પર આકર્ષણ તથા પરિવર્તન, મુસાફ, મોજશોખ, આનંદ, સ્વતંત્રતા અને ઉત્તેજના માટેનો પ્રેમ સૂચવે છે. તે બહુમુખી પ્રતિભા, દરેક નવીન વસ્તુમાં અધિચિ, આવેશશીલતા, સૂઝ તથા માનસિક દુર્બળતાને પણ શોતક છે. ૨ ૨, નામમાં આ અંકનું અનેક વખત તેવું વિશ્વાસપાત્રતા જવાબદારીઓ ધારણ કરવાની શક્તિ અને ગૃહજીવન પ્રત્યે આસ્થા સૂચવે છે. આ લોકો જન્મસિદ્ધ માતાપિતા અને શિક્ષક હોય છે તથા કુટુંબ તથા સમાજના બત હોય છે. આ લોકોમાં દલીલ કરવાની વૃત્તિ હોવાને સંવ છે. . આ અંકનું નામમાં અનેક વખત હોવું સંપૂર્ણતા, પૃથકરણ, સંશોધનવૃત્તિ, માનસિક ઉત્સુકતા, સંસ્કાર, અતડાપણું અને સમતુલા સૂચવે છે. આ લોકોને ગૂઢ વિષયમાં રસ હોય છે. તેઓ ગુપ્તતા જાળવવાની ટેવવાળા તથા આત્મનિરીક્ષણ કરનારા હોય છે. તે * ૮. જે નામમાં આ અંક ઘણી વખત આવે તો તે ઈજનેરી શક્તિ, સારી વ્યવસ્થા અને વહીવટીશક્તિ, કુનેહ, નિતત્વશક્તિ, વાભિમાન અને કાર્યનો આરંભ કરવાની શક્તિ સૂચવે છે. તે આર્થિક બાબતે અને કાર્યોમાં સફળતા તથા ન્યાય, મૂલ્યાંકન અને સહકારની ઉત્તમ સમજનો દ્યોતક છે. • જે નામમાં આ અ૪ અનેક વખત આવતો હોય Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તા તે માસક્તિ વિનાના ઉચ્ચ કક્ષાના પ્રેમ, માનવતા, ઉદારતા, કદર, લાગણીશીલતા, ભલમનસાઈ, સહાનુભૂતિ તથા ખીજાએ પ્રત્યે શુભેચ્છા દર્શાવે છે. ઉપરીક્ત અને માખતા માટે એક ઉદાહરણ લઈએ. DAIRAJLAL MOHANLAL SHUKLA ૪૫૧૨૧૧ ૩૧૩ ૪૭ ૫૧ ૫૩ ૧૩૩૫૬ ૨૩૧ કેટલી વખત અક કેટલી વખત અક ७ × 3 ૪ ઉપરીક્ત વ્યક્તિની ખામતમાં અંક ૮ અને એક ટ્ ગેરહાજર છે. માટે ક પાઠમાં તેમના માટે ૮ અને ના 'કામાં તેમની ઊણપા નેઇ શકાશે. આ ઊણપ। તેમના નામમાં અંક ૧, ૩ અને ૫ ઘણી વખત આવે છે તેથી કુદરતી શક્તિઓમાં ૧, ૩ અને પના મક પ્રમાણે તે વિશિષ્ટ શક્તિ ધરાવે છે અને તેમણે તે શક્તિમા સારા એવા ઉપયાગ કરવા જોઇએ Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫મું પરાકાષ્ઠાએ કે સર્વોચ્ચ શિખરે પરાકાષ્ઠાને અંગ્રેજી પિનેકa (Pinnacle) કહેવામાં આવે છે. પિનેકલ એટલે આપણું જીવનપ્રવાસ દરમ્યાન આવતા જુદા જુદા સમય ગાળાઓના સીમાસ્તંભે તે આપણુ જુદા જુદા સમય ગાળાની સર્વોચ્ચ સિદ્ધિઓની શકયતાઓ સૂચવે છે. તે આપણું જીવનમાં ભવિષ્યમાં કેવા ફેરફારો, બનાવે તથા અનુભવ થશે તેની આગાહી કરે છે. આપણી ઈચ્છા હોય કે ન હોય તે પણ આપણે જીવનપ્રવાહ પરાકાષ્ઠા-પિનેકલના અંકે સૂચવે તે દિશામાં જ વહે છે. પિનેકલથી થતું ભવિષ્યકથન ઘણું જ ચોક્કસ હોય છે અને આપણે તેનાથી છટકી શકતા નથી. આ પિનેકલ કે પરાકાષ્ઠાઓની આગાહી પ્રમાણે થનારા અણધાર્યા ફેરફાર તથા પરિસ્થિતિઓ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તેની મદદથી આપણે આપણા સ્વભાવમાં વસ્તુઓ અને લેકે માટે થતાં પરિવર્તને તથા આપણું જીવનમાં આવતાં સુખદુઃખ, ચઢતીપડતી વગેરેને સારી રીતે સમજી શકીએ છીએ. જે આપણે ભાવિ બનાવે અને ફેરફારો માટે આગળથી તૈયારી રાખીએ તો આપણે આઘાતજનક અને નુકસાનકારક પરિસ્થિતિમાંથી બચી શકીએ. ભાવિ બનાવેનું પૂર્વજ્ઞાન, તેમને માટેની પૂર્વ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ તૈયારી તથા તેમની ઐચ્છિક સ્વીકૃતિ આપણને સલામતી અને રક્ષણ બક્ષે છે. કુલ ચાર પરાકાષ્ઠાઓ કે પિનેકલ હોય છે. પ્રથમ પરાકાષ્ઠા જુવાનીમાં આવે છે અને તે અંગત બાબતો દર્શાવે છે. પ્રથમ તથા અંતિમ પરાકાષ્ઠા સૌથી લાંબી હોય છે. બીજી અને ત્રીજી પરાકાષ્ઠાઓ ૯ વર્ષના સમય ગાળાની અને ટૂંકી હોય છે. જેથી અને અંતિમ પરાકાષ્ઠા જિંદગીનાં અંતિમ વર્ષો વિષે નિર્દેશ કરે છે. મુખ્ય અંકોની સંખ્યા ૯ અને પરાકાષ્ઠાઓની સંખ્યા જ છે, તે પ્રમાણે (૯*૪=૩૬) ૩૬ અને ૯ના અંકોને આપણે પાયાના અંકે ગણું છું. પ્રથમ પરાકાષ્ઠા મેળવવા માટે આપણે જીવનપંથના અંકને ૩૬માંથી બાદ કરીશું. જીવનપંથ માટે આપણે મિશ્ર અંક ન લેતાં એકાંકી મૂળ અંક જ લઈશું. ધારો કે એક વ્યક્તિની જન્મ તારીખ ૧૧-૫-૧૯૨૨ છે. તેથી તેમના જીવનપંથ ૧૧+૫+૧૯૨૨ ) ૩ આવશે | (૨+૫+૫=૧૧=૩) તેમની પ્રથમ પરાકાષ્ઠા ૩૬-૩=૩૩ વર્ષ સુધીની બીજી પિનેકલ (૩૩+૯૪૨) ૩૪મા વર્ષથી ૪૨ વર્ષ સુધીની ત્રીજી પરાકાષ્ઠા (૪૨+૯=૫૧) ૪૩મા વર્ષથી ૫૧મા વર્ષ સુધીની અને અંતિમ પરાકાષ્ઠા પ૨મા વર્ષથી તે જીવનના અંત સુધીની રહેશે. આ તે પરાકાઠાઓના સમયગાળા શકવાની રીત થઈ. હવે પિનેકલના અંકે કેવી રીતે શોધવા તે જોઈએ. ૧. જન્મ દિવસ અને જન્મમાસના અંકોનો સરવાળે ૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ કરવાથી પ્રથમ પિનેકલ કે પરાકાષ્ઠાને અંક મેળવી શકાય છે. ૨. જન્મદિવસ અને જન્મવર્ષના અંકોનો સરવાળે કરવાથી બીજી પરાકાષ્ઠાનો અંક મળે છે. - ૩. પ્રથમ અને બીજી પરાકાષ્ઠાના અંકોનો સરવાળો કરીને, સરવાળાને મૂળ અંકમાં ફેરવવાથી ત્રીજી પરાકાષ્ઠાને અંક પ્રાપ્ત થાય છે. ' ૪. જન્મમાસ અને જન્મવર્ષના અંકોનો સરવાળો કરવાથી અંતિમ અને ચોથી પરાકાષ્ઠાનો અંક મેળવી શકાય છે. - ઉપરોક્ત ઉદાહરણમાં પ્રથમ પરાકાષ્ઠાનો અંક (૧૧૫=૧૬=૭) “૭૦, બીજી પરાકાષ્ઠાને અંક (૧૧-૧૯૨૨ =૧૯=૭) ૧૭, ત્રીજી પરાકાષ્ઠાને અંકે (૭૭=૧૪ ૫) પ અને રેલી પરાકાષ્ઠાને અંક (૫+૧૩=૧૯=૧) “\ આવશે. આ પરાકાષ્ઠાઓના સમય ગાળાઓ અને કોને નીચે પ્રમાણે આકૃતિની મદદથી સારી રીતે દર્શાવી શકાય છે. ૪થી પસકાષ્ઠા પર મા વર્ષથી જીવનના અંત સુધી પ્રથમ પરાકાષ્ઠા જન્મથી | 33 માં વર્ષ સુધી 3જી પરાકાષ્ઠા ૪૩માં વર્ષથી પ૧મા વર્ષ સુધી ૨જી પરાકાષ્ઠા ૩૪માં વર્ષથી ૪૨માં વર્ષ સુધી મેની | ૧૧મી મી ૧૯૨૨ ૧૯૨૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અંકે તેમના મૂળ અર્થ બદલાતા નથી, પણ તેમના સ્થાન પ્રમાણે જુદી જુદી અસર દર્શાવે છે, પરાકાડાના અંકો સવભાવ બતાવતા નથી પણ અનુભવ તમા બનાવોનો નિર્દેશ કરે છે જન્મ સમયના અસલ નામ અને જીવનપંથ સાથે પરાકાષ્ઠાઓના અંકો નીચે પ્રમાણે વિશિષ્ટ અર્થ અને મહત્વ દર્શાવે છે. ૧. જે તમારો આત્મબળાંક કે મહત્વાકાંક્ષાંક અને પરાકાષ્ઠાને એક સમાન કે એક જ હોય તે તમને ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પૂરી તકો મળી રહેશે. ૨. જો તમારો નામાંક કે ભાગ્યાંક તમારા પરાકાષ્ઠાના અંક એટલે જ હોય તે તમને તમારી શક્તિ પ્રમાણે કામ કરવા માટે યોગ્ય સહાય અને સહકાર મળી રહેશે. ૩. જે તમારા જીવનપંથને અંક અને પરાકાષ્ઠાને અંક સરખો હોય તે તમે તમારી પ્રવૃત્તિઓ માટે યોગ્ય અને પૂરતી તકો મેળવી શકશે તથા નવીન વસ્તુઓ ઘણજ સરળતાથી શીખી શકશો. ૪. જો તમારો પરાકાષ્ઠાને અંક તમારા કર્મપાઠના અંક જેટલું હોય તે તે સમય તમારા માટે મુશ્કેલીઓથી ભરપૂર હશે, પણ જો તમે તમારા કમપાઠ શીખીને તથા પચાવીને વતનમાં મૂક્યા હશે તે તમને મુશ્કેલી નહી પડે, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરાકાષ્ઠાના અંકેના અર્થ ૧. સ્વતંત્ર બનવા માટેની તથા કોઈપણ સંસ્થા કે ખાતાના ઉપરી અધિકારી બનવા માટેની તમને પૂરતી તક મળી રહે છે. આ સમય ફેરફારો અને પરિવર્તનથી ભરપૂર તથા પ્રવૃત્તિમય હશે. આ સમય બીજાઓ ઉપર આધાર રાખવા માટે નથી. આ સમયમાં વ્યક્તિને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તથા પોતાની જ તાકાત અને પ્રયત્ન ઉપર જ આધાર રાખવાની ફરજ પડે છે. ૨. “ઉતાવળા સો બાવરાની કહેવત ચરિતાર્થ કરે તેવો આ સમય છે. તમારે આ પરાકાષ્ઠાના સમયમાં સહકાર, કુનેહ અને બીજાઓની ઈચ્છાને માન આપીને વતવાની જરૂર છે. એકલા કરતાં બીજાઓ સાથે પ્રયત્ન કરવાથી કે કામ કરવાથી તમે વધારે પ્રાપ્ત કરી શકશે. ૩. મુસાફરી, આનંદ, મોજશોખ અને સમાજમાં હળવાભળવા માટે આ સમય સારે છે, આળસુ અને બેદરકાર બનીને તમારું ધન તથા શક્તિ ગમે તેમ વેડફી નાંખશે નહીં', આ સમય આનંદદાયક મિત્રતા તથા મિત્રો દ્વારા મદદ મેળવવા માટે પણ સારો છે. આ સમયમાં તમે કલાત્મક રીતે આત્મ-અભિવ્યક્તિ કરી શકો છે. આ સમયમાં તથા પ્રેરણા અને મૌલિક વિચારો વડે તમારી સર્જનશક્તિ પણ વિકસાવી શકે છે. ૪. આ સમય પરિશ્રમ અને ધીમી પ્રગતિનો છે, ભવિષ્યમાં મજબૂત પાયા માટે પૈર્ય, એકાગ્રતા તથા Page #235 -------------------------------------------------------------------------- ________________ રાય ઉપચાગિતાની ઘણી જ જરૂર હાય છે. મા સમય – હારિકતાનેા પણ છે, અને આ સમય સરળ અને સહેલા તા નથી જ કારણ કે આ સમયમાં તમારે સતત અને શ્રમ કરવાના રહેશે. ધન અને સ'પત્તિ ભેગી કરવા કે ખચાવવા માટે આ સમય સારા છે. પ્રયત્ન ૫. આ સમય મુસાફરી, પરિવતના, દુન્યાદારી અનુભવ, નવા સ`પર્કો, અચેાસતા અને પરદેશની ખાખતા માર્ટને છે. આ સમયમાં જુની વસ્તુએ ભૂતીને નવિન તથા પ્રગતિકારક વસ્તુ તમારે શીખવી પડશે. આ સમય નિરાંત કે ઠરીઠામ થવાના નથી, છતાંય તમને ઘણી જ સ્વતંત્રતા અને જાહેરાત મળશે. ૬. આ સમય ઘણી જ ફરજો, જવાલદારીએ અને ઘણા કામનેા રહેશે. તનારે સાચા પ્રેમ અને અચ્છિક રીતે સેવા આપવાની કળા શીખવી પડશે. આ સમય, લગ્ન, લગ્નજીવન અને મકાનના ખાંધકામની આસપાસ કેન્દ્રિત રહેશે. તમને બાળકા, સંબંધી, પશુપંખી તથા માલમિલકતની કાળજી કે જવાબદારી આ સમય દરમ્યાન સાંપવામાં આવે તેવેા સભવ છે. ૭. જો આ અક આત્મબળાંક કે નામાંકની સમાન ન હાય તા, આ સમય તમારા માટે મુશ્કેલીએથી ભરપુર રહેશે. આ સમય ભૌતિક લાલ કે સુખસમૃદ્ધિના નહી પણ આત્મનિરીક્ષણ તથા માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેના છે. શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યો માટે પણ આ સમય સારા છે. તમારા કામને અમુક વિષયા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કે બાબતે પૂરતું મર્યાદિત કરવાની જરૂર રહેશે. તમારી તબિયત માટે પણ આ સમય કસોટીને સાબિત થશે. કેટલીક વખત તમારે અંગત નુકશાન પણ વેઠવું પડશે. ધ, સમતુલા અને આત્મનિરીક્ષણની ટેવ વિકસાવો. ૦૮. સારી નિર્ણય શક્તિથી તમે કીર્તિ અને સારું સ્થાન પ્રાપ્ત કરી શકશે. ધન પ્રાપ્તિમાં પણ તમે સારી સફળતા મેળવી શકશો. પ્રયત્ન પરિશ્રમ અને ભૂતકાળના અનુભવથી તમને ધન ભેગું કરવાની ઘણી તકો મળશે. છતાં ય ભાગ્યના ભરોસે બેસી રહેશે નહી. ૯. આ સમય પૂર્ણતાનો છે. તમારે બીજાઓ માટે નિઃસ્વાર્થ ભાવે જીવતા શીખવું પડશે. અંગત ઇચ્છાઓ. વાર્થ અને લોભથી તમે દુ:ખી અને નિરાશ થશે. આ સમયમાં તમને તકો સાંપડશે, પણ પ્રેમ (અંગત) ધન અને મિત્રતા જેવી અંગત બાબતમાં તમને નિરાશા જ મળશે. તમે જે માનવતા માટે ઉચ્ચ પ્રેમ, નિઃસ્વાર્થતા, સહાનુભૂતિ અને વિશ્વસેવાની ભાવના કેવવશે તે તમને તેને જરૂર બદલો મળી રહેશે. ૧૧ આ સમય તમારા તથા તમારા બાળકો માટે જ્ઞાન, પ્રકાશ, કીતિ અને પ્રેરણાને છે, આદશેની સિદ્ધિ તથા આધ્યાત્મિક વિકાસ માટે પણ આ સમય સારો છે. આ સમયમાં તમારી સંશોધન કરવાની શક્તિને વિકાસ થાય. ૨૨. વેપારધંધા તથા ઉદ્યોગ માટે આ પરાકાષ્ઠાને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમય સર્વશ્રેષ્ઠ છે. તમે માનસિક રીતે વિશાળ સ્થળે ઉપર દેખરેખ રાખી શકશે. આ સમય દુન્યવી બાબતે અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે સારો છે. હવે આપણે પંડિત જવાહરલાલની પરાકાષ્ઠાઓ તથા તેના અંકો વિષે જોઈએ. તેમની જન્મ તારીખ ૧૪મી નવેમ્બર ૧૮૮૯ હતી. તે પ્રમાણે તેમના જીવનપંથના અંક ૧૪-૧૧-૧૮૮૯ ૫+૨ + ૮ =૧૫૬ ૬ આવે છે. તેથી તેમની પરાકાષ્ઠાનો સમયગાળામાં નીચે પ્રમાણે આવશે. (૧) પ્રથમ પરાકાષ્ઠા જન્મથી ૩૦મા વર્ષ સુધી રહેશે (૩૬-૬=૩૦) (૨) બીજી પરાકાષ્ઠા ૩૧મા વર્ષથી તે મા વર્ષ સુધી. (૩) ત્રીજી પરાકાષ્ઠા જન્મા વર્ષથી તે ૪૮મા વર્ષ સુધી અને (૪) ચોથી અને અંતિમ પરાકાષ્ઠા જમા વર્ષથી તે જીવનના અંત સુધી રહેશે. તેમની પરાકાષ્ઠાઓના અંક નીચે પ્રમાણે શોધી શકાશે. પરાકાષ્ઠાઓના અંક શોધતી વખતે પ્રથમ જન્મ માસ પછી જન્મ દિવસ અને છેલે જન્મવર્ષ લખવું અનુકૂળ રહે છે. - ૪ થી પરાકાષ્ઠા જમા અંત સુધી વર્ષથી તે જીવનના -> ૩ જી પરાકાષ્ઠા જન્મ વર્ષથી તે ૪૮ આ વર્ષ સુધી » બીજી પસકચ્છ ૧લી પરાષ્ઠા જન્મથી 30 વર્ષ સુધી ૩૧મા વર્ષથી ૩મા - વર્ષ સુધી નવેમ્બરની – ૧૪મી – ૧૮૮૯ ૫ ૮ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ભાગ્યને પિરામિડ આ ભાગ્યના પિરામિડને ઉપયોગ વ્યક્તિનું અમુક વર્ષ કેવું જશે તે જાણવા માટે થાય છે. એડેરફ હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. આ તારીખ પ્રમાણે તેને જીવનપંથ કે જીવન નિયામક (Controller of Life) (૨+૪+૧+૮+૮+૯=૩૨)=૫ આવે છે. ધારો કે આપણે તેનું ૫૧મું વર્ષ કેવું જશો તે શોધવું છે. પિરામિડની રીત પ્રમાણે આપણે પ્રથમ તેના વર્ષના આંકડાઓ અને પછી તેના જીવનપંથનો અંક એક સીધી લાઈનમાં લખીશું. ૫ ૧૫ પછી ડાબી બાજુએથી શરૂ કરીને આપણે પહેલા અને બીજા અંકનો સરવાળો કરીશ. આ સરવાળાના અંકોને પણ સરવાળા કરીને તેને મૂળ અંકમાં ફેરવી શું. તેની બાજુમાં બીજા અને ત્રીજા અંકના સરવાળાને મૂળ અંકમાં ફેરવવાથી આવતા અંક લખીશું. આપણું ઉદાહરણમાં ૫+૧=૯ અને ૧૫=૬ આવશે આ બંને અને પિરામિડની પ્રથમ લાઈનની ઉપર લખીશું. - ૫૧૫ બીજી લાઈનના બંને અને સરવાળો કરીને જે Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૩ મૂળ અંક આવે તે પિરામિડનું શિખર, શિખર એક કે નિર્દેશક અ’ક કહેવાય છે. આપણા ઉદાહરણમાં તે ૩ આવે છે. હિટલરનું' ૫૧મુ. વર્ષ ( ૧૮૮૯+૧૧=૧૯૪૦ ) ૧૯૩૯-૪૦માં આવતું હતું. તેથી તેનું આ વર્ષ" અંક ૩ની અસર નીચે આવે છે. આ અંક લાભ, સફળતા, વૃદ્ધિ અને વિકાસને છે. ખરેખર હિટલરે ૧૯૩૯-૪૦માં ખીજા વિશ્વયુદ્ધમાં સારી સફળતા મેળવી હતી. આ જ ગણુતરી પ્રમાણે તેનુ ૫૫મુ વર્ષ અંક રની અસર નીચે આવે છે. ૨ ૧૧ આ વર્ષ એટલે ૫૫૫ ૧૯૪૩-૪૪માં તેણે મેળવેલા પ્રદેશા ગુમાવવાનુ શરૂ કર્યું હતું. પ૬મા વર્ષમાં આ જ પદ્ધતિ પ્રમાણે તે અંક ૪ની અસર તમે આવે છે. મા એક પશુ નિષ્ફળતા અને કમનસીબી સૂચવે છે તેના ૫૬મ વર્ષ એટલે કે ૧૯૪૫માં તેને અને બીજા વિશ્વયુદ્ધના અંત આવે છે. ભાગ્યના પિરામિડના અકાની વિગતે ૧. આ`સૂર્યના અંક છે, તે સફળતા, સિદ્ધિ, માન, સારા સ્વાસ્થ્ય અને ઉપરી અધિકારીની કૃપા અને મદદને દ્યોતક છે, તે જીભ તથા ભાગ્યશાળી છે. ૨ આ ૠણ ચંદ્રના અંક છે, તે અચેાસતા, ઢચુંચુ પણા અને દ્વિધાને લીધે નિષ્ફળતા સૂચવે છે. તે ઈચ્છા શક્તિના અભાવ, નિષ્ફળ પ્રયત્ના, નુકસાનકારક Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મુસાફરી તથા સામાજિક ગેરવ્યવસ્થા અને રોગચાળાને લીધે ફેરફારા તથા મુશ્કેલીએ દર્શાવે છે. આ અકવાળા વર્ષે સ્ત્રીઆની અસર ખરાબ અને કમનસીમ હાય છે. ૩. થ્યા અંક ગુરૂના છે, તે આશા, વિશ્વાસ, આન, સુખ, સ'પત્તિ, સફળતા, વિકાસ અને વૃદ્ધ સુચવે છે. તે ઉત્પાદનના સિદ્ધિ તથા મહત્વાકાંક્ષાની પૂતિના પણ ઘોતક છે. ૪. આ અંક યુરેનસ તથા ઋણુ સૂર્યના પ્રતીક છે. ચ્છા ' દિગ્દર્શન શક્તિના અભાવે અ'શતઃ સફળતા સૂચવે છે. આ અંક ઈચ્છાઓને પૂણ' રીતે સ તાષતા નથી. એ કાઈ પદવી મળશે તા તે સ્વતંત્રતા, સ્વમાન તથા પ્રતિષ્ઠાના ભાગે મળશે, તે મિથ્યાભિમાન પણ સૂચવે છે. ઉપરાંત તે અદેખાઈ, દ્વેષ, મુશ્કેલીએ, વિÀા અને વિરાધાને લીધે નિષ્ફળતા પણુ સૂચવે છે. સફળતા મળે તા પશુ તે નામની જ મળે છે. આ વર્ષે સાચી સફળતા મળતી નથી. પ. આ ચ્છુક મુષના પ્રતીક છે, તે માનસિક અને શારીરિક શક્તિઓ દ્વારા લાભ, મુસાફરી કે પત્રવ્યવહારથી સફળતા તથા જ્ઞાનરૂપી તાકાત સૂચવે છે. તે વેપારધ'ધાથી, વિગતાના અભ્યાસથી અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી લાભ સુચવે છે. ૬. ખા અંક શુક્રને પ્રતીક છે. તે મ્રગીત, કાવ્ય, નૃત્ય, ચિત્રકામ જેવી સામાજિક અને કલાત્મક પ્રવૃત્તિમા Page #241 -------------------------------------------------------------------------- ________________ પ · દ્વારા સફળતા સૂચવે છે. આ વર્ષે જીવાન સી તરફથી મદદ અને લાભની પણ શકયતા હોય છે. પ્રયત્નોનું ચુસ ફળ પણ તેમને આ વર્ષે મળે છે, ૭. આ અંકે ધન ચંદ્ર અને નેપ્ચ્યુનના પ્રતીક છે. આ અંક ઉચ્ચ પદવી ધરાવતી પ્રૌઢ તથા પરિણિત સ્ત્રી. એની લાગવગ તથા કૃપાથી મળતી સફળતાના સૂચક છે. તે મુસાફરી તથા વેપારધંધાથી મળતી સફળતાના સૂચક છે. આ વર્ષ માનમરખતા મળે છે, વ્યક્તિની માઠુકતા અને પ્રભાવને લીધે સફળતા પ્રાપ્ત થાય છે. મુસાફરી, જાહેરાત, સામાજિક કાર્યો અને પુરવઠાના નિય ંત્રણના કાર્યો દ્વારા વ્યક્તિને માટે ભાગે સફળતા મળે છે. ૮. આ 'ક નિના પ્રતીક છે, તે વિઘ્ના, અડચણેા, અભાવ, નુકસાન, ખામીએ, ઈજા, નિરાશા વગેરેના દી છે. તે લગ્નજીવનના સાથી તરફથી કે તેના માટે દિલગીી કે ચેાક સૂચવે છે, તે દ્વેષ, અદેખાઈ, અવિશ્વાસ અને પ્રયત્નાની ખામીને લીધે નિષ્ફળતા સૂચવે છે, ૯. આ અક મંગળના પ્રતીક છે. આ અક પ્રયત્ન, પરિશ્રમ અને સાહસ દ્વારા સફળતા અપાવે છે. વિરાધે અને હરીફાઈઓ હાવા છતાં વ્યક્તિ દૃઢ નિશ્ચયબળથી ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭મું પૂર્ણ જન્મતારીખના અંકે અર્થ ડોકટર યુનાઈટ કોસ (Dr. Unite Cross) મૂળ અંકોને ત્રણ વિભાગોમાં વહેંચી નાખે છે. ' ૧. માનસિક કે આધ્યાત્મિક અંકે-૩, ૬ અને ૯ ૨. લાગણી પ્રધાન અંક-૨, ૫ અને ૮ ૩. ભૌતિક અને દુન્યવી અંક-૧, ૪ અને ૭ જે જન્મતારીખમાં શૂન્ય (૧) આવે તો તે ડોકટર કેસના મતે ઘણી જ મહત્વની મનાય છે. તે બીજા અંકની અસરને દઢ બનાવે છે તથા તેવી જન્મ તારીખવાળી વ્યક્તિને કીતિ તથા નામના અપાવે છે. જન્મતારીખ પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે મધરાત પછી બદલાય છે તેમ માનવાનું નથી. પણ ભારતની પ્રથા પ્રમાણે તારીખ એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી અમલમાં ' આવેલી સમજવાની છે. જો કે વ્યક્તિને જન્મ ૨૮મીએ સૂર્યોદય પહેલાં સવારે પાંચ વાગે થયેલ હોય તે તેની જન્મતારીખ ૨૮મી નહી પણ ૨૭મી ગણવી જોઈશે. પણ કઈને તેની જન્મતારીખના સમયની ખબર ન હોય તો શું કરવું ? તે તેણે તેની જે જન્મતારીખ વ્યવહારમાં કે ઉપગમાં લેવાતી હોય તે જન્મતારીખ પ્રમાણે ગણતરી કરવી, ડોકટર કેસ જીવનપંથને ભાગ્યાંક કહે છે. અને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ વ્યક્તિના ભાગ્યાંક પ્રમાણે અધિપતિ ગ્રહ નક્કી કરે છે અને આ તે ગ્રહની અસરને ખૂબ જ મહત્વની માને છે. બાકીના કેની અસરને પશુ તેઓ મહત્વ આપે છે જન્મતારીખની અંદર રહેલા જુદા જુદા અંકે, જુદા જુદા ગ્રહોની અસર દર્શાવે છે. આ બાબત નીચે આપેલાં ઉદાહરણેથી ૨૫ષ્ટ થશે. મૂળ અંકોના અર્થ તથા અસર માટે જરૂર પડે તે પ્રકરણ ૩ થી ૧૧ ફરીથી વાંચી જશે. ૧. રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મતારીખ ૨-૧૦-૧૮૬૯ હતી. તેમને જીવનપંથ કે ભાગ્યાંક (૨+૧+૦+૧+૮+૬૯ =૨૭=૯) ૯ થાય છે. જન્મતારીખમાં આવેલી (૦) અન્ય અંકની અસરને દઢ બનાવે છે. જન્મતારીખમાં બીજા અંકે નીચે પ્રમાણે છે. ૧. માનસિક અંક ૨ અને ૯ ૨. લાગણી પ્રધાન અંક ૨ ૩. ભૌતિક અંક ૧ તેમને ભાગ્યાંક માનસિક અને આધ્યાત્મિક અંક ૯ છે તેથી તેઓ ના અંકની અસર તળે હતા. આ અંક શક્તિશાળી અને દઢ અંક નથી. “૧થી મજબૂત બને છે અને “રની અસરથી તે અંક મિતાચારી અને સમાધાનકારી પણ બને છે. અંક “૨' સમાધાન અને સુમેળના પ્રતીક છે. તેઓ તેમના વિરોધીઓ સાથે મિત્રતા અને સમાનતાથી વર્તતા હતા અને તેમના માટે વેરભાવ કે દ્વેષભાવ રાખતા ન હતા. ૯ને અંકે તેમના જન્મ વર્ષના અંતે તથા ભાગ્યાંક તરીકે આવે છે. તેથી તેમના માટે આ અંકની Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અસર બેવડાય છે. તેથી તેઓ સર્વોચ્ચ પ્રકારનો નિઃસ્વાર્થ પ્રેમ જીવનમાં આચરી બતાવે છે. તેઓ ગીતા પ્રમાણે અનાસક્ત ચગી કે કમયેગી હતા. તેઓ જૂના આત્મા હોવા જોઈએ એટલે કે તેમણે અનેક વખત મનુષ્ય જમ ધારણ કરીને મોક્ષ માટે નિષ્કામ સાધના કરી હશે અને આ જન્મમાં તેમને જરૂરથી મોક્ષ મળ્યો હશે. અક ૨, ૨, ૯ અને ૧ તેમને તેમની પ્રાપ્તિ માટે શક્તિ અમંતા હતા. તેમણે તેમના છેલ્લા અપવાસ તા. ૧૩-૧૧૯૪૮ના રોજ શરૂ કર્યા હતા. આ અપવાસ તેમણે હિન્દુમુસ્લિમ એકતા માટે તથા હિન્દુમુસ્લીમ રમખાણેને શાંત કરવા કર્યા હતા. આ અપવાસથી તેમને સારી સફળતા મળી હતી. આ તારીખને મૂળ અંક (૧+++ ૧+૯+૪+૪=૧૭=૯) પણ તેમના ભાગ્યાંક કે જીવનપંથ જેટલે ૯ હતા. ૨. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મ તારીખ ૭-૫-૧૮૬૧ હતી. તેમને ભાગ્યાંક (૩+૫+૧+૮+૬+૧=૨૮ =૧) ૧ થાય તેમની જન્મ તારીખના અંક નીચે પ્રમાણે વહેચાયેલા છે. ૧. માનસિક ૬ ૨. લાગણીપ્રધાન ૫ ૩. ભૌતિક ૧ અને ૭ ત્રણેય વગના અંકો તેમની જન્મ તારીખમાં આવે છે. તેથી નિશંકપણે કહી શકાય કે તેમનો સ્વભાવ સમતલ અને સ્વસ્થ હતે. અંક તેમને નિઃસ્વાર્થ પ્રેમ, સાહિત્ય Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સગીત અને કવિત્વની શક્તિ બક્ષે છે. અને આ અને ૧”, પ’ અને ૭'ના દૃઢ અકાના ટંકા મળી રહે છે. તેથી જ તેમને દુનિયાભરમાં ખૂખ જ માન અતે કીતિ મળે છે. જન્મ દિવસના 9ને મ્ક તેમને અપૂત્ર મહાનતા અપાવે છે. અંક ‘પ્’ બુધના શક્તિશાળી અંક છે. આ અંક તેમને ચચળતા, નવીન કાર્યો કરવા માટેના અપેા, વકતૃત્વ શક્તિ તથા વિજ્ઞાન માટેનેા સ અપે છે. ‘૧’નેા અંક જન્મતારીખમાં આવે છે તથા જીવનપથ તરીકે પણ આવે છે. અને તેથી અંક ૧'ની અસર તેમને માટે ઘણી જ અસરકાશ્ય બને છે. તેથી તે અન્ય. અકાને પણ શક્તિશાળી તથા અસરકારક મનાવે છે. અને તેથી તેઆ ભારતના જ નહી પણ સારીય દુનિયાના એક મહાન કવિ અને લેખક બને છે. (૩) પંડિત જવાહરલાલ નહેરુની જન્મ તારીખ ૧૪-૧૧-૧૮૮૯ હતી. તેમના જીવનપથ (૧+૪+૧+૧+૧+ ૮+૮+૯=૩૩=૬) ૬ થાય છે તેમની જન્મ તારીખમાં નીચે પ્રમાણે અ`કા આવેલા છે. ૧. માનસિક ૨. લાગણીપ્રધાન ૩. ભૌતિક ર ૧, ૪ તેમને જીવનપથ ટ્' છે, આ અક શુક્રના અંક છે, તે પ્રેમ, કળા તથા સાહિત્યના દ્યોતક છે. તેમના જીવનમાં કળાનું સ્થાન જરૂર હતું જ. તે એક સારા સાહિત્યકાર પણ હતા. તેમને બાળકા પ્રત્યેના નિર્દોષ અને નિસ્વાય Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પ્રેમ કેઈથી અજાણ્યા નથી, તેમને માનસિક અક ટ્ મગળનેા પ્રતીક છે, તે હિંમત, નીડરતા અને લડાયક વૃત્તિના દ્યોતક છે, તેમણે તેમના આ ગુણ્ણા ભારતની આઝાદીની લડતમાં સારી રીતે બતાવી આપ્યા હતા. આ ૯ના અંક સર્વોચ્ચ પ્રકારના નિઃસ્વાથ પ્રેમ પશુ દર્શાવે છે. તેમણે દેશની આઝાદી માટે તેમના સવ'સ્વના ભાગ આપ્યા હતા એ હકીકત નિવિવાદ છે. તેમના ભારત અને ભારતના લેાકેા માટેના પ્રેમ તથા દેશદાઝ અજાણ્યાં નથી. અંક ‘૪' તેમને માટે તે જાતિનાં ( સ્રી અને પુરુષ ) માણુસા સાથેની મિત્રતા સૂચવે છે. તેમને ઘણા લેાકા સાચા મિત્ર તરીકે માનતા હતા. શશિનના અક ૮ તેમને અવારનવાર મુશ્કેલીઓમાં મૂકી દેતા હતા. અને તેથી જ તેમને જેલયાત્રા સ્વજનાના વિયેાગ કે, મૃત્યુ વગેરે સહન કરવુ' પડતું હતુ, જન્મ તારીખમાં અંક-૧ ચાર વખત આવે છે, અને તેથી તે ઘણા જ શક્તિશાળી અને સત્તાસૂચક બની રહે છે, અને આ અંકની અસરથી તે ભારતના પ્રથમ વડા પ્રધાન બનવા શક્તિમાન થાય છે. (૪) બ્રિટનના ભૂતપૂર્વ' રાજા ૮મા એડવર્ડની જન્મ તારીખ ૨૩-૬-૧૮૯૪ હતી, તેમનેા ભાગ્યાંક (૧+૩+૬+૧ +૮+૯+૪=૩૩=૬) ૬ થાય છે, અન્ય અ’કા નીચે પ્રમાણે છે. ૧. માનસિક ૨. લાગણી પ્રધાન ભૌતિક 3. ૩, ૬ અને ૯ ર તેમની જન્મતારીખમાં ત્રણેય માનસિક કા આવી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જાય છે. આ એક અસામાન્ય ખબત છે અને તેથી તેમનુ વ્યક્તિત્વ અસામાન્ય, ક્ષક્ષુ અને આશ્ચય જનક બની જાય છે, તેમના જીવનપથ (ભાગ્યાંક) ૬ છે. તેથી તેમના અધિપતિ ગ્રહ શુક્ર (પ્રેમ અને સૌયના ચઢું) અને છે. તેથી તેમને દૃઢ ઇચ્છાશક્તિ અને પ્રેમમાં મમ રહેવાની શક્તિ મળે છે. એટલે જ તા તેઓ પ્રેમને ખાતર જેમાં સૂર્ય કદીય અસ્ત ન પામે તેવી વિશાળ બ્રિટિશ સામાન્યની ગાદી ત્યજીને એક સામાન્ય સ્ત્રીને પરણવાના નિણૅય લઈ શકે છે. તે સત્તા અને ન કરતાં પ્રેમને વધારે મહત્ત્વ આપે છે. તેમણે ૧૯૩૮ માં ગાદી ઢાડી હતી. આ વર્ષના મૂળ અંક ( ૧+૯+૩+૮=૨૧=૩ ) ૩’ આવે છે અને તે તેમના ભાગ્યાંક ૬' સાથે સવાદી છે. અને તેથી જ ૧૯૩૮નું વર્ષ તેમના માટે યાદગાર પૂરવાર થયું. (૫) જર્મનીના સરસુખત્યાર હૈર હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. તેમનેા જીવનપંથ (ર+૪+૧+ ૮+૮+૯=૩૨=૫) ૫ હતા. તેથી તેમનેા અધિપતિ અંક ૧ થાય છે, તે પ્રબળ અંક પની અસર તળે હતા તે નક્કી જ છે, કારણ કે તેમણે પ’-અકી તારીખે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરી હતી. તેમની જન્મ તારીખના અન્ય અકા નીચે પ્રમાણે છે. ૧૬ ૧. માનસિક ર. લાગણીપ્રધાન ૨, ૮ ૩. ભૌતિક પ્રખળ ‘પ'ના અંકનું ‘'ના એક તથા પ્રગતિકારક Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ જ” અને “૮ના અંકો સાથેનું જોડાણુ તેમને જર્મનીના સવારે અને લોક ઉપ૨ સત્તા આપે છે. સાથે સાથે “ર” અને “૮ના અંકે જ તેમને યુદ્ધની ગણતરીમાં થાપ આપે છે અને તે રીતે તેઓ અંતે હારે છે, અંક ?” (મંગળ) અંક “પ“૮” અને ૦થી પ્રબળ બને છે. તેથી તેમને ગજબની હિંમત તથા લડાયક શક્તિ મળે છે તથા તેમના જીવન દરમ્યાન જ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળે છે, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમનું નામ લોકોની જીભ ઉપર રમતું હતું. - (૬) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની જન્મતારીખ ૩-૧૨-૧૮૮૪ હતી, તેમને જીવનપંથ (૩+૧+૨+૧+૮+૮ =૨૭=૯) ૯ હતા. તેમની જન્મતારીખના અંકોનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે. (૧) માનસિક-૩, (૨) લાગીપ્રધાનઃ-૨ અને ૮ (૩) ભૌતિક-૧ અને ૪. અંક ની અસર તેમના જીવનમાં પ્રબળ હતી, તેથી તેઓ હિંમતવાન અને નીડર નેતા બની શકયા હતા તથા સર્વોચ્ચ અને નિઃસ્વાર્થ પ્રેમથી જનતા જનાર્દનના માનીતા બન્યા હતા. દેશને માટે તેમણે તેમની ધીકતી વકીલાત છેડી દીધી હતી. અંક ૩ ગુરૂને અંક છે, આ અંક તેમને સારી એવી વિદ્યા અને યશ અપાવે છે. પરીક્ષાઓમાં તેઓ પહેલા કે બીજા નંબર જ પાસ થતા હતા. અંક “૨? તેમનામાં રહેલી સમાધાનકારી વૃત્તિ અને સુમેળ સાધવાની આવડત છતી કરે છે. અંક “ તેમને સાચા અને વિશ્વાસુ મિત્ર બનાવે છે અંક “૮” જે શનિને અંક છે તે તેમને અનેક વખત મુશ્કેલીમાં મૂકે છે. અને આ અંકને લીધે તેમને જેલયાત્રા, આર્થિક મુશ્કેલીઓ તથા સ્વજનેના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ વિગ અને મૃત્યુનું દુઃખ સહન કરવું પડે છે, પણ સાથે સાથે આ અંક તેમને આ બધું સહન કરવાની શક્તિ પણ આપે છે. શક્તિશાળી અને સત્તાવાહક અંક ૧ તેમની જન્મતારીખમાં બેવડાય છે. તેને લીધે તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ થવાને માટે ભાગ્યશાળી બને છે. . (૭) સ્વામી વિવેકાનંદની જન્મતારીખ ૧૨-૧-૧૮૬૩ હતી. તેમને ભાગ્યાંક (૧+૨+૧+૧+૮+૬+૩=૨૨=૪) ૪ થાય છે. તેમની જન્મતારીખના અન્ય અંકે નીચે પ્રમાણે છે. - ૧. માનસિક ૩ અને ૬ - ૨. લાગણી પ્રધાન ૨ ૩. ભૌતિક તેમના આધ્યાત્મિક અંકો “3” અને “” છે અને તે સૂર્યના અંક ૧થી ૫મળ બને છે. “અને અંક તેમના સ્વિમાવને મૃદુ અને મળતાવડા બનાવે છે. “3” અને “ ના અંકો આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમને ઉચ્ચ શિખર બેસાડે છે, તેમને ભાગ્યાંક “ તેમને શાંતિ અને ધર્મના દૂત અનાવે છે. “3”ને અંક ગુરૂનો છે. આ અંક ના અંક અને ત્રણ વખત આવવાથી ઘણુ જ શક્તિશાળી થયેલા અંક ૧થી પ્રબળ બને છે. તેથી જ સ્વામીજી એક પ્રખર વક્તા, મહાન વિદ્વાન અને યોગી બની શકે છે, તેઓ એક સારા લેખક પણ હતા. તેમનાં ભાષા અને લખાણે જસાવાળાં અને સ્પષ્ટ હતાં. અંકે “જીને લીધે તેમણે સન્યાસ લીધો અને દુનિયાના તથા ભારતના લોકો માટે તેઓ શક્તિના સ્ત્રોત બની રહ્યા હતા. અંક “૧ને લીધે તેમને જગતભરમાં સારી એવી કીર્તિ મળે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮મ -: નામના પ્રથમ અક્ષર ઉપરથી ભાવિકથન : ભારતીય જનૈતિષશાસ્ત્રમાં કાઈનું નામ જન્મરાશિ પ્રમાણે પાડવામાં આવ્યું ન હોય તે પણ તેના ચાલુ નામના પ્રથમ અક્ષર પ્રમાણે તેની જન્મરાશિ ગણીને ભવિષ્ય કચન કરવામાં આવે છે. ઉદાહૅરણ તરીકે જેમનાં નામ ' અને 'ત' થી શરૂ થતાં હાય છે તેમની તુલા રાશિ ગણુવામાં આવે છે. એટલે વ્યક્તિના નામના પ્રથમ અક્ષર ખૂબ જ અગત્યના ગણાય છે. પણ આ રીતે સ્વભાવ દર્શન કે ભવિષ્યકથન કરતી વખતે વ્યક્તિ જેનામથી ઢાકામાં સારી રીતે જાણીતી હાય તે નામને પ્રથમ અ'ગ્રેજી અક્ષર લેવા જોઇએ. નામને 'ગ્રેજીમાં લખવાથી જે પ્રથમ અક્ષર આવે તે પ્રમાણે નીચે આપેલી વિગતા ઉપરી સ્વભાવદર્શન અને વિષ્યકથન કરી શકાશે. A. આ અક્ષર મહત્વાકાંક્ષી સ્વભાવ અને દૃઢ મનેાઅળ દર્શાવે છે. તે પ્રગતિ પંથે પ્રયાણ કરનારા હોય છે. તેમના ઈરાદાએ સ્પષ્ટ અને વિધેયાત્મ હાય છે. તેમનામાં વ્યવસ્થા શક્તિ અને રચનાત્મક શક્તિ સારા પ્રમાણમાં હાય છે. તેઓ તેમની પાસેની બધી જ ખાખતા કે શક્તિના એકદમ જાહેર કરી દેતા નથી. ખરેખર તેઓ તેમની પાસેની કેટલીક વસ્તુઓ અને શક્તિએ સાચવી રાખે છે અને જરૂર પંડે તેના ઉપયાગ હિત માટે કરે છે. તેમને તાબેદારી કે દ્રુખાણને વશ થવુ' ગમતુ નથી. તેએ વ્યવહારકુશળ ડાય Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ છે છે અને પ્રતિકૂળ સન્તગામાં પણ તેમના કાર્યો અને ચેાજનાએ પાર પાડે છે. જ્ઞાન સ`પાદન અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેના સારુ ધન પ્રાપ્ત કરે છે. સૂચના:-તેમણે સખત શ્રમ અને ચિ’તાથી દૂર રહેવુ જરૂરી છે; નહી. તે તેમની તબિયત બગાડવાના ભય રહે છે. તેમણે ખુલ્લા સ્થળેાએ ફરવા જવાનુ` રાખવુ' જોઇએ. B. આ અક્ષર ચાઠા પણ વફાદાર મિત્રા, લાગણી શીલતા દર્શાવે છે. સારા ય જીવન દરમિયાન આ લેાકાના ધંધા અને રહેઠાણામાં ફેરફારા થતા રહે છે. તેઓ સ્વભાવે શરમાળ હાવાથી નવી પરિસ્થિત જલદીથી અનુકૂળ બની શકતા નથી. તે સુષરેલા અને સસ્કારી સજજના હાય છે. તેઓ કુનેહ, કાળજી અને અનુભવ જ્ઞાનથી તેમના ધંધામાં પ્રગતિ કરે છે તથા સફળતા પ્રાપ્ત કરે છે. તેમને જમીન, માગમગીચા, ખેતીવાડી તથા ખાણેાને લગતા ધવાથી ફાયદો થાય છે. તેઓ સ્વાશ્રયી હોય છે. સૂચના:-તેમણે મુશ્કેલીના સમયમાં અનુભવી અને વૃદ્ધ માણુસેાની સલાહ લેવી જોઇએ. પાચનક્રિયાના રાગેથી ખચવા માટે તેમણે ખાવાપીવામાં નિયમિતતા તથા પ્રમાણુ જાળવવાં જોઇએ. C. આ લેાકા અતિશય ચ ́ચળ, પ્રવૃત્તિશીă અને શક્તિશાળી હાય છે. તે કાઈ પણ શારીરિક પ્રવૃત્તિએ વાકાયેલા ન હૈાય ત્યારે તેમનુ મન વિચારામાં રાકાયેલુ રહે છે. તેમને પ્રવૃત્તિ કરતાં અટકાવા ઇચ્છનીય નથી કારણ Page #252 -------------------------------------------------------------------------- ________________ ર કે તેમને કાય અને પ્રવૃત્તિમાં જ સુખચેન મળે છે. નિયત્રિત સોગામાં તેઓ બેચેની અનુભવે છે. તેથી તેઓ સારી રીતે કામ કરે તે માટે મુક્ત વાતાવરણ પૂરું પાડવુ જોઇએ. તેઓ ભૌતિક કરતાં ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિ તરફ વધારે ઢળેલા હોય છે. તેઓ મ ચૈવાધિષ્ઠાતે મા યુ વાચન ।” માં માનનારા ડાય છે. તે ફરજમાં માનનારા હૈ!ય છે અને તેમને માટે પૈસા એ પરમેશ્વર” હૈાતે નથી. તેએ બુદ્ધિશાળી ાય છે અને તેથી તેઓ સારા લેખક, વક્તા, કળાકાર, ન્યાયાધિશ, વકીલ, શિક્ષણ, પ્રાધ્યાપક, પત્રકાર વગેરે ખની શકે છે. સૂચના-તે માટે શકય તેટલા વધારે શારીરિક શ્રમ કરવા જોઈએ. તથા તમણે ચિંતા કરવી ન જોઇએ. ચિ'તા થાય ત્યારે ભૂતકાળમાં તેમના જીવનમાં બની ગયેલા શુભ અને આનંદદાયક પ્રસંગાનુ' વારવાર સ્મરણ કરવુ' જોઇએ. D. તે સ્વાશ્રયી હૈાય છે અને તેમના વિચાર જરૂર પડે ખીજાએથી છુપાવી શકે છે. તેએ સારા પ્રમામાં શારીરિક શ્રમ કરી શકે છે. અણધાર્યાં અને આપત્તિના સમયે કાઈ વખત તેઓ કાય કરવામાં ધીમા પડી જાય છે. તેઓ સ્પષ્ટ અને સત્ય આલનાશ હાય છે, તેથી તેમને છૂપા દુશ્મના સારા પ્રમાણમાં હાય છે. છતાં ય થાડા અને વિશ્વાસુ મિત્રાના વિશ્વાસ પણ તેએ સપાદન કરી શકે છે. જીવન દરમિયાન તેમને કૌટુંબિક, સામાજિક અને ધંધાકીય, મુશ્કેલીઓના સામના કરવાના રહે છે. તેમને વિરાધ, ખાટ, હરીફાઈ, ગૈાટકા તથા શારીરિક અને માનસિ તકલીફાના પણ ઘણી વાર અનુભવ થાય છે. તેમના વિચારા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ મોલિક હોય છે અને તેઓ સુધારક અને કાંતિકારી પણ બને છે. પણ કેઈવખત સમાજ તેમને સમજી શકતા નથી. તેઓ સંધી, ત્રેિ અને તેમના ઉપરી અધિકારીઓને વફાદાર રહે છે. લગ્ન અને પૈસાની બાબતમાં તેઓ ભાગ્યશાળી હોય છે. સૂચના-આ લાકોએ બીજાઓને પોતાના વિચારના માની લેવાની ભૂલ નહીં કરવી જોઈએ, નહીં તો અન્ય લોકો તેમને ખોટી રીતે સમજશે કે તેમને સમજવામાં ભૂલ કરશે. _E તેઓ ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ધરાવે છે. તેથી તેઓ ભૌતિક બાબતેની સાથેસાથે માનસિક અને આધ્યાત્મિક બાબતોને પણ અગત્યતા આપે છે. એટલે તેમનો સ્વભાવ એકપક્ષી હોવાને બદલે સમતોલન હોય છે. તેઓ ભૂતકાળ કરતાં ભવિષ્ય કાળને વધુ મહત્વ આપે છે તેમને નવીન અને વિવિધ પ્રકારના અનુભવ કરવાનું ગમે છે. તેમના વિચારો અને કાર્યો કઈ કોઈ વખત અસ્થિર અને ચંચળ લાગે છે, છતાં ય તેમની યોજનાઓ સફળ બને છે. તેમના નવા અનુભવ પ્રમાણે તેઓ તેમના મિત્રોનું વર્તુળ બદલતા રહે છે. સૂચના-(૧) તેઓ હરહંમેશ કામમાં મશગુલ રહે છે. અને તેથી તેમની તબિયત કોઈ કોઈ વખત બગડે છે. તેથી તબિયત જાળવવા તેમણે અવારનવાર સંપૂર્ણ આરામ તે જોઈએ. તથા જવાબદારી અને ચિંતાઓમાંથી મુક્તિ મળવી જોઈએ. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ (૨) તેમણે તેમના કામધંધામાં ઉતાવળ કે ઉષતાઈ કરવી નહી. (૩) તેમના માટે વાણીને સંયમ પણ જરૂરી છે. - તેઓ લગ્ન અને પ્રેમમાં વફાદાર રહે છે અને બીજાઓ પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને વફાદારી બતાવે તેમ ઈદે છે. તેઓ સ્થિર સ્વભાવના અને મજબૂત મનના બની શકે છે. તેમને કુટુંબ અને બાળકો પ્રત્યે પ્રેમ હોય છે. તેઓ ઉમળકાભેર સત્કાર કરનારા હોય છે અને ઘરના સીધા સાદા આનંદમાં મજા માણનારા હોય છે. તંગ સંગે અને વાતાવરણમાં તેઓ સંવાદિતા લાવી શકે છે. તેમનામાં કલ્પનાશક્તિ તથા તલલીનતા સારી હોય છે. તેમને અભ્યાસ કરવાને તથા કરાવવાને ગમે છે. સૂચના :-(૧) તેમણે શેરસટ્ટા અને જુગારથી દૂર શહેવું જોઈએ. (૨) આરોગ્યને હાનિ કરે તેવા ખોરાક અને પીણાંથી દૂર રહેવું જોઈએ અને (૩) નકામી ચિંતાઓથી હર રહેવું જોઈએ. G. આ લોકો ખૂબ જ દઢ મનોબળવાળા હોય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તેમાં ખૂબ જ ચોક્કસ હોય છે. તેમને ભાષાઓ ઉપર કાબૂ સારો હોય છે. અને તેથી સંસ્કારી અને શિક્ષિત સમાજને તેઓ વધારે અનુકૂળ થઈ શકે છે. તેમને તાબેદારીમાં કામ કરવાનું ગમતું નથી. તેઓ સારા વ્યવસ્થાપક બની શકે છે. કોઈ કોઈ વખત તેમને અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો Page #255 -------------------------------------------------------------------------- ________________ જય પડે છે. તેમના વિચારા ચાગ્ય અને સાચા હોય છે અને તેમણે મુશ્કેલીઓમાંથી ખચવા માટે તેમના વિચારાને અનુસરવુ' જોઇએ. સૂચના –(૧) તેમણે તેમના અંતરાત્માના અવાજ પ્રમાણે કામ કરવુ જોઇએ. (૨) તેમણે વાતેાડીમા તથા આળસુ બનવુ' નહી. નહી તેા તેમની આવકમાં ઘટાડા થવાની શકયતા છે. (૩) તેમણે શકય તેટલા જલદી નિણુ ચા લેવા જોઈએ અને તેમાં ઢીલ ન કરવી એઈએ. H. આ લેકે સ્વાથી, અહંભાવવાળા અને સમતાલ સ્વભાવના ડાય છે. તેએ બહારથી મક્કમ, સખત અને ઠેર દેખાય છે, પશુ અંદરથી તેઓ નમ્ર અને ભલા હાય છે. તેએા કરડવા કરતાં ફૂંફાડા મારવામાં માનનારા ડાય છે અને લોકો તેમના કુંફાડાથી ગભરાય છે પણ ખરા. તેમની આલવાની રીત એવી હાય છે કે લાકા તેમને હૃદયહીન માને છે. તેઓ ઉશ્કેરાટ વિના શાંત મનથી ઉપસ્થિત થયેલા પ્રશ્નો હલ કરી શકે છે. જ્યારે આ અક્ષર B, C, D, K અને T અક્ષરા સાથે શરૂઆતમાં આવે છે (દા. ત. BH, CH, CHH, DH, KH અને TH) ત્યારે તે આ મક્ષરાવાળા લેાકેાના નશીબને અસર પડાંચાડી તેમના જીવનમાં અડચશે! અને નિરાશાઓ ઉત્પન્ન કરે છે. તેઓનું આયુષ્ય લાંબુ હાય છે. જીવનમાં તે ઘણી મુશ્કેલીએ પછી સફળતા મેળવે છે. સૂચના:-તેમણે શકય તેટલુ નિસ્ત્રાથી" અને નિર તુ મારી મનવાની જરૂર છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૦ I. આ લેકે જાગૃત, ચેતનવંતા અને સ્વાશ્રયી હોય છે. કોઈ પણ પ્રકારના વિરોધની અવગ9ના કરીને તેઓ તેમની ચેજનાઓ પાર પાડે છે. તેમની સીધી અને શક્તિશાળી રીતે અને પદ્ધતિઓ તેમને સફળતા અપાવે છે. તેમનામાં સારી લેખનશક્તિ, ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેમ અને અભ્યાસ માટે ઉત્સાહ હોય છે. તેથી તેઓ સમાચારપત્રોના ખબરપત્રી તરીકે, પ્રાધ્યાપક, હિસાબનીસ અને વૈજ્ઞાનિક તરીકે સારું કામ કરે છે. સામાન્ય રીતે જીવનમાં તેમને સારા પ્રમાણમાં સફળતા અને ધન મળે છે. * સૂચના-(૧) આજનોમાં થતા વિલંબ અને રૂકાવટથી ધીરજ ગુમાવવી નહી. (૨) તેમણે તેમના કાર્યમાં આવતી અસ્થિરતા, અડચણે અને અવરોધેની અવગણના. કરવી. (૩) જૂની બાબતો, બનાવે અને વસ્તુઓ ભૂલી જવી જોઈએ. (૪) સંયમી બનીને મિજાજ ઉપર કાબૂ, શખવાની જરૂર છે. (૫) મુશ્કેલીઓ અને નિષ્ફળતાથી હિંમત હારવી નહીં. J. આ લોકોને ફેરફારો ગમે છે. તેઓને નવીન મિત્રો બનાવવાનું અને નવીન પરિચ કેળવવાનું ગમે છે. તેમનામાં કેઈપણ પ્રશ્નની બને બાજુઓ જેવાની શક્તિ હોય છે. તેઓ આશાવાદી હોય છે. તેમનામાં મોટે ભાગે લેખનકળા કે ચિત્રકળા જેવી કોઈ મૌલિક અને રચનાત્મક શક્તિ હોય છે. પ્રેમ, લગ્ન અને ધન કમાવવાની બાબતમાં આ લોકે ભાગ્યશાળી હોય છે. તેઓ આશાવાદી હોય છે. સામાન્ય રીતે તેમનું સ્વાથ્ય સારું હોય છે, તેઓ નવા વચારો જલદીથી ગ્રહણ કરે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સૂચના (૧) તેમણે તેમની શક્તિ અને ધ્યાન અનેક આમતા ઉપર વહેંચી નાખવાને બદલે એક જ વસ્તુ કે બાબત ઉપર કેન્દ્રિત કરવાં જોઇએ. (૨) તેમણે ખીજાએતે તેમના જેવા સંસ્કારી, સરળ અને ખેલદિલીવાળા માનવા ન જોઇએ. તેમ K. આ! વૈકા ધુની અને મનસ્વી હાય છે. તેમના મનમાં આવે ત્યારે કામ કરે છે. કાઈ વખત તે ઘણા જ આનંદમાં હોય છે તા કાઈ વખત તેઓ ઘણા ચિ'તિંત અને શેકાતુર હાય છે. તેમની મનની સ્થિતિ વારવાર હર્ષ અને શાકમાં બદલાતી જ રહે છે, તેમનામાં સારી એવી અતઃપ્રેરણાશક્તિ હાય છે. તેઓ નિખાલસ હૃદયના ઢાવાથી તેમના ગુણુઢાષા કી છુપાવતા નથી. તેઓ સ'અ'ધીઓ અને વડીલેાનું માન સાચવે છે. તેઓ સુખી કે દુઃખી, નશીબદાર કે કમનશીમ હાય છે. તેઓ માં તા સાધુસંત જેવુ' પવિત્ર જીવન જીવે છે કે ચાર ડાકુ જેવું ખરાખ જીવન પણ જીવે છે. સામાન્ય રીતે આ ઢાકાને આનંદપ્રમાદ, મેાજશેાખ દરિયાઇ મુસાફરી અને કૌટુમ્બિક પ્રેમ ગમે છે. તેમને દૂધ, તેલ, કેરેાસીન, દવાઓ, રસાયણેા જેવા પ્રવાહી પદાર્થોના ધંધા કરવાના ફાવે છે. તેમને ફેફસાંના રોગ તથા શરદી થવા સાવ છે ઘણી ૧ખત, નશીબ તેમને ચમત્કારિક રીતે મદદ કરી જાય છે, સૂચના (૧) સમૃદ્ધિવાન બનવા માટે તેમણે સદ્ગુગૃહસ્થ બનવું જરૂરી છે. (૨) તેમણે દગાžટકા, છળકપટ અને સ્રીએ તરફથી ઊભી કરાનારી તકલીફા પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫ર L. આ ઢાકા કોઈપણ ખાખતમાં સ્પષ્ટ વિચારો ધરાવતા હાય છે. તેમની વિચારશક્તિ અને તર્કશક્તિ સારી એવી વિકસેલી હાય છે. તેઓ આદŪ અને (સદ્ધાંત કરતાં વાસ્તવિકતા અને તથ્યામાં માનનારા ડાય છે. તેમનુ તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક વિચારા ધરાવે છે. તેઓ શરૂ કરેલા કાર્યને કાઈપણ ભાગે પૂરુ' કરવામાં માને છે. તેમને માન, કીતિ, લેાકપ્રિયતા અને ધન સારા પ્રમાણમાં અળે છે. ઘણી વાર તેમને શાક, ચિંતા તથા નિષ્ફળતાના સામના કરવા પડે છે. આમ છતાંય તેઓ કમનશીબ અને સુરકેલીઓવાળા સમયમાં પણ તે તૈય અને મનની સમતુલા ગુમાનતા નથી. સૂચના:-તેમણે તેમનાં લગ્ન માટી ઉ"મર કરવાં અને વિજાતીય વ્યક્તિઓના આકષ ણુથી બચતા રહેવુ. આ લાકા મનસ્વી, ધૂની અને તરંગી હાય છે, એટલે તેઓ ઘડીકમાં આનંદમાં તે ઘડીકમાં ચડતા અને શાકમાં ડૂબેલા માલૂમ પડે છે. તેઓ ક્રાઈમ કેાઈ વખત ઘણા જ જક્કો બને છે અને ખીજાએએ તૈયાર કરેલાં વિધાના કે પરિસ્થિતિને સ્વીકારવાની ના પાડે છે, તેના લાગણીશીલ, ઉત્સાહી અને નિયમિત ડાય છે, તેમની યાદશક્તિ સારી હોય છે. શાંતિ અને ધીરજથી મુશ્કેલીઓને સામનેા કરતાં કરતાં તે સફળતા પ્રાપ્ત કરે છે, સિનેમા, નાટક, રેસ્ટોરન્ટ, હૉટેલ જેવા ધધામાં અને એરસટ્ટો, મકાનાના કાન્દ્રાકટ, સ્થાપત્ય વગેરેમાં પણુ માટે લાગે સફળ થાય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સૂચનાઃ-(૧) આળસું બનવું નહીં. (૨) જરૂર પડે બીજાઓની સલાહ સ્વીકારવી. (૩) માનસિક ખેંચતાણુ (tension) થી તેમણે દૂર રહેવું જોઈએ. (૪) જરૂર પડે તો તેમણે તેમની જવાબદારીમાં ભાગ પડાવે તેવા માણસને મદદનીશ તરીકે રાખવું જોઈએ. | N. આ લોકોને ભાગ્યચકને અનુભવ થયા કરે છે, એટલે કે જીવનમાં તેમને ઘણી વખત ચઢતી અને પડતી, સુખ અને દુઃખ જેવાં પડે છે, દુઃખના દિવસેમાં તેમને બધું જ ખરાબ લાગે છે, જ્યારે સુખના દિવસોમાં તેમને બધી જ બાબતમાં સુખ અને સફળતા માલૂમ પડે છે. તેઓ અસ્થિર વિચારોવાળા, સહેજમાં ગુસ્સે થાય તેવા, શંકાશીલ સ્વભાવના અને શક્તિ બહારનું ખર્ચ કરનારા હોય છે, તેમના જીવનમાં ઝગડાઓ અને દુશ્મનાવટના પ્રસંગે અનેક વખત બને છે. તેઓ વારંવાર નેકરી કે ધંધે બદલતા રહે છે. આ પ્રથમાક્ષરવાળા લોકે ભૌતિક સુખસંપત્તિમ, માનનારા હોય છે. તેમને પરિવર્તને, મુસાફરી જ્ઞાનસંપાદન, લેખન તથા પ્રકાશનની પ્રવૃત્તિઓ ગમે છે તેઓને માટે શેરસટ્ટો અને સાહસના કાર્ય લાભકારક હોય છે, તેઓ માનસિક નબળાઈ અને દલી પીડાતા હોય છે. સૂચના:-(૧) અનાસક્ત રહીને જીવન જીવતાં શીખે. ૨) ચિંતા શોક વગેરેથી શકય તેટલા દૂર રહે જૂનવાણ વૃત્તિવાળા. 0. આ લેકે આકર્ષક વ્યક્તિત્વવાળાં વાણી તથા Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભાષાઓ ઉપર સારો કાબૂ ધરાવનારા, ધાર્મિક બાબતમાં સર્વ ધર્મ સમભાવની ભાવનાવાળા તથા પધપતિ તથા નિયમિતામાં માનનારા હોય છે. તેમને જીવન દરમિયાન વિલંબો, વિદને, મુશ્કેલીઓ અને કૌટુમ્બિક દુઃખે અવાર નવાર જેવાં પડે છે. આ અક્ષર સંગીત અને કળાત્મ ધધાઓ માટે સારો છે. તેમને કીમતી અને સુંદર ચીજે ગમે છે. તેમના ઉપર ભાગ્યચક્રની અસર સારી એવી થાય છે, એટલે કે જીવનમાં તેમને સુખ દુઃખ, ચઢતીપડતી અનેક વખત જેવી પડે છે. અને તેથી તેમણે લગ્નજીવન અને ધંધામાં સંભાળીને કામ લેવું પડે છે. એમની આર્થિક સ્થિતિ એક ધારી અને સંગીન હોતી નથી. છતાં ય તેમને સુખના દિવસે પણ જેવાના મળે છે. તેમનું શરીર ખડતલ કહી શકાય તેવું હોતું નથી. તેમને ફેફસાં અને શ્વાસોચ્છવાસના થવાનો સંભવ છે. - સૂચના-(૧) તેમણે રસ્તા પર થતા અકસમાતો અને ઝેરી દવાઓથી બચવાની જરૂર છે (૨) વિપરિત સંજોગોમાં નિરાશ ન થતાં માનસિક જુસ્સો અને ઉત્સાહ ટકાવી રાખવા જોઈએ. એટલે કે તેઓએ સુખમાં છકી ન જવું અને દુઃખમાં નિરાશ અને નાહિમ્મ ન થવું જોઈએ, P. આ લેકેને એકાંત અને અલગપણું ગમે છે, ઘરમાં કે ઓફિસમાં તેઓ બીજાઓથી અળગા રહેવાનું પસંદ કરે છે. તેમને સમાજ, સમૂહ કે ટેળાંથી દૂર રહેવું ગમે છે. તેમના પોતાના ખાસ શેખ અને ટેસ્ટ હોય છે. તેઓ તેમની લાગણીઓનું પ્રદર્શન કરવામાં માનતા નથી. તેમના ખાસ મિત્રો કાગળ પણ તેઓ તેમના વિચાર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ અને લાગણી વ્યક્ત કરવા નથી. તેઓ સારા વ્યવસ્થાપક, સંચાલક કે સુધારક બની શકે છે. તેઓ સંશોધક વૃત્તિવાળા અને ધાર્મિક વિચારોવાળા હોય છે. તેઓ પરદેશ. ગમન, શેરસટ્ટો તથા દૂધ, તેલ, કેરોસીન, દવાઓ અને પ્રવાહી પદાર્થોના ધંધામાંથી સારી એવી કમાણી કરીને થાવર અને જંગમ મિલકત પ્રાપ્ત કરે છે. તેમને વારસામાં સારી એવી મિલકત મળવા સંભવ છે, તેમને પ્રેમ અને લગ્નની બાબતમાં વિલંબ, વિરોધ અને વિને અનુભવવા પડે છે. બાળપણમાં તેમનું સ્વાસ્થ ઠીક હોય છે, પણ પછીથી વૃદ્ધાવસ્થા માં સારું થાય છે. સૂચના ૧) તેમણે હાનિકારક દવાઓ તથા પાણીની ઘાતથી બચતા રહેવું. (૨) સ્ત્રીઓની સેાબતથી પણ બચતા રહેવાથી જરૂર છે. Q. આ લોકો ચોકકસ દયવાળા તથા દઢ નિશ્ચયી હોય છે. તેમની રીતભાત અને દેવે પણ દઢ થયેલી હોય છે. તેઓ મૌલિક વિચારો, સંશોધનવૃત્તિ અને વ્યવસ્થાશક્તિ ધરાવતા હોય છે. તેઓ મુશ્કેલીઓ અને દુઃખમાં પણ નિરાશ થતા નથી. તેઓ ગણતરીબાજ અને તેમના કામકાજમાં વ્યવસ્થિત હોય છે. માનસિક અને શારીરિક શ્રમ સરખા પ્રમાણમાં હોય તેવા ધંધાઓ તેમને ગમે છે. આ અ સર પ્રેમ અને લગ્ન માટે ભાગ્યશાળી છે. તેઓ ઓળખાણ, લાગવગ અને શેરસટ્ટાથી ધન કમાઈ શકે છે. સામાન્ય રીતે આ લેકનું વાચ્ય સારું હોય છે. કોઈ વખત તેમને લોહી અને હદયની તકલીફ ઊભી થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ સૂચના:-વધારે પડતા શારીરિક અને માનસિક શ્રમથી તેમણે બચતા રહેવું. | R. આ લોક મનસ્વી, ધૂની અને તરંગી હોય છે. તેઓ ઘર, કુટુંબ અને સમાજના કલ્યાણમાં સુખ અનુભવે છે. તેમને ખેતી, બાગાયત અને જંગલની પેદાશથી લાભ થવા સંભવ છે. તેઓ વિજાતીય જાતિ પ્રત્યે સનેહ અને સહાનુભૂતિ રાખે છે ધીરજ અને સખત શ્રમ વડે તેઓ ગમે તેવાં મુશ્કેલીમાંથી પણ પાર ઊતરે છે. તેઓ સ્વાથી* હતા નથી. તેમની શક્તિ અને લાગવગ દરેક સ્થળે ફેલાય તે માટે તેઓ પ્રયત્ન કરે છે. તેઓ બીજાઓની સુશ્કેલીઓ સારી રીતે સમજી શકે છે અને બીજાઓનાં દુઃખ અને મુશ્કેલીઓમાં ભાગીદાર થવા પ્રયત્નશીલ રહે છે. આ અક્ષર ધનપ્રાપ્તિ માટે સારો છે. તેઓનું સ્વાસ્થય સારું હોય છે અને આયુષ્ય લાંબુ હોય છે. સૂચના-(૧) અનુભવ એ જ ઉત્તમ શિક્ષક છે. (૨) બીજાઓની સલાહ કરતાં સ્વાનુભવથી શીખવાનું પસંદ કરવું જોઈએ. s. આ લોકે મહત્વાકાંક્ષી, સેવાભાવી અને નેતા બનવાની ઈચ્છાવાળા હોય છે. તેઓ વિશાળ હદયના અને સખત પરિશ્રમ કરનારા હોય છે. આ અક્ષર પ્રગતિ, ઉન્નતિ, સત્તા, સફળતા, વિજય, ભાગ્ય, બાળકો માટે પ્રેમ, શિક્ષણ, કળા, નાટક, થિયેટર, વગેરેને નિર્દેશ કરે છે. આ લોકો પ્રેમ અને લગ્નમાં નસીબદાર હોય છે, તેઓ માટે નસ, ડાકટર, ઈયા, દરજી, ઈલેકટ્રીશીયન, મેનેજર વગેરેના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધંધા અનુકૂળ છે, વૃદ્ધવસ્થામાં પણ તેમની તમિયત ચારી ડાય છે તેમા મીજાના જીવનમાં સારા એવા રસ લે છે અને તેમની સાથે દૃઢ મૈત્રી બાંધે છે. તેમનુ મન કાઈ કાઈ વખત અસ્પષ્ટ અને ધૂંધળુ' બની જાય છે, પરિસ્થિતિને અનુકૂળ બનવાની જરૂર લાગવા છતાં પણ તેઓ તેમ કરી શકતા નથી. સૂચનાઃ-(૧) નાની બામતાને તેમણે માટુ રૂપ આપવુ નહી. જોઇએ, નહી. તે તેઓ જાતે જ મુશ્કેલીમાં સુકાઈ જશે. (૨) તેમણે હૃદયરાગ અને રૂધિરાભિષણની તકલીફ્ ન થાય તે માટે