________________
૧૧૧
હતુ..) ટચૂક શ્રી એરીએ એવુ* ઇચ્છયું હતુ` કે તે સિ’હાસન ત્યજી ? અને તેના ૧૦ વર્ષના પૌત્રને રાજા બનાવે, પણ
આ નિણુય તેણે એટલા માટા કર્યો કે તે તેમાં સફળ ન અન્યા. ઈ. સ. ૧૮૩૦માં àાહિયાળ ક્રાન્તિ થઈ અને તે ૩ દિવસ સુધી ચાલુ રહી. ડચૂકના પિતા ૧૦મા ચા ૭૪મા વર્ષે પદભ્રષ્ટ થયા, ઇંગ્લેન્ડ નાસી ગયા અને ત્યાંજ . દેશનિકાલની સ્થિતિમાં માર્યા ગયા.
•
(ઘ) ડયૂક ધી એરલિયન્સ, લૂઈ ફિલિપના પુત્ર હતા. તે પણ એક વિદેશી રાજકુંવરી સાથે પરણ્યા હતા અને ઈ. સ ૧૯૫૨ના ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખે એક દુર્ઘટનામાં માર્યા ગયા હતા, આ જ ફેબ્રુઆરી માસમાં લૂઈ ફિલિપનું પતન થયું હતું. યૂક ઓફ એરલિયન્સની ઇચ્છા રાજગાદી છેડીને અેમના પૌત્રને સાંપવાની હતી, પણ તેએ તેમના આ નિણ્યમાં માડા પડવાને લીધે સફળ ન થઈ શકયા. ઈ. સ. ૧૮૪૮માં લેાહિયાળ ક્રાંતિ થઈ અને તે ૩ દિવસ ચાલુ રહી હતી. તેમના પિતા લૂઈ ફિલિપ ૭૪ વર્ષની ઉમરે પદભ્રષ્ટ થયા, ઇંગ્લેન્ડ નાસી ગયા અને ત્યાંજ દેર્માંનકાલની સ્થિતિમાં માર્યાં ગયા.
ઉપરના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ૩૨ વર્ષના ગાળે એક જ પ્રકારની એ ઘટનાએ બને છે.
(૨) યહુદીએના શરૂઆતના આધાર રૂપે છની સખ્યા માનવામાં આવી છે. તેમના ધાર્મિક ઇતિહાસ્રમાં ૭, હ×૭=૪૯ અને ૭૪૭૦=૪૯૦ ના અકાએ લજન્મ્યા છે. મબિદ્યાનમાં તે ૯૦ વર્ષ
મહત્ત્વને ભાગ સુધી પત્ર