Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/009021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | | નમો નમો નિમ્મતવંસનક્સ આગમસૂત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળ દીયર Colીસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહાચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ મહાનિશીથ, - અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર - - - તા. ૨૩/૧૦/૨૦૦૯ - શુક્રવાર ૨૦૬૬ કા.સુપ| | આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ • શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ Kસંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Jaindiaren International Page #3 -------------------------------------------------------------------------- ________________ 7 આગમ સટીક અનુવાદના આ ભાગ -|30|માં છે. ૦ મહાનિશીથ - છેદસૂત્ર-૬-ના અધ્યયન-૧-થી ાગમસૂત્ર સટીક અનુવાદ આરંભીને -: ટાઈપ સેટીંગ :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 અધ્યયન-૮-સંપૂર્ણ • X - — — - X - X = x = -ઃ મુદ્રક ઃનવપ્રભાત-પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાત્ આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના છે. ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિર પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાદ્યંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ . આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ 30 ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી સાધ્વી શ્રી સૌપતાશ્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી કારેલીબાગ જૈન સંઘની શ્રાવિકા બહેનો વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા · પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ - સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર | સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરનાસાગજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. ' (૧) શ્રી જેન જે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂછ્યું કિયારૂચિસ્વત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી શ્રમણીવાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનાદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સૌમ્ય કાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, જેમૂ પૂછ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ, ૨- સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂત્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાજીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધીશ્રી પ્રકુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ ન હૈ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવતી શ્રમણીવર્યા મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી ચુત અનુરાગીણી શ્રમણીઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંત્યશાશ્રીજી મથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળીશ્રી પ્રશમશીલાશ્રીજી મ.ના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જેન જે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાન તપસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જેન જે. મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરાસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતશાસ્ત્રીજી મ0ની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાળીશ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સટીક અનુવાદ સહાયકો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષ આળદેવશ્રી નરદેવસાગરસૂરિજી મ.સા.ની | પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિઠ્ય પ્રભાકરસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેમ્પૂ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવી મુનિર્ચસૂરિજી મની પ્રેરણાથી - “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. (૪) પપૂ જલાવણ્યશ્રીજી મસા ના સુશિષ્યા સાસુપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્રેમૂહપૂછ જૈનસંઘ, ડોંબીવલી. • (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપા. જેન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સીમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. શ્રી પરમ આનંદ જૈમૂળપૂo જૈનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારનો | મનિ દીપરત્નસાગજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક કુલ પ્રકાશનોનો ૩૦૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકારનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. માનસદ્દોરો, ગામનામોલો, આગમવિષચદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬-આકારાનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથ-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ : જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું મામસુત્તા - સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તfor-સર્વ તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुबाद ૪૩-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આગમ સીાં અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ'' નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિાવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ'' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯ આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમસણ સટીક અનુવાદ ૪૮-પ્રકારનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયજ્ઞા સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. – x – » – આ હતી આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી – x – x – Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ ( આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. 0 કૃદામાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. () વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. – આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણનામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. ૧૦) (૩) તસ્વાભ્યાસ સાહિત્ય :૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શાંદજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂમસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ ૧૫ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્યદિન તથા પવતિથિના ચૈત્યવંદનો. ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग 0 અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ 0 ચોઘડીયા તથા હોસ કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય :૦ જેન એચુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. – » – – Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મહાનિશીથ-છેદન-૬ મૂળ સૂત્ર-અનુવાદ ભાગ-30 ] • છેદસૂત્રોમાં જેની છઠ્ઠા અને છેલ્લા છેદ સૂત્ર રૂપે ગણના થાય છે, તેવા આ આગમને પ્રાકૃતમાં “મહાનિરીદ' નામે ઓળખવામાં આવે છે અને વ્યવહારથી તેમજ સંસ્થામાં પણ મહાનિશીથ હેવાય છે. જેમાં છ અધ્યયનો અને બે ચૂલિકા છે. એ રીતે આઠ વિભાગમાં આ આગમ સંગૃહીત છે. આ આગમ પરત્વે કોઈ જ નિયુક્તિ, ભાષ્ય, ચર્ણિ કે વ્યાખ્યા-વૃત્તિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. એટલે અમે આ મૂળસૂત્રનો માત્ર અર્થ જ અહીં આપેલ છે. સંયમ જીવનની શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂક્તા એવા આ ગ્રન્થમાં ચરણક્રયાનુયોગની મુખ્યતા હોવા છતાં લક્ષ્મણા સાધ્વી, નંદીપેણ મુનિ, સુસઢ આદિની ક્યાના માધ્યમે ક્યાનુયોગ પણ તેટલાં જ પ્રમાણમાં છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, ઉપધાનનું સ્વરૂપ, ગીતાર્થ વિહાર આદિના માધ્યમથી કિંચિત દ્રવ્યાનુયોગ સ્વરૂપ પણ જોવા મળે જ છે. વર્ધમાન વિધા અને તેને કઈ રીતે સાધવી તે વાત અતિ સ્પષ્ટ અને વિસ્તૃતરૂપે આ આગમમાં ધેવાયેલ છે. નિશલ્ય પ્રાયશ્ચિત્ત, ગચ્છની મર્યાદા ઇત્યાદિ વિષયો પ્રત્યેક સાધુ-સાધ્વી માટે મનનીય ચીંતનીય અને સામર્થ્યનુસાર આચરણીય હોવાથી ખરેખર આ આગમને વાયના આદિના માધ્યમે અત્યંત પ્રસારવા યોગ્ય છે. માત્ર સાધુ-સાધ્વીજી જ નહીં પણ શ્રાવશ્રાવિકના જીવનમાં પણ આ આગમ થકી ખૂબ-ખૂબ પરિવર્તન લાવી શકય તેવા સચોટ વસ્તુ વિષય અને સ્પષ્ટ ક્યનવાળું આ આગમ છે. મૂળ આગમની પુનઃ વાસના થી આ આગમને પુનઃ સંપાદિત કરાયેલ છે. તે વિષયક ઉલ્લેખ તો આગમની અંદરના ગધ ખંડોમાં સ્વયં આચાર્ય ભગવંતો એ જ રેલ છે. 1િ0/2] Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ગોદ અધ્યયન-૧ - શલ્ય ઉમરણ જ - ૪ - ૪ - ૪ - ૪ – ૪ - ૪ - – તીર્થને નમસ્કાર થાઓ. – અરહંત ભગવંતને નમસ્કાર થાઓ. [૧] આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – અહીં જે કોઈ છદ્મસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ– આ પરમતત્વ અને સાર ભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા “મહાનિશીથ' શ્રુતસ્કંધ મૃતના અનુસારે વિવિધ મિન, વચન, કયા ત્રિવિધ ક્રિણ, ફ્રાવણ, અનુમોદન સર્વ ભાવથી અને અંતરઅભાવી શલ્ય રહિત થઇને આત્માના હિતને માટે - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ણકારી, તપ અને સંયમના અનુષ્ઠાનો ક્રવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિન્નતા સિવાય, અનન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગને પામેલા, નિયાણા રહિત, બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલ-ત્યાગ ક્રેલા દેહવાળા, સુનિશ્ચિત એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ, સંયમ આદિ અનુષ્ઠાનોમાં રમણતા ક્રવી જોઈએ. રિ] પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતાં અનેક પ્રમાદ, ઋદ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રક્વરના ગારવો, રોદ્ર ધ્યાન આર્તધ્યાન, વિક્યા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-ક્કયાના] દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, કલહ ક્રવા, જાતિ આદિ આઠ ભેદે મદ રવો, ઇર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, અહંકાર વગેરે અનેક ભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુક્ત હૃદયથી હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારોદ્ર ગાઢ, ચિકણા પાપકર્મ મળરૂપ લેપથી ખરડાયેલ આશ્રવ દ્વારોને બંધ ક્યાં વિનાના ન થવું. – આ જણાવેલા આશ્રવમાં સાધુએ પ્રવૃત્ત ન થવું. ]િ આ પ્રમાણે સાધુ કે સાધ્વી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ એક લવ, મુહૂર્ત, આંખનો પલકારો, અર્ધ પલકરો, અર્ધ પલારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય રહિત થાય. [૪ થી ૬] જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરક્ત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ.. ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોક્ના પંથને એમણ મનથી સમ્યક પ્રારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈશ?.મેં ક્યો ધર્મ પ્રાપ્ત ક્ય છે? મારે ક્યા વ્રત-નિયમ છે? મેં ક્યા તપનું સેવન છે? મેં શીલ કેવું ધારણ કરેલ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧-૪ થી છે ? મેં શું દાન આપેલ છે ? [8થી ૯] - કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્યલોક્યાં સુખ અને સમૃદ્ધિ પામી શકું? અથવા વિષાદ કવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું. મારું દુશ્ચત્રિ તેમજ મારા દોષો અને ગુણો છે, તે સર્વેને હું જાણું છું. આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઇશ કે જ્યાં લાંબા કાળ સુધી હજારો દુ:ખો મારે અનુભવવા પડશે. [૧૦, ૧૧] આવી રીતે સર્વે જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વગેરે જાણે છે. ગૌતમ એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મ હિત નાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે જતાં નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયા-દંભથી ક્રશે, તો પણ તેનો લાભ અનુભવશે નહીં. - કિર થી ૧૪] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું. આત્માની પ્રતીતિ ક્રવી દુક્ર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે. જે જેને હિતક્ટરી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમ કે સિંહણ પોતાના ક્રુર બચ્ચાને પણ પ્રિય માને છે. જગતના સર્વે જીવો પોતાના જેવો જ બીજાને આત્મા છે' એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે ૫તો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન રે છે. જ્યારે આત્મા તે નિર્દોષ હેવાય છે, જે ક્લષતા રહિત છે, પક્ષપાતને છોડેલ છે, પાપવાળા અને લૂષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે. અને દોષ રૂપી જાળથી મુક્ત છે. [૧૫, ૧૬] પરમ અર્થ યુક્ત, તત્વ રૂપે સિદ્ધ થયેલ, અદ્ભૂત પદાર્થોને સાબીત ફ્રી આપનાર એવા, તેવા પુરુષોએ જેલ અનુષ્ઠાન વડે તે નિર્દોષ આત્મા પોતાને આનંદ પમાડે છે. તેવા આત્માઓ ઉત્તમ ધર્મ હોય છે, ઉત્તમ તપ સંપત્તિ-શીલ-ચાસ્ત્રિ હોય છે. તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે. ૧૭, ૧૮] હે ગૌતમ ! કેટલાક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ ક્ષાએ પહોંચતા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધમચિરણ ક્રે છે, પણ આત્મહિત સમજી શક્તા નથી. શલ્ય સહિત એવું જો Wકારી, ઉગ્ર, ઘોર, વીર, કક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી તો પણ તેનું તપ નિષ્ફળ થાય છે. [૧૯] જે શલ્યની આલોચના થતી નથી, નિંદા કે ગહ #ાતી નથી અથવા શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત તું નથી તો તે શલ્ય પણ પાપ કહેવાય છે. રિ૦] માયા, દંભ-પટ એ રવા યોગ્ય નથી. મોટા ગુમ પાપ વા, અજયણાઅનાચાર સેવવા, મનમાં શલ્ય રાખવું, તે આઠે નો સંગ્રહ ક્રાવે છે. રિ૧ થી ૨૬] અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સર્વે સુક્ત પુન્યના નાશક, અપાર ગતિમાં ભ્રમણ રાવનાર, શારીરિક માનસિક દુઃખ પૂર્ણ અંતરહિત સંસામાં અતિ ઘોર વ્યાકૂળતા ભોગવવી પડે. કેટલાંને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, સાહીન, ક્રુર, દયાહીન, નિર્લજતા, ગૂઢ હૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞા ભંગ, અબોધિ, શલ્યરહિતતા આ બધું ભાવોભાવ થાય છે. આ રીતે પાપશલ્યના એકાર્થક અનેક પર્યાયો લ્યા. [૨ થી ૩૦] એક વખત શલ્ય હદયીને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું હેલું છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ ત્રણ-ત્રણ પ્રકારો છે – ઘોર, ઉગ્ર, ઉગ્રતર, ઘોર માયા ચાર ભેદે છે. જે ઘોર ઉગ્ર માનયુક્ત હોય તેમજ માયા, લોભ, ક્રોધયુક્ત પણ હોય. એમ જ ઉગ્ર અને ઉગ્રતરના પણ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ, બાદર ભેદ-પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી કાઢી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે. [૩૧, ૩૨] જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય, વળગે તો વિનાશ પમાડે છે. તેના સ્પર્શ પછી વિયોગ કરી શકતો નથી. તેજ રીતે આભ, અલ્પતર પાપ શલ્ય ન ઉદ્ધરેલ હોય તો ઘણો સંતાપ આપનાર અને ક્રોડો ભવોની પરંપરા વધારનાર થાય છે. [૧૩ થી ૭ ભગવન્! દુખે ઉદ્ધારી શકાય તેવું દુઃખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણાં જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું ધેલ છે. ગમે તેવું દુર્ધર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે. - પહેલું સમ્યગદર્શન, બીજું સગાન, ત્રીજું સમ્યક ચાઅિ આ ત્રણે એક્તિરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ-શલ્ય અતિ ઉંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડí સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખેંચી ગયેલ હોય, અંદર-બહારના ભાગો પીડા ક્રતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ. ૮િ થી ૪૦] ક્રિયા સહિત જ્ઞાન નિરર્થક છે, જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી, જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી તે ગૌતમ ! બંનેના સંયોગે કાર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કે પૈડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એરૂપ બન્યા અર્થાતુ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળવાળા વનને વટાવી ઇચ્છેલા નગરે નિર્વિને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ રે અને સંયમ ઇંદ્રિય અને મનને આડે માર્ગે જતાં રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧-૪૧,૪૨ [૪૧, ર તે કરણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન ક્રે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ-જન્માંતરમાં વિપુલ, સંપત્તિ અને ઋદ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખને પામે છે. [૪૩ થી ૪૭] શલ્ય અર્થાત અતિચારાદિ દોષોને ઉદ્ધરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત યોગવાળા, શુભ દિને, સારીતિથી ક્રણ-મુહૂર્ત, સારું નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી ક્રીને ૮૦૦ પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જાપ રે. તેના ઉપર અઠ્ઠમ ક્રીને પારણે આયંબિલ રે. પારણા દિને ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદના રે. સર્વ પ્રક્ટરે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવે. જે કંઈ દુષ્ટ વર્તન રેલ હોય તે સર્વેનું ત્રિવિધે – મન, વચ, કયાથી, નિઃશુલ્ય ભાવે “મિચ્છામિ દુક્કડમ” આપે. ૪િ૮ થી ૫૦] ફરી પણ ચેત્યાલયમાં જઈને વિતરાગ પ્રભુની પ્રતિમાઓને એકગ્રા ભક્તિપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના સ્તવના રે. ચૈત્યોને સમ્યગ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠ ભક્ત તપ કરીને ચેત્યાલયમાં આ મૃતદેવતા નામક વિધાનો લાખ પ્રમાણ જાપ રે. સર્વભાવથી ઉપશાંત થયેલો, એક્સગ્ર ચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, રાગ-રાતિ-અરતિથી રહિત બની ચેત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ ક્રે. પિ૧] આ સૂબમાં મંત્રાક્ષરો છે. જેનો અનુવાદ થઈ ન શકે. જિજ્ઞાસુએ અમારું સામસુત્ત િભાગ-૩૯, મહાનિરીÉપૃષ્ઠ-૫ જોવું. પિ સિદ્ધાંતિઓએ આ વિધા – “સૂત્ર-૫૧માં આપેલ મૂળ અર્ધમાગધીમાં છે તે મહાવિધા” લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મ ન સમજેલો તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ કૃતધરોએ આ પ્રવચન વિધા ન આપવી કે તેવાને ન પ્રરૂપવી. પિ૩ થી ૫૫] આ શ્રેષ્ઠ વિધાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત ક્રીને એ ક્ષમાવાન, ઇંદ્રિય દમી, જિતેન્દ્રિય સૂઇ જાય. ઉંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારે, યાદ રાખે, ત્યાં જેવું સ્વપ્ન જોયું હોય તદનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો મહા પરમાર્થ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું. પિ૬, પ] આ રીતે આઠ મદ સ્થાન વિરહિત, લોદ્મગ્ર ભાગે બિરાજતા સિદ્ધોને સ્તવતો હોય, તેવા નિઃશલ્ય થવાની અભિલાષણાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને ગુરુ પાસે પ્રગટ કરીને શલ્ય રહિત થાય ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન ક્રી, વિધિપૂર્વક ખમાવે. પિ૮ થી દર] પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિલપે શલ્યોદ્ધાર કરે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચૈત્યોને વાંદે, સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક્સ વાસ કર્યો હોય ગામે ગામ વિચર્યો હોય, જેમણે ક્કોર વચનોથી સારણાદિ પ્રેરણા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કાર્ય સિવાય કઠોર, આક્ર, નિષ્ફર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલો હોય, તે ક્યાય જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય. તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે. ૬િ૩ થી ૬૫] એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન, વચન, કાયાથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આમ ઘોષણા રે, “હું સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈ પણની સાથે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મન-વચન-કાયાથી સર્વ ભાવે, સર્વ પ્રકારે, સર્વેને ખમાવું