________________
સંબંધ ધરાવનાર ચમકાલિક અંક છે.” મૂળ અંક ૧, ૫ અને ૧૦ પણ શક્તિ, સત્તા અને સમૃદ્ધિના દ્યોતક છે,
જ્યાં સુધી મહાન નેપોલિયન તેના નામને ઉપરોક્ત રીતે લખતે હતો ત્યાં સુધી તેની સત્તામાં અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હતી અને તે વિજયી પણ બનતે હતે. પy દૈવવશાત તેણે પાછળથી તેનું નામ નીચે પ્રમાણે.
NAPOLEON BONAPARTE ૫ ૧૮૭૩૫૭ ૫ ૨૭ ૫૧૮ ૧૨૪૫
=૪૧=૫ = ૩૫=૮ - પ+૮=૧૩=૪
લખવાનું શરૂ કર્યું, આ પ્રમાણે નામની જોડી (Spelling)માં ફેરફાર કરવાથી તેને નામાંક કે ભાગ્યાંક ૪૧ અને ૫માંથી ૮, ૧૩ અને ૪ બન્યા. તેથી તેના ભાગ્યાંકનાં આંદોલન પણ બદલાયાં, અંક “૮ નીચલા કક્ષાએ “અરાજકતા કાંતિ, ન્યાય સાથે સંઘર્ષ અને જિંદગીના કરુણ અંતને ઘાતક છે.” અંક ૧૩ મૃત્યુને ધોતા છે અને જે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે તે તેને દુરુપયેગ કરનારનું સત્યાનાશ વાળે છે. આ અંકના અર્થઘટનનું સત્ય નેપોલિયન બોનાપાર્ટની ઉત્તરાવસ્થાની કારકીદિ જોતાં તદ્દન સ્પષ્ટ થાય છે, અંક ૮ અને અંક ૧૩ની ખરાબ અસરની નેપોલિયનને ખબર ન હતી અને તે બાબતમાં કેઈએ તેને ચેતવ્ય પણ ન હતે. નેપોલિયનને જ્યોતિષશાસ્ત્રમાં રસ હતો, પણ તે અંકશાસ્ત્ર વિષે માહિતગાર હોય તેમ લાગતું નથી. અને તેથી જ અંક ૮ અને અંક ૧૩ની તેના જીવન ઉપર