કાળજી રાખવી જરૂરી છે. T. આ અક્ષર સ્વાર્થ ત્યાગ, સેવા, આત્મભાગ, સમર્પણ અલિદાન અને મહત્વાકાંક્ષાના પ્રતીક છે. આ કાકાનો મહત્વાકાંક્ષાએ આધ્યાત્મિક પ્રકારની હાય છે. તેમા ખોજા માટે સુખસગવડાના ભાગ આપતા હોય છે. જે ઋતુમાં તેમના જન્મ થયેા હાય છે તે ઋતુની તેમના સ્વભાવ અને ચારિત્ર્ય ઉપર ખાસ અસર થાય છે. વસત ઋતુ તેમને નેતા, ગ્રીષ્મ સત્તાવાળા, પાનખર કુદરતી જ્ઞાન અને સૂઝવાળા અને શિયાળા તેમને ચતુર બનાવે છે, તેમને એક કામ કે ધધાથી સ ંતોષ થતા નથી અને તેથી તેઓ મીજા વધારાનાં પૂરક કામ કરતા હાય છે, ઋતુચ્ય પ્રમાણે તેમની આર્થિક સ્થિતિમાં ફેરફારા થયા કરે છે. સામાન્યતઃ તેમની તબિયત સારી હાય છે. સૂચનાઃ (૧) તેમણે તેમના અંતરાત્માના અવાજ ૧૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નમાણે કામ કરવુ જોઇએ ૨) ખીજાએની ભૂàાથી તેમને નુકસાન ન થાય તે માટે તેમણે સાવધ રહેવુ જોઇએ. (૩) રામાન્ય, પ્રેમ અને લગ્નની બાબતમાં વ્યવહારુ બનવુ જોઇએ. (૪) તેમનેા જન્મ થયા હોય તે ઋતુમાં તેમણે તખિયતની કાળજી રાખવાની જરૂર હોય છે. U તેને એક જ વસ્તુ કે મામતથી સતાષ થતા નથી. પણ તેમને નવી નવી વસ્તુઓના અનુભવ કરવાના શાખ હાય છે. તેએ કલ્પનાશક્તિવાળા અને સત્યશેષક હાય છે. તેઓ ખુલ્લા દિલથી જીવનનાં ખધાં જ પાસાંઓના અનુભવ અને વિચાર કરે છે, તેથી જ તેઓ કઈ પણ પ્રકારની રીતિરિવાજો કે રૂઢિઓને ઢતાથી વળગી રહી શકતા નથી. કેઈ કાઈ વખત તેમની તમિયત બગડે છે તાપણ તેએા જલદીથી સાજા થઈ જાય છે. સૂચના:-(૧) અશકય મુશ્કેલીઓની કલ્પનાથી દૂર રહેવુ. (ર) બીનજરૂરી ચિંતા કરવી નહી”, V. આ ગ્રહણુશક્તિ અને અભ્યાસ વૃત્તિને દશક છે. તેએ કૌટુમ્બિક અને સામાજિક રીતરિવાજ્ર અને નીતિનિયમામાં માને છે. ઘરમાં તથા સમાજમાં તે સપ ત્યાં જ પુ” અને “સધ શક્તિ” માનનારા હૈાય છે. તેઓ ગણુતરીમાજ ડાય છે, છતાં ય જરૂર પડે ખર્ચ કરવામાં પાછુ' વાળીતે શ્વેતાં નથી. તેએ સારા મિત્ર! પૂરવાર થાય છે. તેમે કાર્યો કરતાં પહેલાં પૂરપૂરા વિચાર કરે છે અને તેથી તેઓ સાંસારિક કાર્યોંમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. તેમની ગ્રહણશક્તિ સારી હાય છે અને તેઓ ધારે તા Page #265 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વસ્તુ સહેલાઈથી શીખી શકે છે. તેઓ સત્તા સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને સત્તાનો ઉપયોગ વિવેકપૂર્વક કરી જાણે છે. તેઓ અનુભવથી ઘણું શીખી શકે છે અને તેમના જ્ઞાનને વ્યાવહારિક ઉપગ પણ કરે છે. સૂચના-નવા અને સારા વિચારોને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. w. આ લોકે ઘણા જ મહત્વકાંક્ષી અને ગમે તે પ્રકારનું જોખમ અને સાહસ ખેડનારા હોય છે તેઓ ન્યાયી, ભલા, કર્તવ્યનિષ્ઠ, પ્રમાણિક સખત પરિશ્રમ કરનારા, શક્તિશાળી અને ઉદાર હૃદયના હોય છે. આ અક્ષરના ખરાબ અસરવાળા લેકો સવાથી, મિથ્યાભિમાની, દંભી, અપ્રાણિક તથા છૂપાં પાપકર્મ કરનારા હોય છે. તેથી તેમને જીવનમાં નિષ્ફળતા મળે છે. તેઓ જીવનમાં ઘણું મુશ્કેલીઓ અને દુઃખને સામનો કર્યા પછી જ તેમના દયેયને પ્રાપ્ત કરી શક્યા હોય છે. સૂચના-આ લોકોએ અતિશ્રમ, બેટી ચિંતાઓ, વ્યભિચાર અને માદક પીણાંથી દૂર રહેવાની જરૂર છે, નહી તે તેમને લેહીના દબાણનું દર્દ થવા સંભવ છે. • - X. આ લોકો દેખાવે આકર્ષક પણ વિચારોમાં જૂન વાણું હોય છે. આ લોકોને જીવનમાં ઘણી વખત ચડતી પડતી અને સુખદુઃખ જેવાં પડે છે. ખરાબ સમયમાં તેઓ ઘણું જ ચિંતાતુર અને નિરાશ બની જાય છે. આ લોકો છેલ્લામાં છેલ્લી ફેશન પ્રમાણે કપડાં પહેરતાં હોય છે. આ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અક્ષરવાળી સ્ત્રીઓ કપડાં, ઘરેણાં અને ખાવાપીવાની શોખીન હોય છે. તેમનું શરીર ખડતલ હેતું નથી. આ લોકો પાજશેખ અને એશઆરામમાં રાચનારા હોય છે. તે આધ્યાત્મિકતા અને ગ્રહન વિદ્યાઓ તરફ ઢળેલા હોય છે. - સૂચના-(૧) શક્ય તેટલું મોજશોખથી દૂર રહેવું અને સંયમિત જીવન જીવવા પ્રયાસ કરો. (૨) પિસાની બાબતમાં ઉદાર બનવું, પણ ઉડાઉ ન બનવું. - Y. આ લોકો સમાજ અને ટોળાંથી દુર એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. તેમને શાંતિ અને એકાંત ગમે છે. તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેઓ બીજાઓ સાથે ખાસ ભળતાં નથી. તેથી તેમને ઘણા જ થોડા મિત્ર હોય છે. તેઓ તેમના વિચારો બીજાઓ આગળ પ્રદશિત કરતાં નથી. ગમે તે ક્ષેત્રમાં કામ કરતાં હશે તે પણ તેમનું જુદાપણું દેખાયા વિના રહેશે નહીં. તેઓ તીવ્ર યાદ શક્તિવાળા, ભલા, હિંમતવાન અને ખુલ્લા દિલના હોય છે. તેઓ ધીમી પણ ચકકસ પ્રગતિ કરે છે. તેમને સખત પરિશ્રમ અને લાંબા સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય છે. તેઓ કળાકાર, શિપી, ઝવેરી અને સોના ચાંદીના વેપારી તરીકે સફળ બની શકે છે. મોટે ભાગે તે તેઓ ભૌતિકવાદી હોય છે. પણ જો તેઓ તેમની આધ્યાત્મિક શક્તિઓ ખીલવે તે તેઓ આ દુનિયામાં ઘણું જ આશ્વર્યજનક કાર્યો કરી શકે છે. સૂચના-તેમનાં દુઃખે અને મુશ્કેલીઓ કરવા કે ઘર Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ કરવા માટે તેમણે મિથ્યાભિંમાન, માળસ અને માજશેાખથી દૂર રહેવુ જોઇએ. Z. આ લાકા મજબૂત મનેાખળવાળા દેઢ ચારિત્ર્ય અળવાળા, અને સ્થિર ટેવાવાળા હોય છે, તેઓ કાઈપણ ખાખતમાં એક વખત નિશ્ચય કરી લે તે તેમને તેમાંથી ચલાવવા કે ડગાવવા મુશ્કેલ ખની જાય છે. નિરાશામ અને પ્રતિકૂળ વાતાવરણની સામે પણ તેઓ સતત સાષ કરવાની શક્તિ ધરાવે છે. તેમની સલાહ કે સહાય તેમના કરતાં ખીજાઓને વધુ ઉપચાથી નીવડે છે, અને તેથી જ ઘણા લેાકેા તેમની મદદ શાષતા આવે છે. તેઓ ન્યાય અને માનવતા માટે લડતા ડાય છે. તેમનુ મિત્રમ`ડળ ઘણું જ વિશાળ હાય છે, પણ તેમાંના ઘણા જ થોડા તેમના સાચા અને વફાદાર મિત્રો હાય છે, તેમની કલ્પનાશક્તિ સારી હાવાથી તેઓ સારા સ’શાષક વૈજ્ઞાનિક, મનના વિચાર। જાણનારા અને ક્રાન્તિકારી બની શકે છે. તેઓ સ્વભાવે સ્વતંત્ર અને સ્વાશ્રયી હાય છે. । સૂચના: (૧) તેમણે જલદીથી અને સહેલાઈથી પૈસાદાર બનવાની ચેાજનાથી દૂર રહેવુ' જરૂરી છે. . (૨) લગ્નજીવનમાં સુખી થવા માટે તેમના જીવનસાથી પ્રત્યે ફુલચ ન સેવવુ' જોઇએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રહ્યું મૂળ અંકે અને રેગ અમુક મૂળાંક (મૂળ+અંક)ની અસર નીચે જમેલ ખ્યક્તિના સ્વભાવ, ચારિત્ર, ભવિષ્ય વગેરે કેવા પ્રકારનાં હોય છે તે આપણે આગળનાં પ્રકરણમાં જોઈ ગયા. સેકારીઅલ, કીરા, મેઝ, જેસલી જેવા આ શાસ્ત્રના પશ્ચિમના વિદ્યાને મૂળાકે કે જમાંકો અને જુદા જુદા રાગો વચ્ચે સંબંધ છે એમ દઢપણે માને છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા જન્માંકો કે મૂળાંકેવાળી વ્યક્તિઓને કેવા પ્રકારના રોગ થવાની શકયતા છે તે જોઈશ. મૂળાંક-૧ આ અંકેવાળી વ્યક્તિઓ એટલે કે કોઈ ૫ણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી અને ૨૮મીએ જન્મેલા લેકેને હદયના રોગ થવાનો સંભવ છે. તેમને હૃદયના ધબકારા અને રૂધિરાભિષરણની અનિયમિતતા સંબંધી રોગે અને મોટી ઉંમર લેહીના દબાણને રોગ થવા સંભવ છે. તેમને ટૂંકી દષ્ટિ, લાંબી દષ્ટિ, ઝાંખું દેખાવું, મોતીઓ વગેરે આંખના દર્દો થવા પણ સંભવ છે. અને તેથી તેમણે અવારનવાર કોઈ નિષ્ણાત ડોકટર પાસે તેમની આંખ તથા હૃદય તપાસાવડાવવાં જોઈએ. તેમની ઉંમરના ૧ભા, ૨૮મા, ૩૭મા, મા, પપમા, ૬૪મા, ૭૩મા અને ૮૨મા વર્ષે તેમની તબિયતમાં સારા કે ખરાબ ફેરફારો થવાની શકયતા છે. અને તેથી તેમણે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ તે વર્ષોએ તેમની તબિયત સાચવવા પ્રયત્ન કરવું જરૂરી છે તંદુરસ્તીની દ્રષ્ટિએ કેઈપણ વર્ષના શાબર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તેમના માટે સારા નથી. તેથી તેમણે આ મહિનાઓ દરમિયાન વધુ પડતા શારીરિક અને માનસિક શ્રમથી દૂર રહેવાની અને તબિયત સાચવવાની જરૂર છે. મૂળાંક-૨ આ અંકવાળી વ્યક્તિઓ એટલે કે કોઈ પણ માસની ૨જી, ૧૧મી, ૨૦ મી કે ૨૯મી જન્મેલા લેકેને જઠર, આંતરડાં વગેરે પાચનક્રિયાના અવયવોનાં દર્દ થવાની શકયતા છે. તેમને હોજરી, આંતરડાં વગેરેમાં સ, ચાંદી (Vecer) કે ગાંઠ થવાના રોગ, અપચો અને ગેસ-વાયુના રોગ થવાનો સંભવ છે. તેમની ઉંમરના ૨૦મા, ૨૫મા, ૨૯મા, ૩૪મા, ૩૮મા, ૪૩મા, ૪૭મા, પરમા, ૫૯મા, ૬૧મા, ૬પમાં, ૭૦મા અને ૭૪મા વર્ષોએ તેમની તબિયતમાં સારો કે નરસે ફેરફાર થવા સંભવ છે. તેથી તેમણે આ વર્ષે દરમ્યાન તેમની તબિયત સાચવવા પ્રયત્ન કરવો જોઈએ. આરોગ્યની દષ્ટિએ કોઈ પણ વર્ષના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈ માસ તેમના માટે સારા નથી. તેથી આ મહિનાઓમાં તેમણે વધુ પડતા શ્રમથી અને અપગ્ય ખોરાકથી બચવાની જરૂર છે. | મૂળાંક-૩ મૂળાંક ૩ વાળી વ્યક્તિઓ એટલે કે કોઈપણ માસની ૩, ૧૨મી, ૨૧મી અને ૩૦મી તારીખે જન્મેલા લોકોને વધુ પડતા શારીરિક કે માનસિક શ્રમને Page #270 -------------------------------------------------------------------------- ________________ લીધે જ્ઞાનતંતુઓની નબળાઈના રોગ, શંઝણ (પગના દુખાવાનો રોગ) અને જુદા જુદા પ્રકારના ચામડીના રોગો થવાનો સંભવ છે. તેમના જીવનના ૧૨મા, ૨૧મા, ૨૦મા, ૦૯મા, ૪૮મા, ૫૭મા, દમા, ૭૫મા તથા ૮૪મા વર્ષો દરમ્યાન તેમની તબિયતમાં સારાનરસા ફેરફારો થવાની