છું. ]િ આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા ક્રીને ચૈત્યવંદના છે. સાધુ સાક્ષીએ ગુરુની પણ વિધિપૂર્વક ક્ષમાપના રે. દિક, ૬૮] સમ્યક પ્રકારે ગુરુજીને ખમાવીને સ્વ શક્તિ અનુસાર જ્ઞાનનો મહિમા રે. ફરી પણ વિધિ સહિત વંદન રે. પરમાર્થ, તત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઇ રીતે કરવું, તે ગુરુમુખેથી સાંભળે, સાંભળીને તે પ્રમાણે આલોચના રે કે જેથી આલોચના કતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. દિ૯, ૭૦] આવા સુંદર ભાવમાં રહેલ અને નિઃશલ્ય આલોચના ક્રેલ હોય, જેથી આલોચના ક્રતાં-ક્યતાં જ દેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાંક મહા સત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના ક્રતા ક્રતા કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. [૧ થી ૫] હા હા ! મેં દુષ્ટ કર્ય ક્યું, હા હા ! મેં દુષ્ટ વિચાર્યું, હા હા ! મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના ક્રનાર કેવળજ્ઞાન મેળવે. ઇર્ષા સમિતિ પૂર્વક પગ મૂકતાં કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના ક્રતા કેવલી થાય. “હા હા હું પાપી છું' એમ વિચારતા ક્વલી થાય. હા-હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા ક્રી' એમ પશ્ચાતાપ ક્રતા કેવલી થાય. અણગારપણામાં કેવલી થાય. “સાવધ યોગ સેવીશ નહીં' એ રીતે અખંડિત શીલ પાલનથી કેવલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ જતાં ક્રોડ પ્રશ્નરે પ્રાયશ્ચિત્ત જતાં પણ કેવલી થાય. ૬િ થી ૮) શરીરની મલિનતા સાફ સૂફ ન Wવા રૂપ નિપ્રતિર્મ ક્રતા, ન ખંજવાળતા, આંખનું મટકું ન મારતાં કેવલી થાય. બે પ્રહર સુધી એક પડખે રહીને મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય. “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું' તેમ કતાં, નવક્રર ગણતા, સંપૂર્ણ સામગ્રી પામવા છતાં કેવલી કેમ ન થયો ? એ ભાવનાથી પણ કેવલી થાય. [s, o] જ્યાં સુધી દઢપ્રહારી વત લોકો મને પાપશલ્યી ધે, ત્યાં સુધી કાયોત્સર્ગ પારીશ નહીં, એ રીતે કેવલી થાય. ચલાયમાન કાષ્ઠ ઉપર પગ આવતા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૭૯, ૮૦ વિચારે કે અરે રે ! અજ્યણા થશે, જીવ-વિરાધના થશે, એવી ભાવનાથી કેવલી થાય. શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ત ક્યું એમ કહેતા કેવલી થાય. જીવન ચંચળ છે, અનિત્ય અને ક્ષણ વિનાશી છે. એ ભાવે કેવલી થાય. [૮૧ થી ૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર-દુર પ્રાયશ્ચિત્ત સેવન, લાખો ઉપસર્ગ સહન કરતાં કેવલી થાય. ચંદનબાલાવત્ હાથ ખસેડતાં કેવળ જ્ઞાન થાય. ગડુ મુનિની જેમ ખાતાં-ખાતાં, એક દાણો ખાવા રૂપ તપ-પ્રાયશ્ચિત્ત કરતાં કેવલી થાય. પ્રાયશ્ચિત્ત શરૂ કરનાર, અર્ધ પ્રાયશ્ચિત્ત કરનાર, પ્રાયશ્ચિત્ત પુરું કરનાર કેવલી અને ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં ઋષભાદિ માફક કેવળ પામનાર વલી. [૮૪ થી ૮૭] ‘શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત વિના કેવલી થઈએ તે કેવું સારું' એમ ભાવના તાં કેવલી થાય. હવે એવું પ્રાયશ્ચિત્ત ક્યું મારે તપ આચરવું ન પડે એમ ભાવના કરતાં વલી થાય. પ્રાણના ભોગે પણ હું જિનાજ્ઞાન ન ઉલ્લંઘું – એ રીતે કેવલી થાય. શરીર જુદું છે આત્મા જૂદો છે, મને સમ્યક્ત્વ થયું છે, આવી-આવી ભાવનાથી કેવલી થાય. ૨૩ - [૮૮ થી ૯૦] અનાદિનો પાપક્મ મેલ હું ધોઈ નાખું એવી ભાવનાથી કેવલી થાય. હવે કોઈ પ્રમાદાચરણ નહીં કરું – તે ભાવનાથી કેવલી થાય. દેહના ક્ષયે મને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિ ંક સાર છે. એવી ભાવનાથી કેવલી થાય. મનથી પણ શીલખંડન થતાં મારે ન જીવવું, વચન અને કાયાથી પણ શીલનું રક્ષણ કરું એવી ભાવનાથી કેવલી થાય. [૯૧ થી ૯૫] એમ અનાદિકાળથી ભમતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાંક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ નાર બન્યો. ક્ષમાધારી ઈંદ્રિય દમી, સંતોષી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, છકાય સમારંભથી ત્રિવિધે વિમેલો, ત્રણ દંડથી વિમેલો સ્ત્રી સાથે વાત પણ ન તો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વરહિત, અપ્રતિબદ્ધ વિહારી. મહા સારા આશયવાળો, ગર્ભવાસથી ભયભીત, સંસારના અનેક દુઃખ અને ભયથી ત્રાસિત. આવા આવા ભાવોથી આવનાર આલોચક્ને આલોચના આપવી. આલોચકે પણ ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવું. દોષના ફળે પ્રાયશ્ચિત્ત કરવું. [૯૬ થી ૯૮] આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન કરવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના ક્ર્મથી દુર્મતિવાળા આત્માએ ઘણાં વિક્લ્પરૂપ ક્લોલ વાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો હ્યું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત્ત પામેલાં અને ભાવદોષથી ક્લુષિત ચિત્તવાળાં થયા છે. [૯ થી ૧૦૨] શલ્ય સહિત આલોચના પ્રાયશ્ચિત્ત કરીને પાપર્મ કરનારા નરાધમો, દુસહ દુઃખો અનુભવતા ત્યાં રહે છે. ભારે અસંયમ સેવી, સાધુ નિંદક, દૃષ્ટિ અને વાણી વિષયમાં શીલ રહિત, મનથી પણ શીલ, સૂક્ષ્મ વિષય આલોચક, બીજાના નામે પ્રાયશ્ચિત્ત કરી થોડી થોડી આલોચના રે કે જરા પણ આલોચના ન . Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રે, જે દોષ સેવ્યો નથી તેની કે લોક રંજનાર્થે બીજાના દેખતાં આલોચના રે. ‘હું પ્રાયશ્ચિત્ત કરીશ નહીં' તેમ વિચારીને કે પટપૂર્વક આલોયના રે.. [૧૦૩ થી ૧૦૫] માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચરણની વાતો રે, મને કંઈ પ્રાયશ્ચિત લાગતું જ નથી તેમ હે કે રેલા દોષ પ્રગટ જ ન રે, નજીક્માં રેલાં દોષો જ પ્રગટ કરે. નાના નાના પ્રાયશ્ચિત્ત માંગે અમે એવી પ્રવૃત્તિ રીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે-તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન રે. આલોચના કરતા સાંભળ્યું ન સાંભળ્યું રે. [૧૦૬ થી ૧૦૮] તુષ્ટિકારી છુટક પ્રાયશ્ચિત્ત હું નહીં ક્યું લોક ખુશી માટે માત્ર જીભેથી પ્રાયશ્ચિત્ત નહીં ૐ એમ ક્હી પ્રાયશ્ચિત્ત ન કરે. પ્રાયશ્ચિત્ત સ્વીકારીને લાંબાગાળે આચરે અથવા પ્રાયશ્ચિત્ત કબુલી કંઇક જુદું કરે. નિર્દયતાથી વારંવાર મહાપાપ આચરે. કંદર્પ વિષયક અભિમાન – ‘ગમે તેટલું પ્રાયશ્ચિત્ત કરવા સમર્થ છું.' જયણા રહિત સેવે કે ન સાંભળ્યું કરે. [૧૦૯ થી ૧૧૩] પુસ્તક્માં લખ્યા મુજબ પ્રાયશ્ચિત્ત કરે. સ્વમતિ ક્લ્પનાથી પ્રાયશ્ચિત્ત કરે. પૂર્વત આલોચના મુજબ તે જ પ્રાયશ્ચિત્ત કરી લે. જાતિ, કુળ, ઉભય, શ્રુત, લાભ, ઐશ્વર્ય, તપ, પંડિતાઈ, સત્કાર એ બધાંના મદમાં લુબ્ધ થાય. ગારવોથી ઉત્તેજિત થઈ આલોચના રે. હું અપૂય એકાકી છું. એવું વિચારે. હું પાપીમાં પણ પાપી છું. એવી ક્લુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના રે. અવિધિથી રે. અહીં હેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવે આલોચના કરે. [૧૧૪ થી ૧૧૬] ગૌતમ અનાદિ કાળથી ભાવ-દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નસ્ક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષ રૂપ વિરસ-ક્યુ ફળ ભોગવે છે. હજુ શલ્યથી શલ્કિત થયેલા ભાવિમાં પણ અનંતાળ સુધી ટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન કરવું. ગૌતમ ! શ્રમણીની કોઈ સંખ્યા નથી, કે જે ક્લુષિતતા રહિત, નિઃશલ્ય, વિશુદ્ધ, શુદ્ધ, નિર્ણળ, વિમલ માનસી થઇ, અત્યંતર વિશોધિથી આલોચના કરી, અતિસ્પષ્ટ, અતિચારાદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપ સેવી, પૂર્ણ પ્રાયશ્ચિત્ત આચરી, પાપ ક્ર્મ મળને ધોઈ, ઉત્પન્ન ઉત્તમ કેવળ જ્ઞાનવાળી, મહાયશા, મહાનુભાગા, મહાસત્તા અનંત સુખયુક્ત મોક્ષ પામી છે. [૧૧૮ થી ૧૨૦] ગૌતમ ! પુન્ય ભાગી કેટલીક સાધ્વીઓના નામો ક્હીએ છીએ કે જેઓ આલોચના કરતા કેવળ જ્ઞાન પામ્યા હોય ! અરેરે ! હું પાપાં, પાપમતિ છું. પાપીણીમાં પણ અધિક પાપ કરનારી છું. મેં ઘણું દુષ્ટ ચિંતવ્યું કેમ કે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પન્ન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર, ક્દદાયી તપ અને સંયમને ધારણ કરીશ. [૧૯૨૧ થી ૧૨૫] અનંતી પાપરાશિ એક્જી થતાં સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાંને Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧ર૧ થી ૧૫ યોગ્ય સંચિત પાપને એવા પાતળા છું કે જેથી સ્ત્રી ન થવું, કેવળજ્ઞાન પામું. દૃષ્ટિથી પણ હવે શીલ ન ખંડુ. હવે હું શ્રમણી કેવલી થઇશ. અરેરે ! પૂર્વે મનથી પણ મેં કંઈ અતિ દુષ્ટ વિચાર્યું હશે. મારું રૂપ-લાવણ્ય દેખીને તથા કાંતિ-શોભા જોઈને કોઈ માનવ રૂપ પતંગીયા અધમ બની ક્ષય ન પામે. તે માટે અનશન ફ્રી શ્રમણીપણામાં કેવલી બનીશ. નિશ્ચયથી વાયરા સિવાય કોઈ સ્પર્શ ક્રીશ નહીં. - વિર૬ થી ૧ર૯] હવે છ ાયનો આરંભ-સમારંભ નહીં . શ્રમણી કેવલી બનીશ. મારા દેહ, કખ, સ્તન, સાથળ, ગુમ સ્થાન, નાભિ, જઘનાંતરાદિ સર્વાગોને એવા ગોપવીશ કે માતાને પણ તે દર્શાવીશ નહીં. એવી ભાવનાથી સાધ્વી વલી થાય. અનેક ફોડો ભાવાંતર મેં ક્ય, ગર્ભાવાસ પરંપરા ક્રતા મેં કોઈ પ્રકારે પાપ ક્ષ્મ ક્ષપક જ્ઞાન-ચા»િ યુક્ત સુંદર મનુષ્યત્વ મેળવેલું છે. હવે ક્ષણે ક્ષણે સર્વ ભાવ શલ્ય આલોચના-નિંદા ક્રીશ. ફરી તેવા પાપ ન ક્રવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન ક્રીશ. ૩િ૦ થી ૧૩] જે ક્રતા પ્રાયશ્ચિત્ત આવે તેવા મન, વચન, કાયાના કાર્યો, પ્રવી-અપ-તેઉ-વાયુ વનસ્પતિ તેમજ બીજનો સમારંભ, બે-ત્રણ-ચાર પાંચ ઇંદ્રિયોવાળા જીવોનો સમારંભ કરીશ નહીં. અસત્ય બોલીશ નહીં. ન દીધેલી રાખ પણ નહીં લઉં. સ્વપ્ન પણ મૈથુન નહીં પ્રાર્થ. પરિગ્રહ નહીં કરું. જેથી મૂળગુળ ઉત્તર ગુણની અલના ન થાય. [૧૩૩ થી ૧૩] મદ, ભય, ક્યાય, દંડ એ સર્વેથી રહિત થઈ, ગુમિ અને સમિતિમાં રમણ ક્રીશ. ઇંદ્રિય જય ક્રીશ. ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત શરીરી થઇશ. સ્વાધ્યાય-ધ્યાન યોગોમાં રમણતા ક્રીશ, એવી શ્રમણી-કેવલી થઇશ. ત્રિલોક ત્રાતા ધર્મ તીર્થ જે ચિહ ધારણ રેલ છે તેને ધારણ ક્રતી હું કદાચ યંત્રમાં પલાઇને મારા શરીસ્તા બે ખંડ ફ્રાય કે મને ફાળી, ચીરી નાંખે, ભડભડતાં અગ્નિમાં ફેંકે મસ્તક છેદે તો પણ ગૃહીત વ્રત નિયમનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન ન એવી શ્રમણી થઈશ. [૧૭થી ૧૩૯] ગધેડા, ઉંટ, કુતરા આદિ જાતિવાળા ભવોમાં રાગવાળી થઇને મેં ઘણું ભ્રમણ . અનંતા ભવોમાં ન ક્રવા લાયક મ્ ક્ય. હવે પ્રવજ્યામાં પ્રવેશીને પણ તેવા દુષ્ટ ર્ક્સ . તો પછી ઘોરંધારવાળી પાતાળ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો મનુષ્ય જન્મ રાગ દૈષ્ટિથી પસાર શું તો ઘણાં દુઃખનું ભાજન થાય. [૧૪૦થી ૧૪] મનુષ્ય ભવ અનિત્ય, ક્ષણમાં વિનાશી સ્વભાવી, ઘણાં પાપ દંડ દોષયુક્ત છે. તેમાં સમગ્ર ત્રિલોક નિંદે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, તો પણ વિદળ અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે કોઈ પ્રકારે ધર્મને વિરાધીશ નહીં. હવે શૃંગાર રાગ, વિકરયુક્ત ચેષ્ટાની અભિલાષા નહીં કરું. ધમપદેશક સિવાય કોઈ પુરુષને પ્રશાંત દષ્ટિથી પણ નજઉં. તેની સાથે આલાપ-સંલાપ ન . ન કહી શકાય તેવા પાપો ક્રવાથી ઉત્પન્ન શલ્યની જેમ આલોચના આપી હશે તેમ કરીશ. એ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પ્રમાણે ભાવના ભાવતા શ્રમણી-વલી થાય. [૧૪૫ થી ૧૪૮] આ પ્રમાણે શુદ્ધ આલોચના આપીને અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની, અનાદિ કાળમાં હે ગૌતમ ! કેવળી થઈ, સિદ્ધિ પામી, ઇંદ્રિય દમી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, ત્રિવિધે છક્રય સમારંભથી વિરમેલી, ત્રણ દંડના આશ્રવને રોક્નારી, પુરુષ ક્યા અને પુરુષ સંગ ત્યાગી, સંતાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી, સ્વ શરીર મમત્વ રહિત, મહાયશવાળી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ, સ્ત્રીપણું-ગર્ભાવસ્થા-ભવભ્રમણથી ભયભીત આવા પ્રશ્નરની સાધ્વીઓને આલોચના આપવી. [૧૪૯ થી ૧૫૧] જે રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત્ત ક્યું તેમ ક્રવું. પણ કોઈએ માયા કે દંભપૂર્વક ન ચાલોવું. કેમ કે તેમ કતાં પાપ કર્મ વૃદ્ધિ થાય છે. અનાદિ કાળથી માયા-પટથી આલોચના કીરને શલ્યવાળી બનેલી સાધ્વી, આજ્ઞા કરી સેવક્વણું પામીને છઠ્ઠી નરકે ગયેલ છે. વિપર, ૧૫] કેટલાંક સાધ્વીઓના નામ છું તે સમજ-જાણ કે જેમણે આલોચના ક્રી છે, પણ ભાવ દોષ સેવેલ હોવાથી, વિશેષ પ્રકારે પાપ કર્મ-મળથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્યપણું પ્રશંસેલ છે, જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશદ્ધિ વગરનું ન હોય. [૧પ૪, ૧૫૫] તેથી હૈ ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિ નિર્મળ ચિત્ત વિશુદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે. ક્ટલીક શ્રમણીઓ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ લાગલગાટ ઉપવાસથી શરીર સુક્વી નાંખે છે, તો પણ સરાગ ભાવને આલોચતી નથી- છોડતી નથી. [૧૫૬, ૧૫] અનેક પ્રકારના વિકલ્પો રૂપી કલ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન ક્રનાર, દુઃખે અવગાહ્ય એવા મનરૂપી સાગરમાં વિરચરતાને ઓળખવા અશક્ય છે. જેમના ચિત્ત સ્વાધીન નથી. તેમને આલોચના કેવી રીતે આપી શકાય ? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધરે છે, તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે. ૧૫૮ થી ૧૬] નેહરાગ રહિત પણે, વાત્સલ્ય ભાવથી, ધર્મ ધ્યાનમાં ઉલ્લસિત ક્રનાર, શીલાંગો અને ઉત્તમ ગુણ સ્થાનક ધારી, સ્ત્રી અને અનેક બંધનોથી મુક્ત, ઘર-સ્ત્રી આદિને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અતનિર્મળ ચિત્તયુક્ત શલ્ય રહિત મહાયશા પુરુષ દર્શનીય, વંદનીય, ઉત્તમ એવા દેવેન્દ્રોને પૂજયની છે. કૃતાર્થી, સાંસારિક સર્વ પદાર્થોનો અનાદર ક્રીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ રે છે. તેઓ દર્શનીય પૂજનીય છે. [૧૬૧ થી ૧૬] શલ્ય આલોચના ન રનાર સાધ્વી કઈ રીતે સંસારના રુ ફળ પામે તે ધે છે – હું આલોચના નહીં કરું. શા માટે ક્રવી ? અથવા સાધ્વી થોડી આલોચના ક્રી, ઘણાં દોષો ન ધે, જે દોષ બીજા જુએ તે જ ક્યું. હું તો નિષ્પાપ કહેનારી છું. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના ક્રવાની ? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ નારી, શક્તિ નથી એવી વાતો ક્યનારી, લોક Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫-૧૬૧ થી ૧૬૩ ૨૭ વિરુદ્ધ ક્યા ક્યનારી, બીજા એ રેલ પાપને નામે આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન ક્રનારી, જાતિ આદિ આઠ મદથી સંક્તિ થયેલી શ્રમણી [આ રીતે શુદ્ધ આલોચના ન લે. [૧૬૪ થી ૧૫ જૂઠું બોલી પડાઈ જવાના ભયે આલોચના ન લે, ત્રણે ગારવથી દૂષિત થયેલી હોય, આવા અનેક ભાવ દોષો ને આધીન થયેલી, પાપ શલ્યોથી ભરેલી શ્રમણી અનંત કાળે અનંતી થઈ, તેઓ અનેક દુઃખવાળા સ્થાને ગયેલી છે. [૧૬૬ થી ૧૬] અનંતી શ્રમણી જે અનાદિ શલ્યથી શર્ભિત છે, તે ભાવદોષ રૂપ એક જ માત્ર શલ્યથી ઉપાર્જિત ઘોર, ઉગ્ર, ઉગ્રતર ફળની કરુ વિરસ વેદના ભોગવતી આજે પણ નર્કમાં રહેલી છે. ભાવિમાં પણ અનંત કાળ તેવા શલ્યથી ઉપાર્જિત કટુ ફળ અનુભવશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન ક્રવું. [૧૬૮ થી ૧દલ ધગ ધગ શબ્દ જતા પ્રજવલિત જ્વાલા પંક્તિઓથી આકુળ, મહા ભયંક્ર ભારેલા મહા અગ્નિમાં શરીર જલ્દી બળે છે. અંગારના ઢગલામાં કુદી ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, ફરી નદીમાં, એવા દુઃખો ભોગવવાથી મરવું સારું. [૧૦, ૧૧] પરમાધામીઓ શસ્ત્રથી નારકીના શરીરના નાના-નાના ટુક્કા કાપે, હંમેશાં અગ્નિમાં હોમે, તિણ ક્રવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ખાર ભભરાવે, તેનાથી શરીર અતિ શુષ્ક થાય તો પણ સ્વશાલ્ય ઉતારવા સમર્થ ન બને. [૧૨, ૧૩] જવ-ખાર, હળદર આદિથી પોતાનું શરીર લીંપીને મૃતઃપ્રાય ક્રવું સહેલું છે, મસ્તક્ત સ્વહસ્તે છેદીને ધરવું સહેલું છે. પણ નિઃશલ્ય બનાય તેવો તપ દુક્ર છે. [૧૩ થી ૧૮] સ્વ શલ્યથી દુઃખીત, માયા-દંભથી રેલા શલ્યો છૂપાવતો, સ્વ શલ્ય પ્રગટ ક્રવા સમર્થ બની ન શકે. કદાચ કોઈ રાજા દુશ્ચ»િ પૂછે તો સર્વસ્વ અને દેહ આપવા બૂલ થાય, પણ સ્વ દુશ્યસ્ત્રિ ધેવા સમર્થ ન થાય. દાચ રાજા તેને સમગ્ર પૃથ્વી આપી દેવાનું ધે, તો પણ પોતાનું દુશ્યસ્ત્રિ ન ધે. ત્યારે પૃથ્વીને પણ તૃણ સમાન ગણે. રાજા જીવન છેદવાનું ધે, ત્યારે પ્રાણ જાય તો પણ દુશ્તસ્ત્રિ ન હે. સર્વસ્વનું હરણ થાય તો પણ કોઈ પોતાનું દુસ્થ»િ Èતા નથી. હું પણ નરક્યાં જઈશ. પરંતુ સ્વ દુશ્વસ્ત્રિ હીશ નહીં. [૧૮, ૧૯] જે પાપી, અધમ બુદ્ધિ, આ જન્મના પાપ છુપાવનારા કપુરુષો હોય તે સ્વ દુશ્ચત્રિ ગોપવે, તે મહાપુરુષ હેવાતા નથી. શલ્ય રહિત તપક્તને સપુરુષ કહેલ છે. (૧૮૦ થી ૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય ક્રવા ઇચ્છુક ન હોય અને આંખના પલારાથી પણ અર્ધ સમય જેટલા કાળમાં અનંતગણ પાપો ભરાઈને ભાંગી જાય, તો નિર્દભ-નિમય ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતપ અને સંયમથી સ્વ પાપોનો તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ ક્રીને તેવું દઢ પ્રાયશ્ચિત્ત રે જેથી શલ્યનો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતા પ્રમાણમાં ઉપાર્જિત અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત હોય તો પણ પલકારામાં, ક્ષણ કે મુહૂર્તમાં જન્મ પૂરો થતાં સુધીમાં નક્કી પાપ શલ્યનો અંતક્ત થાય છે. [૧૮૪ થી ૧૮૫] તે ખરેખર સુભટ પુરુ, તપસ્વી, પંડિત, ક્ષમાવાન, ઇંદ્રિય વશક્ત અને સંતોષી છે. તેનું જીવન સફળ છે. તે શૂરવીર છે, પ્રશસ્ય છે. ક્ષણે ક્ષણે દર્શન યોગ્ય છે, જે શુદ્ધ આલોચનાર્થે તૈયાર થઈ. સ્વ અપરાધોને ગુરુ પાસે પ્રગટ ક્રી પોતાનું દુશ્ચરિત્ર સ્પષ્ટતયા જણાવે છે. | [૧૮૬ થી ૧૮૯] ગૌતમ! જગતમાં એવા કેટલાંક જીવો હોય છે. જેઓ અર્ધશલ્યનો ઉદ્ધાર રે, માયા-લજ્જા-ભય-મોહના કરણે મૃષાવાદથી અર્ધ શલ્ય મનમાં ધારી રાખે... હીન સર્વી તેમને તેનાથી મોટું દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી ચિત્ત શલ્ય ન ઉદરવાથી ભાવિમાં નક્કી દુઃખી થઇશ તેવો વિચાર થતો નથી. જેમ શરીરમાં શલ્ય કાંટો ઘુસી ગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એક સ્થાને પીડા આપે કે તે માંસરૂપ બની જા. ૫ જો પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યતા ભવ સુધી સવગને ભેદનારું થાય. [૧૦ થી ૧ર્થ ગૌતમ ! એવા પણ જીવો હોય છે કે જે લાખો ભવો સુધી સ્વાધ્યાય, ધ્યાન, યોગ, ઘોર તપ-સંયમ થકી શલ્યોદ્ધાર ક્રીને દુઃખ અને ફ્લેશથી મુક્ત થઈ ફરી પણ બે-ત્રણ ગણાં પ્રમાદથી શલ્યવાળા બને છે. ફરી ઘણાં જન્માંતરે તપથી દગ્ધ ર્ક્સવાળા શલ્યોદ્ધારાર્થે સમર્થ થાય છે. [૧૩ થી ૧૯૬] એ પ્રમાણે ફરી પણ શલ્યોદ્ધાર સામગ્રી કોઈ પણ પ્રશ્નરે મેળવીને, જે કોઈ પ્રમાદવશ થાય છે, તે ભવભવના કલ્યાણ પ્રાસના સર્વ સાધનો દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદ રૂપી ચોર લ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. એવા કોઇક જીવો હોય છે, જે પ્રમાદાધીન થઈ. ઘોર તપ સેવતા હોવા છતાં સર્વથા સ્વ શલ્ય છૂપાવે છે. પણ તેઓ જામતા નથી કે આ શલ્ય કોનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોક્યાલો, સ્વ આત્મા, પાંચ ઇંદ્રિયોથી કંઈ ગમ નથી. [૧] ગૌતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસાર સુખથી ઠગાયેલો, ભાવદો રૂપ શલ્યથી છેતરાય છે અને ચારે ગતિમાં ભમે છે. - ૧૯૮ થી ૨૦૦ આટલું વિસ્તારથી ધેલું સમજી દેઢ નિશ્ચિય અને હૃદયથી ધીરતા કરવી. મહા ઉત્તમ સત્વ રૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રકારે માયાને નિર્મથન ક્રીને વિનયાદિ અંકુશથી ફરી માન ગજેન્દ્રને વશ રે. સરળતારૂપી સાંબેલા વડે સૅક્કો વિષયોનો ચૂરો ક્રી, ક્રોધલોભાદિને દૂરથી નિંદે. [૨૦૧ થી ૨૦૫] ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે ક્યાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો. આ પ્રમાણે કષાયો જીતીને જેઓએ સાત ભય સ્થાનો અને આઠ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૧/-/ર૦૧ થી ૨૦૫ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે અતિચાર શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્વસ્ત્રિ શંક રહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન ક્રે. ભૂતના વળગાળવાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન રે- આલોચના ક્રે. [૨૦૬, ૨૦] પાતાળમાં પ્રવેશી, પાણીમાં જઈને, માનમાં ગુપ્ત સ્થળે, રાત્રે કે અંધકારમાં કે માતાની સાથે પણ જે હોય તે બધું અને તે સિવાય પણ બીજા જે દુકૃત્યો એક કે અનેક વખત ક્ય હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહેવાથી પાપનો ક્ષય થાય. રિ૦૮] ગુરુ ભગવંત પણ તેને તીર્થક્ર પરમાત્માની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત હે, જેથી નિઃશલ્ય થઈ અસંયમનો પરિહાર ક્રે. રિ૦૯, ૨૧૦] અસંયમને પાપ કહેવાય, તે અનેક પ્રકારે છે – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ક્રોધ-માનમાયા-લોભ એ ચાર કષાયો, ત્રણ દંડ, આ પાપના ત્યાગ વિના નિઃશલ્ય થઈ શક્તો નથી. રિ૧૧] પૃથ્વી આદિ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ, દશ કે ચૌદ ભેદે જીવો અથવા કયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસાના પાપની આલોચના રે. રિલર હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકારે છે, તે શલ્યને આલોચે. [૧૩] ઉદ્ગમ, ઉત્પાદન, એષણા ભેદોરૂપ આહાર પાણી આદિના ૪૨ અને માંડલીના ૫ દોષથી દુષિત એવો જે પાત્ર ઉપક્રણ, આહાર, પાણી તેજ આ બધું નવ કોટિથી અશાદ્ધ હોય તેનો ભોગવટો રે તો ચોરીનો દોષ લાગે. તેની આલોચના રે. રિ૧૪, ૨૧૫] દિવ્ય કામ, રતિસુખ જો મન, વચન, કયાથી રે-ક્રાવે-અનુમોદે. એ રીતે સતિ સુખ માણે. અથવા દારિક રતિ સુખ મનથી પણ ચિંતવે તો તે અબ્રહ્મચરી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુમિને જે કોઈ સાધુ-સાધ્વી વિરોધે કે રાગવાળી દષ્ટિ કરે તો બ્રહ્મચર્યનું પાપ શલ્ય પામે તે આલોચવું. રિ૧૬] ગણના પ્રમાણથી વધુ ધમપક્રણ સંગ્રહ કરે. રિ૧૬ થી ૨૧૯] ક્યાય સહિત ક્રુર ભાવથી જે લૂષિત વાણી બોલે, દોષયુક્ત વયનથી જવાબ આપે, તે પણ મૃષાવચન જાણવું. જો કે ધૂળ પણ અણદીધેલું ગ્રહણ રે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયોનું સેવન તે મૈથુન, પદાર્થમાં મૂછ, લોભ, કંક્ષા, મમત્વ થાય તે પરિગ્રહ. ઉણોદરી ન તે આઠ ખાય તે રાત્રિ ભોજન. રિ૧૯ થી રર૧] ઇષ્ટ શબ્દાદિમાં રાગ અને અનિષ્ટ શબ્દઆદિમાં દ્વેષ, મુનિ ક્ષણવાર પણ ન કરે. ચારે ક્યાયોને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-ક્રય Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ દંડનો પરિહાર છે. સચિત્ત પાણીનો પરિભોગ ન રે, બીજસ્થાવરાયો સંઘટ્ટો ન કરે. રિ૨૨ થી ૨૨૪] ઉક્ત મહાપાપોનો ત્યાગ ન ક્રે ત્યાં સુધી નિઃશલ્ય ન થાય. આ મહાપાપોમાંથી એક સૂક્ષ્મ પાપ પણ ક્રે ત્યાં સુધી શલ્ય રહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના ક્રીને ગુરુ દત્ત પ્રાયશ્ચિત્ત ક્રીને, ક્યુટ-દંભ-શલ્ય રહિત તપ ક્રીને જે જે દેવ કે મનુષ્ય ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં ઉત્તમ જાતિ-સમૃદ્ધિસિદ્ધિ-રૂપ-સૌભાગ્ય મેળવે. જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. તેમ હું કહું છું. [૨૫] અહીં મૃતધરોએ લિખિતનો દોષ ન આપવો. પણ જે આ બની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાં ક્યાંક શ્લોકર્ધ ક્યાંક પદ-અક્ષર, ક્યાંક પંક્તિ, ક્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થ ખવાઈ ગયેલો હતો. મહાનિશીથ સુણ અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨૨૬ થી ૨૨૭ અધ્યયન-૨ વિપાક પ્રતિપાદન " X 200 ******** * ઉદ્દેશો-૧૯ [૨૨૬ થી ૨૨૭] ગૌતમ ! સર્વ ભાવ સહિત નિર્મલ શલ્યોદ્ધાર કરીને સમ્યક્ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંજ્ઞી, અસંજ્ઞી, ભવ્ય કે અભવ્ય હોય, પણ સુખાર્થી કોઈપણ આત્મા તીર્ણી ઉર્ધ્વ, અહીં તહીં એમ દશે દિશામાં અટન કરે છે. ૩૧ [૨૨૮ થી ૨૨૯] અસંજ્ઞી બે ભેદે જાણવા. વિક્લેન્દ્રિયો અને એકેન્દ્રિયો. કૃમિશુ-માખી અનુક્રમે બે, ત્રણ ચાર ઇંદ્રિયોવાળા વિક્લેન્દ્રિય અને પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિય અસંજ્ઞી જીવો હેવાય. પશુ, પક્ષી, મૃગો, નાકી, મનુષ્યો દેવો એ બધાં સંજ્ઞી વ્હેલ છે. તે મર્યાદામાં સર્વ જીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય. નારીમાં વિક્સેન્દ્રીય, એકેન્દ્રિયત્વ ન હોય. [૨૩૦, ૨૩૧] અમને પણ સુખ થાઓ, એવી ઇચ્છાથી વિક્સેન્દ્રિય જીવો તાપ લાગતાં છાયામાં, ઠંડી લાગે તો તડકામાં જાય, ત્યાં પણ તેમને દુઃખ થાય, અતિ કોમળ અંગવાળા તેમનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને કે ઠંડક આદિ પ્રતિકૂળતા સહેવા સમર્થ થઈ શક્તા નથી. [૨૩૨, ૨૩૩] મૈથુન વિષયક સંક્લ્પ અને તેના રાગથી, અજ્ઞાન દોષથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી. તે એકેન્દ્રિયોનું અનંતાકાળે પરિર્તન થાય, તે બેઇંદ્રિયત્વ પામે, કેટલાંક ન પામે, કેટલાંક અનાદિ ાળે પામે છે. [૨૩૪] ઠંડી, ગરમી, વાયરો, વરસાદાદિથી પરાભવ પામેલા, મૃગલા, પશુ, પક્ષી, સર્પો આદિ સ્વપ્નમાં પણ આંખના પલકારાના અર્ધભાગ જેટલું પણ સુખ પામી શક્તા નથી. [૨૩૫] ઠોર, અણગમતાં સ્પર્શવાળી તીક્ષ્ણ વત અને તેના સરખા બીજા હથિયારોથી ચીરાતા, ફડાતા, ક્માતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા બીચારા નારકોને સુખ હોય જ ક્યાંથી ? [૨૩૬, ૨૩૭] દેવલોક્માં અમરતા તો સર્વેની સમાન છે. તો પણ, ત્યાં એક દેવ વાહન રૂપે, બીજો દેવ તેનો આરોહક થાય, એવું ત્યાં દુઃખ હોય છે. હાથ-પગ તુલ્ય હોવા છતાં તેઓ બળાપો કરે છે કે ખરેખર આત્મા-વૈરી બન્યો. તે સમયે માયા-ખંભ રીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને આટલો તપ ર્યો પણ આત્મા ઠગાયો અને હલકું દેવપણું પામ્યો. [૨૩૮ થી ૨૪૧] મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાકરી વેપાર શિલ્પળા નિરંતર રાત-દિવસ રે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને સુખ છે ? કેટલાંક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા રે છે. કેટલાંક Page #33 -------------------------------------------------------------------------- ________________ ડેર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પેટનો ખાડો પૂરી શક્તા નથી. કેટલાંકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુન્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે, પુચ ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાંક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાંક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમ કે પુનત્યક્મ ક્રવા છોડી દીધેલ છે. રિરી આ જો જગતના તમામ જીવોનું સામાન્યથી સંક્ષેપમાં દુઃખ કહ્યું છે ગોતમ ! મનુષ્ય જાતિનું દુઃખ સાંભળ રિ૪૩] પ્રત્યેક સમયે અનુભવતા સેંડો પ્રારે દુઃખોથી ઉદ્વેગ પામેલા અને ટાળો પામેલા છતાં મનુષ્યો વૈરાગ્ય પામતા નથી. [૨૪, ૨૪૫ સંક્ષેપથી મનુષ્યનું દુઃખ બે પ્રકારે છે – એક શારીરિક, બીજું માનસિક. બંનેના ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ એવા ત્રણ ત્રણ પ્રક્રરે છે. મુહૂર્તમાં અંત આવે તે ઘોર, કેટલો સમય વચ્ચે વિશ્રામ મે તે ઘોર પ્રચંડ, વિશ્રાંતિ વિના દરેક સમયે સરખું દુઃખ નિરંતર અનુભવ્યા જ કરે તે ઘોર પ્રચંડ મહારૌદ્ર દુખ. [૪] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય, તિર્યંચોને ઘોર પ્રચંડ દુઃખ અને નારક્તા જીવોને ઘોર પ્રચંડ મહારૌદ્ર દુઃખ હોય. 9િ ] મનુષ્યને ત્રણ પ્રકારે દુઃખ છે – જધન્ય મધ્યમ, ઉત્તમ, તિર્યંચને જધન્ય ન હોય. નારàને ઉત્કૃષ્ટ દુઃખ હોય. રિ૪૮ થી ર૫૦] મનુષ્યને જે જધન્ય દુ:ખ છે તે બે પ્રકારનું જાણવું – સૂક્ષ્મ અને બાદર બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સંમૂર્થાિત મનુષ્યોને સૂક્ષ્મ અને દેવોને બાદર દુઃખ હોય છે. મહદ્ધિક દેવોને ચ્યવન કળે બાદર માનસિક દુખ થાય. આભિયોગિક દેવોને જન્મથી મૃત્યુ પર્યન્ત માનસિક બાદર દુઃખ હોય છે. દેવોને શારીરિક દુઃખ ન હોય. દેવોને વજ સમાન અતિ બળવાન વૈક્રિય હૃદય હોય છે. અન્યથા માનસિક દુઃખથી ૧૦૦ ટૂઠ્ઠા થઈને તેનું હૃદય ભેદાઈ જાય. રિપ૧, ૨૫] બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્કૃષ્ટ દુ:ખ આવા દુઃખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા. અસંખ્યાત વષયક યુગલીકે વિમધ્યમ પ્રકારે દુ:ખ હોય, સંખ્યાન વર્ષાયુક મનુષ્યોને ઉત્કૃષ્ટ દુઃખ હોય. રિપ૩ હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે – અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, બેચેની, અરતિ, ક્લેશ આદિ અનેક એકર્થિક પર્યાય શબ્દો દુ:ખને માટે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ર/ર/ર૫૪ ૩૩ 2 અધ્યયન-ર, ઉદેશો-૨ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૫૪] શારીરિક-માનસિક બે ભેદે દુઃખો જણાવ્યા, તેમાં હવે ગૌતમ ! શારીરિક દુઃખ સ્પષ્ટપણે હું છું તે સાંભળ રિપપ થી ૨ કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કંથુઆના જીવને એટલી તીવ પીડા થાય કે જો આપણને કોઈ ક્રવતથી કાપે કે હૃદયને અથવા મસ્તક્ત શસ્ત્રથી ભેદે તો આપણ થરથર કંપીએ, તેમ શુઆના બધાં અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર-બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને ૫ થવા લાગે, તે પરાધીન અને વાચારહિત હોય વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક્રશારીરિક દુઃખ અતિશ હોય. તે વિચારે છે કે આ શું છે ? મને આ ભારે પીડા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નિસાસા મૂકે છે. આ દુઃખનો અંત ક્યારે આવશે ? આ પીડાથી હું ક્યારે છૂટીશ ? આ દુઃખના સંક્ટોથી મુક્ત થવા ક્યો પ્રયત્ન શુંક્યાં નાસી જઉં ? શું છું જેથી દુઃખ માટે અને સુખ થાય ? શું ખરું ? શું આચ્છાદન શું ? પથ્ય શું ? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંક્ટમાં આવી ભરાણો છું. સંખ્યાની આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજુ છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં. ચિકર થી ર૫] મનુષ્ય ત્યારે શું કરે છે, હે ગૌતમ ! તે તું સાંભળ. જે તે શુનો. જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો ખણજ ખણતા ખણતાં પેલા કુંથુના જીવને મારી નાંખે છે અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ લેશ પામે ચાવતું મૃત્યુ પામે છે. મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરોદ્ર ધ્યાનમાં પડેલો સમજ્યો. જો તે આર્ત અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોય તો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન ક્રનારો છે એમ સમજવું. [૬] તેમજ રૌદ્ધ ધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયું બાંધે. આર્તધ્યાની દુર્ભગ-સ્ત્રી-નપુંસક-તિર્યચત્વ પામે. [૨૬૭ થી ૨૬૯] સ્થઆના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો-ફાંફળો મનુષ્ય પછી જે અવસ્થા પામે છે તે કહે છે – લાવણ્ય ઉડેલો એવો દીન, શોક્નગ્ન, ઉદ્વેગવાન, શૂન્ય મનસ્ક, ત્રસ્ત, મૂઢ, દુઃખથી રેશાન, ધીમા-લાંબા નિઃશ્વાસ નાંખતો, ચિત્તથી આકુળ, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યંચ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ ક્રશે. રિ૭૦] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી થુઆ નિમિત્તે ઉત્પન્ન દુઃખને કોઈ પ્રકરે આત્માને મજબુત બનાવી ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવને ખણી ન નાંખે તો મહા ફ્લેશના દુઃખથી પાર ઉતરી ગયેલો સમજવો. 