________________
ખરાબ અસર થઈ. તે ભારતના કોઈ ગૃહ નિયમોને વશ થઈને કે કોઈ દેવી સત્તાના અનુસાર તેના નામમાં ફેરફાર કર્યો અને ખુવાર થયો.
આજ Napoleon ને કાનાના શહેનશાહ તક ભાગ્યાંક જોઈએ. તે ફાનો શહેનશાહ બન્યો ત્યારે તેને નેપોલિયન બોનાપાર્ટ કરતા ન હતા, પણ નેપોલિયન કે નેપોલિયન ૧ લા (Nepoleon I) તરીક વખતા હતા. આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે,
NAPOLEON I ૫ ૧૮૭૩૪૭૫ ૧ =૪૧
૧ =૪૨
નેપોલિયનને ભાગ્યાંક “જ” અને “પ” છે. જયારે નેપોલિયન ૧ ને ભાગ્યાંક ૪૨ (મિશ્ર) અને (મળ) છે. ૪૧ને આંક “રાજ્યો અને લોકોના જોડા સાથે જોડાયેલ જાદુઈ અંક છે.” જ્યારે અંક પ પણ પશીબવંતે અંક . અંક ૪ર અને અંક ૬ પણ સત્તા અને સમૃદ્ધિ માટે શવ છે. તેથી જ તે ઇતિહાસમાં મહાન નેપોલિયન તરીકે ત્રીજાને (Napoleon III) ભાગ્યાંક ૩૪ (મિશ્ર અંક) અને ૮ (મૂળ અંક) થાય છે. આ આઠ અંક “ભવિષ્યના બનાવે માટે સૌથી વધુ ગંભીર ચેતવણી રૂ૫ છે. માટે સલાહ અને બીજાઓની સાથેના સંબંધથી આક્ત અને ઉપાધિઓ સૂચવે છે. અને તેથી જ નેપોલિયન ત્રીજાએ કાન્સની ગાઢ છોડી દેવી પડી. આ રીતે જન્મદ્ધિ હક