શકયતા છે. તેથી તેમણે આ વર્ષોમાં વધુ પડતા શ્રમ અને અપથ્ય બારાકથી બચવાની જરૂર છે. કોઈપણ સાલના ડિસેમ્બર, ફેબ્રુઆરી, જૂન અને સપ્ટેમ્બર માસમાં તેમની તબિયત બગડવાની શકયતા છે. તો તે માસમાં પણ તેમણે આરોગ્ય સાચવવું જોઈએ. મૂળાંક-૪ આ અંકવાળા એટલે કે કોઈપણ માસની વી, ૧૩મી, ૨૨મી અને ૩૧મી તારીખે જન્મેલા લકોને સમજી ન શકાય અને સરળતાથી જેનું નિદાન ન થઈ શકે તેવાં દર્દો થાય છે, તેઓ થોડે ઘણે અંશે શેક, ચિંતા, નિરાશા, ગમગીની કે હતાશાથી પીડાતા હોય છે, તેમને માનસિક દર્દો, પાંડુરોગ (anaemia), કમળો તથા પીક, કમર, પેઢા, કિડની અને માથાને દુઃખ થાય છે. આ માનસિક સૂચને, જપ, ધ્યાન, હિપનેટિઝમ, વિજળીની સારવાર વગેરથી તેમનાં દર્દોમાં ફાયદો થાય છે. તેમણે કેફી અને માદક પીણુઓથી દૂર રહેવું તથા મીમસાલાથી ભરપૂર કે તળેલે રાક શકય તેટલે ઓછો લેવો જોઈએ. તેમણે કોઈ પણ વરસના જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વધુ * પડતું કામ ન કરવું અને તબિયત સાચવવી કારણકે આ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ મહિનાઓમાં તેમની તબિયત બગડવાનો સંભવ છે, તંદુરસ્તીની દૃષ્ટિએ તેમનું ૧૩મું, ૨૨મું, ૩૧મું, ૪ ચું, ૪૯મું, ૫૮મું, ૬૭મું અને ૭૬મું વર્ષ સારા નરસા ફેરફારોવાળું બનવાની શકયતા છે. અને તેથી આ વરસો દરમ્યાન તબિયત માટે કાળજી રાખવાની જરૂર છે. મૂળાંક-૫ આ અંકવાળા લોકો શારીરિક કરતાં માનસિક શ્રમ વધારે પ્રમાણમાં કરતા હોય છે. તેથી તેમને જ્ઞાનતંતુઓ અને જ્ઞાનતંત્રને અસર કરે તેવા રોગ થાય છે તેમને ચિંતા, શાક વગેરેથી થતા અપ, ગેસ, ડાયેરીઆ જેવા પાચનક્રિયાના રોગ, જીભ ચોંટવી, તેતડાવું, અનિદ્રા, નાક, આંખ, ગળાના તથા શ્વાસનળીઓના સેજાના રોગ ( બૅન્કાઈટિસ ) વગેરે થાય છે. તેમને પૂરતા પ્રમાણમાં ઊંઘ, આરામ અને શાંતિ મળે તે તેઓ ઉપરના રોગોમાંથી મુક્ત થઈ શકે છે, તેમણે જ્યારે માનસિક ખેંચતાણ (tension) કે અશાંતિ લાગે ત્યારે દયાન અને જપ કરવાં જરૂરી છે, તેમની જિંદગીમાં ૧૪મા, ૨૩મા, ૩૨મા, ૪૧, ૫૦મા, ૫૯માં ૨૮મા અને ૭૭માં વર્ષોએ તેમની તબિયતમાં સારાનરસા ફેરફારો થવાની સંભાવના છે અને તેથી તેમણે તે વરસ દરમ્યાન તેમની તબિયત સાચવવી. તેમનું આરોગ્ય કઈ પણ વર્ષના જન, સપ્ટેમ્બરે અને ડિસેમ્બર મહિનાઓમાં કથળવાની શક્યતા છે, અને તેથી તે માસમાં પણ તેમણે વધારે પડતા શરીરશ્રમ અને અપથ્ય ખાનપાનથી બચતા રહેવાની જરૂર છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ મૂકીક-૬ અંકવાળા એટલે કે કોઈ પણ માસની ૬ ઠ્ઠી, ૧ મી અને ૨૪મી જોતા તેને સામાન્ય તે ગળા, નાક તથા ફેફસાંના રોગ, કાન, ગળા, બાચી અને માથામાં દુઃખાવો તથા ગુમડાં થવા સંભવ છે. વૃધાવસ્થામાં તેમને હૃદય અને લેહીના પરિમણના રોગ થવા સંભવ છે. તેમણે સ્વચ્છ અને તાજી હવામાં હરવા અને કામ કરવાની ટેવ પાડવાની જરૂર છે. શકય હોય તે તેમણે શહેરના ધમાલિયા જીવનને છોડીને ગામડાના શાંત જીવનને પસંદ કરવું જોઈએ. તેમણે કોઈ પણ મે, ઓકટોબર તથા નવેમ્બર માસમાં વધુ પડતા વર્ષના પરિશ્રમ ન કરે તથા તેમની તબિયત સાચવવી જોઈએ કારણ કે તે માસમાં તેમનું આરોગ્ય બગડવા સંભવ છે, તેમના માટે ૧૫ મું, ૨૪મું ૩૩ મું, ૪૨ મું ૫૧ મું, ૬૦ મું, ૬૯ મું અને ૭૮ મું વર્ષ તબિયતના સારા કે ખરાબ ફેરફાર માટેનું હોય છે. અને તે વર્ષોમાં તેમણે તેમની તબિયત સાચવી લેવી જોઈએ. મૂળાંક-૭ આ મૂળાંકવાળા લોકો એટલે કે કોઈ પણ માસની ૭ મી, ૧૬ મી કે ૨૫ મી એ જન્મેલા લોકો અસ્થિર અને અજપાવાળા સ્વભાવના હોય છે. તેમની તબિયત સામાન્ય હોય છે અને તેમનાં શરીર તકલાદી તથા સૂકલકડી હોય છે. જ્યાં સુધી બધું સરળતાપૂર્વક ચાલે છે. ત્યાં સુધી તેઓ સારા પ્રમાણમાં કામને બે ઊઠાવે છે. તેઓ પરિસ્થિતિ પ્રત્યે ઘણા જ સતેજ અને લાગણીશીલ હોય છે. તેથી જે તેમને પ્રતિકૂળ સંજોગોમાં કામ કરવાનું આવે છે તે તેઓ પરિસ્થિતિને હોય છે તેના કરતાં વધારે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ખરામ કલ્પી લે છે અને ચિંતા તથા અક્ષમીનીમાં ખી જાય કે તથા હાથ અને વિશશ ારે છે. 2.2 એલર્જીથી થતાં ચામડીનાં દર્દી જેવાં કે ફાલ્લીઓ, શિળસ્ર ખરજવુ' અને ગૂંમડાં તથા ખીલ થાય છે. તેમણે દરેક વરસનાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને એગસ્ટ માસમાં તબિયત સાચવવી કારણ કે તે મહિનાઓમાં તેમની તબિયત બગડવાના ભય છે. આરાગ્યમાં થતાં ફેરફારાની દૃષ્ટિએ તેમના જીવનનાં ૧૬ માં, ૨૫માં, ૩૪માં, ૪૩માં, ૫૨ માં,૬૧માં, ૭૦ માં અને ૭૭ માં વરસા અગત્યનાં છે. તેથી તે વરસામાં તેમણે મિયત સાચવવી જરૂરી છે. મૂળાંક-૮ આ અંકવાળા ઢાકે એટલે કે કોઈ પણ માસની ૮ મી, ૧૭ મી અને ૨૬ મી તારીખે જન્મેલા લેાકાને યકૃત, પિત્તાશય, પિત્ત, આંતરડાં અને ઉત્સગ'ના અવયવાને લગતા રાગે! બીજા લેાકાને થાય છે તેના કરતાં વધારે થાય છે. તેમને માથાના દુખાવા, લાહી બગાડના રાગે। તથા સધિવા થાય છે, જે તે માંસાહારી ડાય તે તેમણે શકય તેટલા માંસાહાર આછે. કરવે। અને ફળફળાદિ તથા શાકભાજી ખારાકમાં વધારે પ્રમાણમાં લેવાં, તેમણે કાઈ પણ સાલના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈ મહિનાએ આરાગ્યની દૃષ્ટિએ સાચવી લેવા. તેમના જીવનના ૧૭મા, ૨૬ મા, ૩૫મા, ૪૪ મા, ૫૩ મા, ૬૨ અને ૭૧મા વરસેાએ તદુ'રસ્તીમાં સારા કે ખરાબ ફેરફારા થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મૂળાંક-૯ આ અંકવાળા એટલે કે કાઈ પણ માસની ૯મી, ૧૮ મી, અને ૨૭મી તારીખેાએ જન્મેલા ઢાકાને બાળપણમાં જુદા જુદા પ્રકારના તાવ, એરી, અછબડા, શીતળા તથા લેાહી વિકારનાં દર્દી થવા સ’ભવ છે. ચુવાવસ્થામાં તેમને માથાના દુઃખાવા, દાંતનાં દર્દી, તાણુ, વાઈ, કિડની તથા ગુપ્ત અંગાના રાગેા થવાની શકયતા થાય છે. વૃધ્ધાવસ્થામાં તેમને ચક્કર આવવા, એપેાલકેસી (મગજની નસ તૂટી-ફાટી જવાના રોગ) હાજરી તથા આંતરડાનાં રાગા બીજાઓના કરતાં પ્રમાણમાં વધારે થાય છે. તેમણે પૂરતા આરામ તથા ઊંઘ લેવી જોઇએ, તેમના ગુસ્સાને કાબૂમાં રાખવા જોઇએ, સાદા ખારાક લેવા જોઇએ અને માદક અને કેફી પદાર્થો અને પીણાંથી દૂર રહેવુ જોઇએ. તેમણે દરેક વર્ષ' એપ્રિલ, મેં, એકટાબર તથા નવેમ્બર મહિનાએામાં પરિશ્રમ એછે. કરવા જોઇએ તેમનુ સ્વાસ્થ્ય સાચવવુ જોઇએ કારણુ કે આ માસ દરમ્યાન તેમની તમિચૂત બગડવા બગડવા સ‘ભવ છે. તેનના જીવનના ૧૮મા, ૨૭૦મા, ૩૬ મા, ૪૫ મા, ૫૪મા, ૬૩મા અને ૭૨માં વર્ષએ તબિયતમાં સારાનરસા ફેરફાર થવાની શકયતા છે. તેથી તે વોએ તેમણે તબિયત સાચવવી જરૂરી છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ મકરણું ૩૦મું ભાગ્યપ્રવાહ અને ભાગ્યચ મનુષ્યના જીવન દરમ્યાન સારામાં સારા નસીમના દિવસે આવે છે અને ખરાબમાં ખરામ નસીબના દિવસેા પણ આવે છે. કાઈ સમય એવા આવે છે કે મનુષ્યને તે સમય ઘણુ જ ભાગ્યશાળી અને સુખસમૃદ્ધિવાળા સામે છે, અને વળી પાછા તે કમનસીમોની ખાઈમાં છેક નીચે સુધી તે ગમડી પડે છે. સારા સમયમાં તેનુ બધુ જ ધાયું થાય છે, જ્યારે ખરાબ સમયમાં તેના પાસા સવળા પડવાને બદલે અવળા પડે છે. એક સરખી સ્થિતિ ભાગ્યેજ કાંઈની જતી હશે, માટે ભાગે તા એક સરખા દિવસો ક્રાઈના જ જતા નથી. દરેક વ્યક્તિ અને રાષ્ટ્ર માટે ભાગ્યપ્રવાહ અને ભાગ્યચક્રા ડ્રાય છે જ. આ ભાગ્યપ્રવાહ મનુષ્ય કે રાષ્ટ્રની જન્મથી જ થાય છે. આ ભાગ્યચકા એ પ્રશ્નારનાં હાય છે. પહેલા પ્રકારનાં ભાગ્યઢા મયા જ માણસાને એક સરખી રીતે રીતે લાગુ પડે છે. તેથી તે ચક્રાને સાર્વજનિક ચક્ર (Universal Cycles) કહેવામાં આવે છે. આ ચક્રામાં જીવનને લગભગ ૨૭ વર્ષના ત્રણ કે ચાર વિભાગમાં વહેં'ચી દેવામાં આવે છે. મનુષ્ય વધાર જીવે તાપણુ ૮૧મા કે ૧૦૮મા વર્ષ પછીનું તેનુ જીવન બનાવાની દૃષ્ટિએ અગત્યનુ હાતુ નથી. આ સાર્વજનિક ચઢ્ઢાની માહિતી નીચે પ્રમાણે ૧. પ્રથમ સાર્વજનિક ચાઁ જન્મથી તે ૨૭મા વર્ષ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સુધી ચાલે છે. આ ગાળા દરમ્યાન વ્યક્તિ તેના જન્મમાસાંકની અસર નીચે રહે છે. ૨, બીજું સાર્વજનિક ચક્ર ૨૮મા વર્ષથી ૫૪મા વર્ષ સુધી ચાલે છે અને આ ચક દરમ્યાન વ્યક્તિ તેના જન્માંકની અસર નીચે આવે છે. ( ૩. ત્રીજું સાર્વજનિક ચક્ર ૫૫મા વર્ષથી તેના ૮૧મા વર્ષ સુધી ચાલે છે અને આ સમય દરમ્યાન વ્યક્તિ તેના જન્મવર્ષાકની અસર તળે વધારે પ્રમાણમાં રહે છે. - ૪. ચોથું અને છેલ્લું સાર્વજનિક ચક્ર ૮૧મા વર્ષથી જીવનના અંત સુધી ચાલે છે. અને આ સમય દરમ્યાન તે તેના પૂર્ણ જમક કે જીવનપથની અસર તળે રહે છે. કેટલાક આ અંકને ભાગ્યાંક પણ કહે છે, ઉપરોક્ત સાર્વજનિક ચક્રો ઉપરાંત બીજા મહાચકો પણ હોય છે. આ ચક્ર વ્યક્તિના જન્મવર્ષ ઉપર આધાર રાખે છે અને તે વધારે પ્રમાણમાં વ્યક્તિને અંગત રીતે પશે છે. આ ચક્રો માટે તમે પ્રકરણ ૧૯મું કે જે જન્મવર્ષ, જન્મવર્ષાક અને યાદગાર વર્ષો” ઉપર લખાયેલું છે તેને ફરીથી ધ્યાનથી વાંચી જશે. આ મહાચકોને અંગ્રેજીમાં grand cycles પણ કહે છે, ઉદાહરણ તરીકે લેખક પોતે પિતાનાં સાર્વજનિક અને મહાચ નીચે પ્રમાણે ગણું બતાવે છે તેમની જન્મતારીખ ૧૧-૫-૧૯૨૨ છે. તેમને જન્માંક ૧૧ અથવા ૧+૧=૨, તેમના જન્મમાસાંક ૫ અને જમવર્ષાક (૧+૯૨+૨)=૧૪ થાય છે, Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ તેમના પૂર્ણ જન્મ કે જન્મપથ (૧+૧+૫+૧+૯+૨+૨= ૨૧=૩) ૨૧ કે ૩ થાય છે, મહાચકોની અસર નીચેના અંકો માટે મને બળાંક, વ્યક્તિત્વાંક અને નામાંક કે ભાગ્યાંકની જરૂર પડે છે, આ અંકો બનાવવા માટે વ્યક્તિ જે પ્રમાણે સહી કરતી હોય તેના અક્ષરે લેવાના હોય છે લેખકે અત્યાર સુધી ફકત R. P. Patel એમ ટૂંકી સહી કરેલી છે. જે કોઈએ સહીમાં ફેરફાર કર્યો હોય તે તે પ્રમાણે તે અંકે લેવાના છે. આ અંકો કેમ બનાવવા તે માટે વાચકે ફરીથી પ્રકરણ ૧૨મું ધ્યાનથી વાંચી જશે. મને બળાંક ૧ ૫ = ૬ | R. P. PATEL વ્યક્તિ ત્વાંક ૨ ૮ ૮ ૪ ૩ = ૨૫ ભાગ્યાંક = મને બળાંક + વ્યક્તિત્વાંક = ૬૨૫=૩૧ હવે નીચે લેખકનાં સાર્વજનિક ચક્ર અને મહાચકે આપ્યાં છે. મહાચકો સાર્વજનિક ચકે જમવર્ષ ૧૯૨૨ આ પ્રથમ ૨૭ વર્ષ સા. ચક્ર જન્મમામાંક “પ”ની અ સર નીચે હતું ૧૯૨૨ બીજા સા. ચક્રની + ૨૭ શરૂઆત આ બીજા – ૨૭ વર્ષ જન્માંક ૧૯૪૯ જમવર્ષ ૧૯૨૨ પ્રથમ મહા ચક ૧+૯+૨+૨ = ૧૪ વર્ષનું જન્મવર્ષાક +૧૪ નવા મહાચકને ૧૯૩૬ આરંભ Page #278 -------------------------------------------------------------------------- ________________ બીજું મહાચક ૧+૯+૩+૨ =૧૯ વર્ષ સુધી ચાલે છે. વષોક - ૧૧૦ ૧૧ની પ્રબળ, અસર નીચે હતાં + ૨૭ પરિવતનનું વર્ષ ત્રીજુ સા. ચક ૧૯૭૬ ૨૭ વર્ષનું હશે અને વષક ૧૪ની પ્રબળ અસર નીચે હોવું જોઈએ. + ૨૭ પરિવર્તનનું વર્ષ – ચાથું સા. ચક્ર ૨૦૦૩ જીવનના અંત સુધી અને તે જીવન પર ૨ અને ૩ની અસર નીચે હશે. નવા મહાચકને ૧૫૫ આરંભ ત્રીજુ મહાચક ૧+૯+૫+૫ =૨૦ વર્ષ ચાલશે, વષકે =૨૦ નવા મહાચકને ૧૯૭૫ ચેયું મહાચક ૧૯૭+૫ =૨૨ વર્ષ સુધી ચાલશે. ૨૨ નવા મહાચકને ૧૯૮૭ આજે જ પાંચમું મહાચક ૧+૯+૯+૭ =૨૫ વર્ષ સુધી ચાલશે. ૨૫ નવા મહાચક્રમો ૨૦૧૨ આરંભ Page #279 -------------------------------------------------------------------------- ________________ સાર્વજનિક ચકો Universal cycles કરતાં મહાચક્રો rand cycles મોટે ભાગે નાનાં હોય છે અને તેથી દરેક ' સાર્વજનિક ચાકમાં બે મહાચકો આવે છે. મહાચકો મા કયા અંકોની અસર નીચે આવે છે. તે નીચે ગણી બતાવ્યું છે. આ અંકોની વિગત નિરર્થક લંબાણની દષ્ટિએ ફરીથી માપવામાં આવી નથી. સંબંધિત અંકોની વિગતો વાચકોને પ્રકરણ ૩ થી ૧૧માંથી વાંચી લેવા વિનંતી કરવામાં આવે છે. પ્રથમ સાર્વજનિક ચકુ ૧૯૨૨ થી ૧૯૪૯ સુધી ચાલે છે. તેમાં બે મહાચકો આવે છે. પ્રથમ મહાચક્ર ૧૪ વર્ષનું ૧૯૨૨થી ૧૯૩૪ સુધી અને બીજું મહાચક્ર ૧૯૩૪ ૧૫૫ સુધીનું છે. પ્રથમ સાર્વજનિક ચક્ર અંક ૫' ની પ્રબળ અસર નીચે છે. લેખકનો જન્મ ૧૧મી મે હોવાથી તેમના જન્મવિભાગનો અંક ૬ છે અને તે શકના ગ્રહો પ્રતીક છે, (૧) પ્રથમ મહાચક્રમાં નીચેના અંકોની અસર પ્રબળ હતું. • (૧) પ્રથમ મહાચકનાં ૧૪ વર્ષ+માયાંક ૫ =૫ (૨) , , ૧૪ વર્ષ+જન્મવિભાગ ૬ =૨૦ (૩) , , ૧૪ વર્ષમનબળાંક ૬ =૨૦ (૪) , , ૧૪ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૨૯ • ૧૪ વર્ષ+જાગ્યાંક ૩૧ ૪૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ મને બળાકથી બનતે અંક “૨૦” આ મહાચક દરમ્યાન લેખકના માનસિક અનુભવ માટે અને વ્યક્તિત્વાંકથી બનત અંક ૩૯, લેખકે બીજાઓ ઉપર કેવી છાપ પાઠ તેને માટે છે. અંક, ૫, ૨૦ અને ૪૫ તેમના સામાન્ય અને સમગ્ર અનુભવ માટેની છે. (૨) બીજુ મહારાજ ૧૯ વર્ષનું છે અને તે નીચેના અંકની અસર નીચે પ્રબળ બન્યું હતું. ‘ (૧) બીજા મહાચક્રનાં ૧૯ વર્ષ+માયાંક પ =૨૪ ' (૧૯૪૯ સુધી જ) . ૧૯ વર્ષ+જમાંક ૧૧ =૩૦ ' (૧૯૪@ી ૧૫૫ સુધી) ૧૯ વર્ષ+જન્મવિભાંક ૬ =૨૫ ૧૯ વર્ષ+મને બળાંક ૬ =૨૫" ૧૯ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫=૪૪ ૧૯ વર્ષમાગ્યાંક ૩૧ =૬૦ અંક ૨૪ની અસર પ્રથમ સાર્વજનિક ચક્રના અંત એટલે કે ૧૯૪હ્ના અંત સુધી ત્યાર પછી ૧૯૪૯ થી ૧૫૫ સુધી ગણવી. બીજા સાર્વજનિક ચક્રમાં બીજા મહાચકને થોડા ભાગ, ત્રીજા મહાચક્રને પૂર્ણ ભાગ અને ચોથા મહાચક્રનું - ૧ વર્ષ આવે છે. હવે બીજા મહાચકના પ્રબળ અકો વિરે ઈશું. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ (૩) ત્રીજા મહાચકનાં કુલ ૨૦ વર્ષ છે. અને તેના પ્રબળ અંકે નીચે પ્રમાણે છે. તેની અસર ૧૯૫૫ થી ૧૯૭૫ સુધી છે. • (૧) ત્રીજા મહાચક્રનાં ૨૦ વર્ષ+જન્માંક ૧૧ =૩૧ ) ૨૦ વર્ષ+જન્મવિભાગાંક ૬ =૨૬ ૨૦ વર્ષ+મનબળાંદ ૨ =૨૬ () , , ૨૦ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૪૫ (૫) , , ૨૦ વર્ષ+ભાગ્યાંક ૩૧ ૩૫૧ અંક ૨૦ માનસિક અસ૨ માટે અને અં ૪૫ બીજા લોકો ઉપર પડતી છાપ કે અસર માટે છે. બાકીના અંક ૨૧ અને ૨૧ સર્વસામાન્ય અનુભવ માટે છે. (૪) ચોથું મહાચક ૧૯૭૫થી ૧૯૮૭ સુધી ચાલે છે. અને તેના પ્રબળ અંક નીચે પ્રમાણે છે. પ્રથમ અંક ફક્ત ૧૯૭૬ના વર્ષ માટે જ છે. કારણકે બીજા સાર્વજનિક ચકની અંદર આવે છે, જ્યારે બાકીના અંક ૧૯૮૭ના વર્ષ સુધીની અસર બતાવનાર છે. (૧) ચોથા મહાચકનાં ર૨વર્ષ+જન્માંક ૧૧ = ૩૩ - (૨) , , ૨૨ વર્ષ+જન્મવષક ૧૪=૩૬ (૩) , , ૨૨ વર્ષ+જન્મવિભાગાંક ૬ =૨૦. ૨૨ વર્ષમ્બનેશતક ૬ =૨૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ (૫) , , ૨૨ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૪૭ (૬) , , ૨૨ વર્ષ+ભાગ્યાંક ૩૧ =૫૩ આ પ્રમાણે વાચકો તેમના પિતાનાં મહાચકે grand cyclos અને તેમના પ્રબળ અંકે પોતાની જાતે શોધી શકશે. એક બીજી રીત પ્રમાણે જમપથના અંક ઉપરથી ભાગ્યચકે અને અગત્યનાં વાર નક્કી કરવામાં આવે છે. લેખકનો જન્મપથ ૨૧ છે. અને તે પ્રમાણે તેમનાં અગત્યનાં વર્ષે ૨૧, ૪૨, ૬૪ અને ૮૪ હોઈ શકે છે. - ત્રીજી પધતિ પ્રમાણે અંગ્રેજીમાં પૂરું નામ લખાતાં કુલ કેટલા અક્ષરો બને છે તે ગણવાના હોય છે. લેખકનું પર નામ RANCHHODBHAI PUNMBHAI PATE છે. અને તેમાં કુલ ૨૨ અક્ષરો છે. તેથી ૨૬ અને તેના ગુણકો એટલે કે ૨૬, ૫ર અને ૭૮ અગત્યનાં વર્ષો છે અગત્યનાં વર્ષે એટલે સારાં વર્ષો એવું નથી, તે વર્ષો કટેકટીનાં કે માંદગગીનાં પણ હોઈ શકે છે. પ્રથમ પધ્ધતિ જેવી બીજી અને ત્રીજી પધ્ધતિ ફળદાયી કે અસરકારક લાગતી નથી. પ્રથમ પદધતિ પ્રમાણે મારાં અગત્યનાં વરસે નીચે પ્રમાણે હતાં. (૧) ૧૯૩૬ માં મને વ્યાયામના પ્રયોગ કરવા માટે આ ઈનામ મળ્યું હતું. (૨) ૧૯૪૯ માં બી. ટી. ની પરીક્ષા પાસ કરી હતી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧0 અને કાયમને માટે શિક્ષકનો ધંધો સ્વીકારી લીધો હતે. () ૧૯૫૫ માં એક શાળામાંથી ફરજિયાત રાજીનામું આપીને છૂટા થવું પડયું હતું. આ વર્ષ લાભદાયક ન હતું પણ કટોકટીનું હતું. ૧૯૭૫, ૧૯૭૬ અને ૧૯૮૭નાં વર્ષે પણ અગત્યનાં કે કટોકટીનાં હશે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું પ્રથમ જ પુસ્તક છે, ઉત્સાહ વાચકે આ વિષય ઉપરનાં પશ્ચિમના લેખકનાં અંગ્રેજીમાં લખેલાં તથા હિન્દી લેખકોનાં હિન્દી પુસ્તકો વાંચશે અને તેમને અભ્યાસ આગળ વધારશે તેવી આશા. શકું તે તે વધારે પડતી નથી. આ વિષય ઘણે જ વિશાળ છે, તેમાંથી મેં તે ફક્ત થોડો, અગત્યના અને પ્રચલિત ભાગ જ આ પુસ્તકમાં સમાવિષ્ટ કર્યો છે. આ શા ગુજરાતી ભાષામાં સારી રીતે વિકસે અને તેને અભ્યાસ પણ વધે એ આશા સાથે વિરમું છું. Page #284 -------------------------------------------------------------------------- ________________ ચૈાતિષશાસ્ત્રના પુસ્તકા ૨-૫૦ ાશિફળ દર્શન ૨-૦૦ સરી જતું ભાવી ૨-૦૦ લઘુ પારાશરી ૩-૦૦ તવજ્ઞાન ૩-૦૦ ઘરઘરના જોષી ૫-૦૦ કુંડળી રહસ્ય ૫-૦૦ જયાતિષ પરિચય ૬-૦૦ જયાતિષ વિદ્યાશિક્ષક ૬-૦૦ માળખાધ જ્યાતિષસાર ૩-૦૦ સરળફળ નૈતિષ ૫-૦૦ જયાતિષ મા દેશન ૧૦-૦૦ તાજિક નિલક’ઠી ૧૦-૦૦ સંહિતા જ્યાતિષ ફળ દર્પણ ૨-૦૦ પ્રનેશ્વર ૦-૫૦ સંતાનદિપિકા ૦-૫૦ ગૌરીજાતક ૦-૫૦ ભાવ કુલા થાય હસ્ત સામુદ્રીક ૩-૫૦ હસ્ત પરિક્ષા ૦-૦૦ હસ્તરેખા દર્શન ૦-૫૦ સામુદ્રીક ગ્રંથ Page #285 -------------------------------------------------------------------------- ________________ મંત્રવિદ્યાના મુલ્યવાન પુસ્તક ૨-૦૦ શ્રી ગણપતિ ઉપાસના ૨-૧૦ શ્રી ભરવ ઉપાસના ૨૫૦ શ્રી દુર્ગા ઉપાસના ૨-૫૦ શ્રી કાલી ઉપાસના ૨–૫૦ મંત્રતત્ર ઉપાસના દર્શન ૧-૫૦ મંત્રદિપક ૬-૦૦ હનુમાન ઉપાસના ૩-૦૦ શ્રી લલિતા સહસ્ત્ર નામ ગુ. ટી. ૧૨-૦૦ દેવી ઉપાસના ૧૫-૦૦ ભારતે ભગવાન ૧૨–૦૦ મંત્રવિદ્યા રહસ્ય ૧૫-૦૦ સચિત્ર ત્રિકાળજ્ઞાન દર્શન વિદ્યા ભા. ૧-૨ ૫-૦૦ જાદુકળા સંગ્રહું ૪-૦ ૦ આય ઈન્દ્રજાળ ૨–૫૦ દત્તાત્રય તંત્ર ૧-૫૦ ઉડીશ તંત્ર ૧-૫૦ સિદ્ધશંકર તંત્ર ૧-૫૦ ગુપ્તસાધન તંત્ર ૨–૦૦ વશીકરણ વિદ્યા ૨-૦૦ મેઅમેરિઝમ ૪-૦૦ ૩ષ્કા૨ ઉપાસના ૫-૦૦ સેહંમ ઉપાસના ૧૨-૦૦ ગાયત્રી ઉપાસના ભા. ૧-૨-૩ ૨–૦૦ ગેબી ગુપ્ત વિદ્યા Page #286 -------------------------------------------------------------------------- ________________ વાંચવા લાયક ઉત્તમ પુસ્તકો 6-00 સ્વર વિજ્ઞાન 12-00 સરળયોગ શિક્ષા ભા. 1-2-3 4-00 વૈરાગ્ય ચિંતામણી પ-૦૦ વ્યવહાર નીતિદર્પણ 5-00 સુબોધક દષ્ટાંતમાળા 7-00 ચમત્કારિક દૃષ્ટાંત સાગર 8-00 નવનાથ કથા સાગર 5-00 સષ્ટિનું જ્ઞાન 3-50 ડાકોર માહાત્મય 4-5 દત્તાખ્યાન 12-00 વિશ્વકર્મા પુરાણ સચિત્ર વાર્તામાં 2-00 સેરઠી સંત 2-00 સૌરાષ્ટ્રના સંત ભક્તો 5-00 નવદંપતિને શીખામણ 2-00 સારી સંતતિ 6-00 આધુનિક કામશાસ્ત્ર 5-10 દાંપત્યસુખનું શાસ્ત્ર 12-00 મહાભારત સચિત્ર વાર્તામાં 6-00 નૂતન પાકશાસ્ત્ર 6-00 નૂતન હુન્નર સાગર