0િ13) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રિ૧ થી ર૦૫] અશરણ તે જીવને ક્લેશ ન આપી સુખી ક્ય, તેથી અતિ હર્ષ પામે. સ્વસ્થચિત્ત થઇ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિવૃત્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપ ર્મના દુઃખનો પણ મેં નાશ ક્ય. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હુ મેળે ન જાણી શક્ત કે હું રોદ્રધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક ક્રેતાં તાં અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના સત-દિસ એક ધારું દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોપમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડતું, તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. રિ૬] કુંથુઆનો સ્પર્શ ક્રીને ઉપાર્જિત દુઃખ ભોગવતી વેળા મનમાં એમ વિચાર થાય કે આ દુઃખ ન હોય તો સુંદર, પણ તે સમયે ચિંતવવું કે આ શુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ખણનું દુઃખ મને ક્યા હિસાબમાં ગણાય ? રિ૭] ફ્યુઆના સ્પર્શનું દુઃખ અહીં માત્ર ઉપપલક્ષણથી ક્યું સંસારમાં સર્વ દુઃખ પ્રત્યક્ષ છે, અનુભવવા છતાં કેટલાંક જાણતા નથી. રિ%, ૨૯] બીજા પણ મહાઘોર દુઃખ સર્વે સંસારીને હોય છે. ગૌતમ ! કેટલાંક દુઃખ અહીં વર્ણવવા ? જન્માંતરમાં માત્ર એટલું જ બોલ્યો હોય કે – હણો, મારોતેટલાં વચમાત્રનો વિપાક હું છું. રિ૮૦ થી ૨૮૩] જયાં જયાં તે ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં ઘણાં ભવનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો હંમેશાં ભ્રમણ ક્રે છે. જે કોઈ પ્રાણીના કે કીડા-પતંગીયાદિ જીવોના અંગો, ઉપાંગો, આંખ, કાન, નાસિક, કેડ, હાડí, પીઠ ભાગાદિ શરીર અવયવોને ભાંગી નાખે તોડી નાંખે કે ભંગાવી-તોડાવી નંખાવે અથવા તેમ ક્રનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ધાણીમાં તલની જેમ પીલાશે. આ રીતે એક, બે, ત્રણ વીસ, ત્રીશ, સો હજાર કે લાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુઃખની પરંપરા પામશે. [૨૮૪ થી ૨૮ પ્રમાદ, અજ્ઞાન કે ઇર્ષ્યાથી જે કોઈ અસત્ય વચન બોલે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે, કામદેવ કે શઠપણાંના અભિમાનથી, દુરાગ્રહથી વારંવાર બોલે, બોલાવે કે અનુમોદે, ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય, અણગમતું, અનિષ્ટ વચન બોલે તો તે ર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિફળ વયની, દરેક ભવમાં પોતાના તરફથી જ લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં બધે ખોટા ક્લંક મેળવનાર થાય. [૨૮] જીવનિકાયના હિતાર્થે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે. અસત્ય હોય તો પણ અસત્યનો દોષ ન લાગે. રિ૮૮) એમ ચોરી આદિના ફળો જાણવા. ખેતી આદિ આરંભ કર્મોથી પ્રાપ્ત ધનની આ કે પૂર્વજન્મમાં કાપાપથી હાનિ દેખાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ 3/૮૯ થી ૨૯૧ ૩૫ અધ્યયન-૨, ઉદેશો-૩ – ૪ – ૪ – ૪ - ૪ - ૪ - ૨૮૯ થી ૨૦૧] એ રીતે મૈથુન દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંત કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યત્વમાં ટલાંક્ની હોજરી મંદ હોવાથી મુક્લીએ આહાર પાચન થાય. થોડો અધિક આહાર લે તો પેટમાં પીડા થાય કે ક્ષણે ક્ષણે તૃષા લાગ્યા રે. કદાચ માર્ગમાં મૃત્યુ થાય. વધુ બોલા હોવાથી કોઈ પાસે ન બેસાડે. સુખેથી કોઈ સ્થાને સ્થિર ન બેસે. મુક્લીથી બેસવા મળે. સ્થાન થાય તો પણ ક્લા-વિજ્ઞાનાદિ અભાવે ક્યાંય આવકાર ન મળે. પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ ન પામે. રિ૯૨, ૨૩] એ પ્રમાણે, પરિગ્રહ અને આરંભ દોષથી નરકયુષ બાંધીને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ ાળ સુધી નારની તીવ્ર વેદનાઓ ભોગવી અહીં માનવભવમાં આવ્યો, અહીં પણ સુધાથી પીડાય, ગમે તેટલાં ભોજન છતાં સંતોષ ન થાય. પ્રવાસીને જેમ શાંતિ ન મળે, તેમ આ બિચારો ભોજન ક્રવા છતાં તૃપ્ત થતો નથી. [૨૯૪, ૨લ્પ ક્રોધાદિ ક્ષાયોના દોષથી ઘો, આશીવિષ, દેષ્ટિવિષ સર્પપણું પામીને, પછી રોદ્રધ્યાની મિથ્યાષ્ટિ થાય છે. મિથ્યાષ્ટિ મનુષ્યત્વમાં ધૂર્ત, ૐ ક્યુટ, પ્રપંચ, દંભ આદિ લાંબો સમય ક્રી સ્વ મહત્તા લોકોને જણાવતો, તે તિર્યચપણું પામ્યો. રિ૯૬ થી ૨૯૮] અહીં પણ અનેક વ્યાધિ, રોગ, દુઃખ શોક્ત ભાજન બને છે. દરિદ્રતા અને કંજીયાથી પરાભવિત થયેલો અનેક લોક્ના તિરસ્કારનું પાત્ર બને છે. તેના ક્રમોદયના દોષથી નિરંતર ચિંતાથી ગળતાં દેહવાળો ઇર્ષા-વિવાદરૂપ અગ્નિ જવાલા વડે સતત બળી રહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાન-બાળ જીવો અનેક દુ:ખથી પરેશાન થાય છે એમાં તેમના દુશ્ચત્રિનો જ દોષ હોય છે. એટલે તેઓ અહીં કોના ઉપર રોષ રે ? રિ૯૯, ૩૦૦] આ રીતે વ્રત-નિયમ ભંગથી, શીલખંડનથી, અસંયમ પ્રવર્તનથી, ઉસૂત્ર પ્રરૂપણા-મિથ્યા માર્ગ પ્રપૌંવવાથી, જિનાજ્ઞા વિપરીત અનેક પ્રારે આચરણાથી, પ્રમાદાચરણથી, કંઇક મન કે વચન કે કાયાથી, ક્રવા-ાવવા અનુમોદવાથી અને મન-વચન-કાય યોગના પ્રમાદાચરણથી દોષ લાગે છે. ૩િ૦૧] આ લાગેલા દોષોની વિધિવત ત્રિવિધ નિંદા, ગહ આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કર્યા વિના દોષોની શુદ્ધિ ન થાય. [૩૦] શલ્ય સહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧ થી ૬ માસ સુધી તેના હાડકં, હાથ, પગ, મસ્તક, આકૃતિ બંધાય નહીં તે પહેલાં જ ગર્ભ પીગળી જાય. [૩૦૩ થી ૩૦૬] મનુષ્ય જન્મ પ્રાપ્તિ છતાં તેમાં કોઢ, ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોય પણ શરીરમાં કૃમિ થાય. અનેક માખી શરીરે બેસે, બણબણે, 'નિરંતર શરીરના અંગે અંગ સડતા જાય. હાડકં વાતા જાય. એવા દુઃખોથી પરાભવ Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, અનેકને ઉગ ક્રાવનાર થાય. નીક્ટના સંબંધી અને બંધને પણ અણગમતો થાય. તેવા અધ્યવસાય વિશેષથી અામ નિર્જરાથી ભૂત કે પિશાચપણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પરિણામ વિશેષથી અનેક ભવોના ઉપાર્જિત કર્મથી દશે દિશામાં દૂર દૂર ફેંકતો જાય કે જયાં આહાર-પાણી મુક્ત હોય, શ્વાસ પણ ન લઈ શકે. તેવા વેરાન અરણ્યમાં જન્મે. [૩૦૭ થી ૩૯] તો એક્બીજાના અંગોપાંગ સાથે જોડાયેલો, હોય, મોહ મદિરામાં ચક્યૂર બનેલો, સૂર્યના ઉદય-અસ્તની ખબર ન પડે તેવી પૃથ્વી ઉપર ગોળાકાર મિપણે ઉત્પન્ન થાય છે. કૃમિપણાની ત્યાં ભવસ્થિતિ, ક્ષયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્ય પણું મેળવે તો પણ નપુંસક્ત પામે. પછી અતિ ક્રુર ધોર રોદ્ર પરિણામ વિશષને વહેતો અને તે પરિણામ રૂપી પવનથી સળગી ફેંકાઈને મૃત્યુ પામે છે, મરીને વનસ્પતિમયમાં જન્મે છે. [૩૧૦ થી ૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખ નીચે રહે તેવી સ્થિતિમાં સંતો નળ પસાર ક્રતો બેઇંદ્રિયપણું ન મેળવી શકે. વનસ્પતિપણાની સ્થિતિ ભોગવીને પછી એક બે ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયપણું પામે. પૂર્વક્ત પાપશલ્યથી તિર્યંચ થાય તો પણ મહામસ્ય, હંસક પક્ષી, સાંઢ જેવા બળદ, સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અતિ ક્રૂરતર પરિણામથી માંસાહાર, પંચેન્દ્રિય વધ આદિ પાપકર્મથી છેક સાતમી નરક સુધી જાય. [૩૧૪, ૩૧૫] ત્યાં લાંબાકાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુઃખને અનુભવીને ફરી ક્રુર તિર્યયના ભવમાં જન્મી ક્રુર પાપકર્મ કરીને પાછો નાચ્છીમાં જાય. એ રીતે નરક, તિર્યંચ ગતિના ભવો વારારતા પરાવર્તન તો મહાદુઃખો અનુભવતો ત્યાં રહે કે જે દુખોનું વર્ણન રોડો વર્ષે પણ હેવા શક્તિમાન ન થવાય. [૩૧૬ થી ૩૧૮] પછી ગધેડા, ઉંટ, બળદ આદિના ભવો રતાં ગાડાંનો ભાર ખેચવો, ભારવહન, ખીલીવાળી લાક્કીનો માર, કદવમાં પણ ખૂંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચવો, ટાઢ, તડકે, રસાદના દુઃખો સહેવા. વધ બંધન-અંક્ત થવું. કાન-નાક છેદાવા, નિલંછના-ડામ સહેવા, ધુંસરામાં જોડાઈને ચાલવું. પરોણા-ચાબુક અંકુશના માર ખાવા, રાત દિવસ સર્વ કાળ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું. તેવા બીજા અનેકનેક દુઃખ સમૂહને ચીરકાળ અનુભવીને દુઃખથી રીબાતો, આd ધ્યાન ક્રતો મહામૂલીથી પ્રાણોનો ત્યાગ ક્રે છે. [૩૧૯ થી ૩ર૩] વળી તેવા કોઈ શુભ અધ્યાવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વક્ત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરીફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણજાદિ રોગથી ઘેરાયેલો રહે, બધાં તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લક્ષ્મી હરી લેવાની દૃઢ મનોભાવનાથ હૃદયમાં બળ્યા રે. જન્મ સફળ ર્યા વિના પાછો મૃત્યુ પામે. પરિણામે વિશેષથી ફરી સ્થાવરકયમાં ભમે, અથવા બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયવાળા ભવમાં તેવું અતિ રોદ્ર ઘોર ભયંક્ર મહા દુઃખ ભોગવતો ત્યારે ગતિ રૂપ સંસારમાં દુઃસહ વેદના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૧૯ થી ૩ર૩ 39. અનુભવતો સર્વ યોનિમાં સ્થિતિ ખપાવતો ભમ્યા રે છે. [૩૨૪] જે પૂર્વે એક વખત શલ્ય કે પાપ દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં ભ્રમણ રતાં, દરેક ભવમાં જન્મ-મરણ, ઘણાં વ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, જીયા, ખોટા ક્લંક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂપ અગ્નિમાં ભડકે બળતાં બિચારો શું ન પામે ? તે જણાવે છે – નિર્વાણ ગમન યોગ્ય આનંદ, સામર્થ્ય યોગ, મોક્ષ આપનાર ૧૮૦૦૦ શીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના ર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસા લક્ષણવાળો સર્વજ્ઞથિત ધર્મ અને બોધિ ન પામે. [૩૫ થી ૩૨] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરાવર્તનના અતિ લાંબા કાળ પછી મહામુક્લીથી બોધિ પામે. આવું અતિ દુર્લભ, સર્વ દુ:ખક્ષય # બોધિ રત્ન પામીને જે કોઈ પ્રમાદ રે તે ફરી તેવી પૂર્વે જણાવેલી તે તે યોનિમાં તે જ ક્રમે, તે જ માર્ગે, તેવા દુઃખ પામે. [૩૨૮, ૩૨૯] એ પ્રમાણે સર્વે પુગલોના સર્વે પયયો, સર્વે વર્ણાન્તરો, સર્વ ગંધરસ-સ્પર્શ-સંસ્થાન પણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વ ભાવો લોક્ત વિશે પરિણામાંતર પામે, તેટલા પુદગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે. ૩િ૩૦, ૩૩૧] એ રીતે વ્રત-નિયમ ભાંગે, વ્રત-નિયમ ભાંગનારની ઉપેક્ષા રે, તેને સ્થિર ન રે, શીલખંડન રે કે શીલ ખંડન ક્રનારની ઉપેક્ષા રે, સંયમ વિરાધે કે વિરાધક્ની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવતવિ કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ ક્ટ, સામર્થ્ય છતાં તેમ ક્રમાં ન રોકે કે ઉપેક્ષા રે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ સંસારમાં ભ્રમણ કરે છે. ૩િ૨, ૩૩૩] સામો માણસ રોષાયમાન થાય કે તોષાયમાન, ઝેર ખાવાની વાત ક્ટ કે ભય બતાવે, હંમેશાં સ્વ પક્ષને ગુણ નાર, સ્વ પરહિતકારી ભાષા જ બોલાવી. આમ હિતારી વચન બોલનાર બોધ મેળવે, મેળવેલા બોધને નિર્મળ રે. [૩૩૩ થી ૩૩૫] ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસથી ર્મની ચીકાશવાળા બને છે. તેવો આત્મા ર્મનો ક્ષય કે નિર્જરા ન કરી શકે. આ રીતે ઘોર આઠ ર્મના મળમાં સપડાયેલા સર્વે જીવોનો દુઃખથી છૂટકારો કેમ થાય? પૂર્વે દુલ્ય ક્ય હોય, તે પાપનું પ્રતિક્રમણ ન હોય એવા સ્વક્ત કર્મો ભોગવ્યા સિવાય કે ઘોર તપ સેવ્યા વિના તે થી મૂક્ત થઈ શકતું નથી. [૩૩૬, ૩૩] સિદ્ધાત્મા, અયોગી, શોલેશીક્રણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્મા દરેક સમયે કર્મ બાંધે છે. જે પ્રાણી કર્મ-બંધ રહિત નથી. શુભ અધ્યવસાયથી શુભ રક્સ અને અશુભથી અશુભ કર્મબંધ, તીવતર પરિણામથી તીવ્રતર રસ સ્થિતિ અને મંદથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા ર્મો ઉપાર્જે. [૩૮] સર્વે પાપ ર્મોને એકઠાં કરતાં જેટલો શશિ થાય, તેને અસંખ્યાત ગણાં રવાથી જેટલું કર્મ પરિમાણ થાય તેટલાં ભૈ, તપ-સંયમ-ચાસ્ત્રિ ખંડન અને વિરાધનાથી તથા ઉસૂત્ર માર્ગની પ્રરૂપણા, આચરણા, નારની ઉપેક્ષાથી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઉપાર્જન થાય. [૩૩] જે સર્વ દાનાદિ સ્વ-પર હિત માટે આચરવામાં આવે તો અપરિમિત, મહા ઉંચા ભારે, નિરંતર ગાઢ પાપ-કર્મોનો ઢગલો પણ ક્ષય પામે. સંયમ તપના સેવનથી લાંબા કૂળના સર્વે પાપ કર્મો વિનાશ પામે છે. ૩િ૪૦ થી ૩૪] જો સમ્યક્તની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ ક્રીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અ૫ રૈ ને ઘણી નિજા રે. આશ્રવ દ્વાર બંધ ક્રીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિમાં દઢ બને ત્યારે પૂર્વ બદ્ધ સર્વ ર્મો ખપાવે, અલ્પસ્થિતિક ર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા ક્રી ક્ષય રે અને કમને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન-ધ્યાન યોગોમાં તેમજ ધીર-વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ ત્રિવિધે પાલન રે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગણી કર્મ નિર્જરા રે. [૩૪૫ થી ૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમવંત બનેલ, પ્રમાદ-વિષય-રાણકષાયાદિના આલંબન રહિત બાહ્યાવ્યંતર સર્વ સંગથી મુક્ત, રાગ દ્વેષ મોહ રહિત, નિયાણા વગરનો જયારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વાર રૂંધી ક્ષમાદિ યતિ ધર્માદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ ક્રી શેલેશીકરણને પામે છે, ત્યારે લાંબાકાળનું બાંધેલ સમગ્ર કર્મ બાળીને ભસ્મ રે, નવું અલ્પ કર્મ ન બાંધે, ધ્યાન યોગ અગ્નિમાં પાંચ હૃસ્વાક્ષર કમાં ભવ સુધી ટક્નાર બધાં કર્મ બાળીને ભસ્મ ક્રી દે છે. ૩િ૪૯, ૩૫o] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ ક્લક્તા ક્વચથી સર્વથા મુક્ત પ્રાણી એક સમયમાં શાશ્વત, પીડા-રોગ-જરા-મરણથી રહિત, જેમાં કોઇ દિવસ દુઃખ-દારિદ્ર ન હોય, શાશ્વત સુખ હોય તેવો મોક્ષ પામે. [૩૫૧ થી ૩૫ ગૌતમ ! એવા પણ પ્રાણીઓ છે, જેઓ આસવ દ્વારો બંધ ક્રીને, ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાનાદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. તેથી જ્યાં સુધી આઠે કર્મો ઘોરતપ અને સંયમથી બાળી ન નાંખે, ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ ન હોય. જગતમાં બધાં પ્રાણીને વિશ્રાંતિ સહિત દુ:ખ સતત ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલ દુઃખ સમતાપૂર્વક સહન કર્યું હોય. [૩૫૪, ૩૫૫] કુંથુઆના જીવનું શરીર ક્વડું? હે ગૌતમ! તે તું વિચાર, નાનામાં નાનું, તેથી પણ અલ્પતર. તેમાં કંશુઆનો પગ કેવડો ? પગની અણી જેટલી અન્ય તમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઇના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો શુઆના શરીરો એક્કાં ક્રીને વજન ક્રો તો એક પલ ન થાય. તો એક કુંથુઆનું શરીર કેટલું માત્ર હોય ? એવા સૂક્ષ્મ કુંથુના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શક્તો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ ! તેવા દુઃખ સમયે કેવી ભાવના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૩૫૪, ૩૫૫ ૩૯ ભાવવી તે સાંભળ. રિપ૬ થી ૩૫ ધુ સમાન સૂક્ષ્મ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ રે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન . પરંતુ રક્ષણ ક્રે. આ કંઇ હંમેશા અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. દાય રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ ફંક્યુ રાગથી નથી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી. ક્રોધ-ઇર્ષ્યા-વૈરથી મને ડંખતો નથી. ક્રીડા ક્રવાની ઇચ્છાથી ક્રડતો નથી, વૈરભાવથી કોઇનાં શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિક્લેન્દ્રિય, બળક કે કોઇ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ ક્રે, તે દી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા-પાપના ઉદયે આવ્યો છે. - આવા જીવો પ્રત્યે મે કંઈ અશાતાનું દુ:ખ ક્યું હશે. પૂર્વ ભવમાં રેલા પાપર્મફળ ભોગવવાનો કે તે પાપપુંજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ ક્ય તીર્ણ, ઉર્ધ્વ, અધો દિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ, તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ કુંથુને શરીરે ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસહ દુઃખ તથા આર્તરોદ્ર ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે કુંથુના સ્પર્શથી તને નામમાત્ર દુઃખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત - રોદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ કરીને મન-વચન-કાય યોગ સમય, આવલિક, મુહૂર્ત સુધી શષ્યવાળો થઇશ, તેથી તેનું ફળ તારે ઘણાં લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન ક્રીશ ? [૩૬] તે દુખો કેવા હશે? ચારગતિ, ૮૪ લાખ યોનિરૂપ અનેક ભવો અને ગર્ભવાસ સહેવો પડશે. જેમાં અહોરાત્ર સતત ઘોર પ્રચંડ, મહાભયંક્ર દુઃખ સહેવું પડશે. મરી ગયો એમ આજંદવું પડશે. [૩૬] નરક કે તિર્યંચગતિમાં કેઇ રક્ષક કે શરમ્ય નથી. બિચારા એક્લાપોતાના શરીરને કોઈ સહાયક મળે નહીં ત્યાં ડવા અને આક્ત વિરસ પાપના ફળો ભોગવવા પડે. [૩૬૮] નારકીઓ તલવારની ઘા સમ પત્રવાળા વૃક્ષોના વનમાં છાયાર્થે જાય તો પવનથી પાંદડા શરીરે પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી, પરુ, ચરબીવાળી દુર્ગધી પ્રવાહવાળી વૈતરણી નદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાન, ક્રવતથી ક્યાવાનું, શાભલીવૃક્ષ સાથે આલીંગન, ભીમા રંધાવાનું, ઝગડાં આદિ પક્ષીની ચાંચના બટકા સહેવાનું સિંહાદિથી ફાડી ખવાવું, આ અને આવા અનેક દુઃખો નરક ગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [૩૬૯, ૩૦] તિર્યંચોને નાક-કાન વિંધાવા, વધ-બંધન-આકંદન ક્રતા પ્રાણીના શરીરમાંથી માંસ ાપે, ચામડી ઉતારે, હળ-ગાડાં ખેંચવા, અતિભાર વહેવો, પરોણી ભોંકવી, ભૂખ-તરસ, લોઢાની નાળ પગમાં ખીલીથી જડે, બળાક્તરે બાંધી શસ્ત્રથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અગ્નિડામ દે. અંક્ન ક્ટ, બળતરા ક્રતા પદાર્થો આંખમાં આંજે. ઇત્યાદિ પરાધિનતાના અને નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચભવમાં ભોગવવા પડે. [39] કુંથુના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણનું દુઃખ તું અહીં સહેવા સમર્થ નથી, તો પછી ઉપરોક્ત નરક, તિર્યંચ ગતિના અતિ ભયંક્ર મહાદુઃખો આવશે ત્યારે તેનો પાર કેવી રીતે પામીશ ? [૨ થી ૩w] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર કેટલું? મેરુ પર્વતના પરમાણુ અનંતગણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગને સ્પર્શ-દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખ કાંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતાલીન દુઃખ મરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણાં દુઃખના સંક્ટમાં રહેલ લાખો આપદા યુક્ત એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિંદુ પ્રાપ્ત થઇ જાય તો મળેલું સુખ કોઈ જતું ન કરે પરંતુ.. [૩૫] જે આત્મા પથ્ય-અપથ્ય, કાર્ય-અકર્ય, હિત-અહિત, સેવ્ય-અસેવ્ય, આચરણીય-અનારણીય તફાવતનો વિવેક ન રે, તે બિચારા આત્માની ભાવિમાં કેવી સ્થિતિ થાય ? [૬] તેથી આ સર્વે હકીક્ત સાંભળીને, દુ:ખાંત શોધકે સ્ત્રી, પરિગ્રહ, આરંભને ત્યાગીને સંયમ-તપની આસેવના #વી. [૩૭ થી ૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી, ઉલટું મુખ ક્રી રહેલી, અલંકારો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય. તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આકર્ષે છે – જોતાં રાગ થાય છે. ચિત્રામણવાળી ભીંત કે અલંક્ત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે - હાથ, પગ પાયેલી નાહોઠ છેદાયેલી કોઢથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી. વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી યોવના, મોટી વયની કુમારી કન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત-પરમત પાખંડ ધર્મષ્પી, દીક્ષિત, ક્તરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોડી, ઘેટી, પત્થરની સ્ત્રીમૂર્તિ,વ્યભિચારિણી, જન્મરોગીણી, આવી કોઈ પરિચીત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે જ્યાં આવ-જા ક્રતી હોય, દિવસે પણ એકાંત સ્થાને હોય તેવા નિવાસ સ્થાન, ઉપાશ્રય, વસતિને સર્વોપાપથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે. આ ૩િ૮૫] ગૌતમ ! તેમની સાથે માર્ગમાં સહવાસ-સંલાપ ન ક્રવા, બીજી સ્ત્રી સાથે અર્ધક્ષણ પણ વાર્તાલાપ કે સંચરણ ન ક્રવું. ૩િ૮૬ ભગવન્! શું સ્ત્રી તરફ સર્વથા નજર ન જ ક્રવી? ગૌતમ! નજર પણ ન ક્રવી, ન નીહાળવી. ભગવન્! જાણીતી અને વસ્ત્રાલંકર વિભૂષિત સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર સહિત હોય તેને ન જોવી? ગૌતમ ! બંને પ્રકારની સ્ત્રીને ન જોવી. ભગવન! સ્ત્રી સાથે આલાપ-સંતાપ ન ક્રવો. ના, ન ક્રવો. સ્ત્રીઓ સાથે અર્ધ ક્ષણ પણ સંવાસ ન ક્રવો ? ના, ન રવો. શું માર્ગમાં સ્ત્રી સાથે ચાલી શકાય? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ 3/૩૮૬ બ્રહ્મચારીએ ન ચલાય. [૩૮] ભગવન! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન Wવી, તેની સાથે વાતો ન ક્રવી, વસવાટ ન વો, માર્ગમાં એકલા ન ચલાવું? ગૌતમ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉક્ટ મદ અને વિષયાભિલાસના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વાભાવથી તેણીનો ક્રમાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પ્રતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ પીડે છે. સર્વ દિશા-વિદિશામાં વિષયોને પ્રાર્થે છે. સર્વ પ્રકારે પુરુષાભિલાષી હોય છે. તે #રણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીન ગાય તો તે કદાચ રૂપવાન કે ક્વરૂપો હોય, તાજા યોવન વાળો કે વીતી ગયેલ યૌવનવાળો હોય, જોયેલ હોય કે ન હોય, ઋદ્ધિવાળો કે વગરનો હોય નવીન સમૃદ્ધિ મેળવેલ હોય કે ન હોય, ક્રમભોગથી કંટાળેલો કે વિષયાભિલાષી હોય, જર્જરીત દેહ હોય કે મજબૂત બાંધાવાળો, મહાસત્વી હોય કે હીનસત્વી, મહા પરાક્રમી હોય કે કાયર, શ્રમણ હોય કે ગૃહસ્થ બ્રાહ્મણ હોય કે નિંદિત અધમ હીનજાતિક, ત્યાં પોતાની શ્રોત ચક્ષ રસના પ્રાણ સ્પરશન ઇંદ્રિયના ઉપયોગથી તુરંત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક, વિતર્ક, વિચાર અને એકાગ્રચિત્ત વાળી બનશે. તેનાથી તેણીનું ચિત્ત ક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહીં તેવી દ્વીઘામાં પડશે. ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. પછી આલોકપરલોકમાં આવી અશુભ વિચારણાથી નુક્સાન હશે. તેના વિપાકો ઓછા વત્તા પ્રમાણમાં ભોગવવા પડશે. તે વાત તે સમયે તેના મગજમાંથી ભુંસાઈ જાય છે. જેવું એ વિસરાઇ જાય કે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મર્યાદાનો ત્યાગ ક્રીને ઉંચા સ્થાનેથી નીચા સ્થાને બેસી જાય છે. પરિણામની અપેક્ષાથી હલા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે, તેટલામાં અસંખ્યાના સમય અને આવલિકા વીતી જાય છે. જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિક ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી ર્મની જે સ્થિતિ બંધાય છે. અને બીજે, ત્રીજે સમયે, એમ દરેક સમયે થાવત અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળના સમયે સમયે સંખ્યાતઅસંખ્યાત-અનંત ગુણ કર્મ સ્થિતિ એક્કી રે છે. યાવત અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારકતિર્યંચની ઉત્કૃષ્ટ ર્મ સ્થિતિ ઉપાર્જન રે, આ પ્રમાણે સ્ત્રી વિષયક સંલ્પાદિ યોગે કોડો લાખ કાળચક્ર સુધી ભોગવવા યોગ્ય ઉક્તિ સ્થિતિ ઉપાર્જે છે. ત્યાંથી નીકળીને ભવાંતરમાં કેવી સ્થિતિ અનુભવી પડે તે જણાવે છે – સ્ત્રી પ્રતિ દૃષ્ટિ કે કામરાગથી, તે પાપની પરંપરાથી કદરૂપતા, શ્યામ દેહી, તેજ-કાંતિ રહિત, લાવ્ય-શોભા રહિત, વિનષ્ટ તેજ-સૌભાગ્ય, તેને જોઈ બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે. તેની સ્પર્શેન્દ્રિય સીદાય છે, પછી નેત્રો અંગોપાંગ જોવાને રાગવાળા અને લાલ વણ બને છે. મદપૂર્ણ બને છે. કામની રાગાંધતાથી અતિ ભારે દોષો, બ્રહ્મવત ભંગ, નિયમભંગને ગણતી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મહાનિશીથછેદત્ર-અનુવાદ નથી, અતિ ઘોર પાપ કર્માચરણને, શીલખંડનને ગણારતી નથી, સર્વથી ચડીયાતા પાપíચરણો, સંયમ વિરાધના ગણકારતી નથી. ઘોર અંધારપૂર્ણ નારીરૂપ પરલોકના ભયને ગણતી નથી આત્માને ભૂલી ઝાય છે, પોતાના ર્મો અને ગુણ સ્થાનને નથી ગણતી. દેવાદિને અલંઘનીય એવી જિનાજ્ઞાને ગણતી નથી. યોર્યાશી લાખ યોનિમાં લાખો વખત પરિવર્તન અને ગર્ભ પરંપરા અનંતી વખત ક્રવાની વાત વીસરી જાય છે, અર્ધપલકરો #ળ પણ જેમાં સુખ નથી અને ચારે ગતિમાં એકાંત દુઃખ છે તે દેખવા લાયક ન દેખતી, ન દેખવા યોગ્ય દેખે છે. સર્વજન સમુદાય એક્કો થયેલ છે. તેની વચ્ચે બેઠેલી, ઉભેલી, આડી પડેલી, સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ ક્રતા સૂર્યના ક્રિણોના સમૂહથી દશે દિશામાં તેજરાશિ ફેલાવા છતાં પોતે એમ માનતી કે સર્વ દિશાઓ અંધકારમય જ છે. રાગાંધ અને કામાંધ બનેલી એમ માનતી કે જાણે કોઈ દેખતુ કે જાણતું નથી. રાગાંધ થયેલી તે અતિ મહાભારે દોષવાળા વ્રત ભંગ, શીલખંડન, સંયમ વિરાધના, પરલોક ભય, આજ્ઞા ભંગ આજ્ઞા અતિક્રમણ, સંસારમાં અનંત કાલ ભ્રમણ તે રૂપ ભય દેખાતી નથી, ગણ કારતી નથી. ન જોવા લાયક જીવે છે. સર્વને પ્રત્યક્ષ સૂર્યની હાજરી છતાં સર્વ દિશાભાગોમાં અંધશ્નર વ્યાપેલો માને છે. જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગયો છે, પડેલા મુખવાળી, ફીક્કાકમાયેલા દુર્દર્શનીય વદનમળવાળી થાય છે. ત્યારે અતિ તરફડતી થાય છે. વળી તેના કમલપુટ, નિતંબ, વસ્તિપ્રદેશ, જધન, બાહુ, વક્ષસ્થળ, કંઠ પ્રદેશ ધીમે ધીમે ફૂરાયમાન થાય છે. પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકારી બને છે. તેના સર્વે અંગોપાંગ કામદેવના બાણોથી ભેદાઈને જર્જરિત સમાન થાય છે. આખા દેહ પર રોમાંચ ખડા થાય છે. મદનના બાણથી ભેદાઈને શરીર જર્જરિત થાય તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે. ત્યાર પછી શરીર પુદ્ગલ, નિતંબ, સાથળ, બાહુ કામદેવના બાણથી અતિ પીડાય છે. શરીર પરનો કાબુ સ્વાધીન રહેતો નથી. નિતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરે છે. તેમ ક્રતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શક્તી નથી, પછી બાર સમયમાં શરીરથી કંઇક નિશ્વેત થઇ જાય છે. શ્વાસોચ્છવાસ ખલિત થાય અને મંદમમંદ લે છે. આવી વિચિત્ર પ્રકારે અવસ્થા, ક્રમચેષ્ટા પામે છે. અને જાણે કોઈ વળગાળ વળગ્યો હોય ચપળ પિશાએ વિશા ચે શરીરમાં પ્રવેશ ક્યો હોય તેમ સંબંધ વગરની વાણી બબડે છે. મનફાવે તેવો બક્વાસ રે છે અર્થાત કામવાસ્થામાં ગમે તેમ અસંબંધ વચનો બોલે. કમ સમુદ્રના વિષમાં વર્તમાં અથડાતી મોહોત્પાત કામ વચનોથી દેખેલ કે ન દેખેલ મનોહર રૂપવાળા કે વગરના યુવાન કે યુવાની સહિત, ઉગતી જુવાની કે મહા પરાક્રમીને, હીન સત્વી કે પુરુષને કે પછી બીજા કોઈ નિદિત અધમ, હીન જાતિક પુરુષને કામાભિપ્રાયથી ભય પામતી પામતી સંકોચાતી સંકોચાતી આમંત્રીને બોલાવે છે. એમ સંખ્યાતા ભેજવાળા રોગયુક્ત સ્વર અને ક્ટાક્ષ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪3 /૩૮૭ દૃષ્ટિથી તે પુરુષને બોલાવે છે અને તેનું રાગથી નિરીક્ષણ કરે છે. તે સમયે નારી અને તિર્યંચ બંને ગતિને યોગ્ય અસંખ્યાની ઉત્સર્પિણી અવસર્પિણી કે કાળચક્ર પ્રમાણની ઉજ્જ સ્થિતિવાળા પાપ કર્મ બાંધે. પણ કર્મબંધ સ્કૃષ્ટ ન ક્રે હવે તે જે સમયે પુરુષ શરીરના અવયવને સ્પર્શવા સન્મુખ થાય, પણ હજુ સ્પર્શે ક્ય નથી. તે સમયની કર્મ સ્થિતિ બદ્ધ ધૃષ્ટ જે પણ બદ્ધ નિકાચિત ન કરે. [૩૮૮] હે ગૌતમ ! આવા સમયે જે પુરુષ સંયોગાધીન થઈ, તે સ્ત્રીનો યોગ રે, સ્ત્રીને આધીન થઈ ક્રમ સેવન ક્રે તે અધન્ય છે. સંયોગ કરવો કે ન ક્રવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગાધીન ન થાય તે ધન્ય છે. [૩૮૯] ભગવન્! ક્યા કારણે એમ કહ્યું ? ગૌતમ ! બદ્ધ કમવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પામે તો કર્મ નિકચિતપણે પરિણમે, બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મથી બિચારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા સ્થાવર પણામાં અનંતકાળ સુધી પરિભ્રમણ રે, પણ બેઇંદ્રિયત્ન ન પામે. એ પ્રમાણે મહા ક્ટ અનંતા કાળે એકેન્દ્રિય પણાની ભાવસ્થિતિ ભોગવીને એકેન્દ્રિયપણાનું કર્મ ખપાવે. પછી બે ત્રણ-ચાર ઇન્દ્રિયપણું લેશથી ભોગવીને પંચેન્દ્રિય મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુર્ભાગી સ્ત્રીપણું પામે છે. નપુંસપણે ઉત્પન્ન થાય. વળી તિર્યચપણામાં અપાર વેદના ભોગવે. નિરંતર હાહાકર ક્રતી, વળી જ્યાં કોઈ શરણ્ય નથી. સ્વપ્ન પણ સુખ જે ગતિમાં જોવા ન મળે, હંમેશાં સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા હોય, સગા-સ્નેહી-સ્વજન આદિથી રહિત જન્મપર્યન્ત સનીય, ગહણીય નિંદનીય, તિરક્રણીય એવા ક્યોં ક્રીને, અનેકની ખુશામતો ક્રીને, સૅક્કો મીઠા વચનોથી આજીજી ક્રીને તે લોકોના પરાભવ વચન સાંભળીને મહામુસીબતે ઉદરપોષતા ચાર ગતિમાં ભટક્યું પડે છે. ગૌતમ ! બીજું એ સમજવાનું કે જે પાપી સ્ત્રીએ બદ્ધ ધૃષ્ટ અને નિકાચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા નાર પુરુષ પણ તેની સ્થિતિ ક્રમાં ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાર્જે, તેને બદ્ધ ધૃષ્ટ અને નિકચિત રે. તે ક્ષરણે ગૌતમ! એમ કહ્યું કે જે પુરુષ તેનો સંગ ક્રે છે તે અધન્ય છે. તો નથી તે ધન્ય છે. [૩૦] ભગવન! કેટલાં પ્રકારના પુરુષ છે. જેથી આપ આમ ક્વો છો ? ગૌતમ! છ પ્રારના – અધમાધમ, અધમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ, સર્વોત્તમ. [૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ લ્યો, જે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવયૌવનવય પામેલ હોય, ઉત્તમ રૂપ લાવણ્ય ધંતિયુક્ત સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વર્ષ સુધી બેસાડીને કામ ચેષ્ટા રે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે. ઉત્તમોત્તમ પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે, પણ કદાચ ચપટીના ત્રીજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા રૈ, પણ બીજા જ સમયે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મનને રોકીને પોતાના આત્માને નિંદીને ગહેં. પણ ફરી તે જન્મમાં બીજી વખત સ્ત્રીની અભિલાષા મનથી પણ ન જે. [૩વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા ક્રતી સ્ત્રીને જોઈને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી પણ તેને ન ઇચ્છે. પ્રહર કે અર્ધ પ્રહર સુધી તે સ્ત્રી સાથે અયોગ્ય કર્મ ન સેવે. [૩૩] જો તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન રેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે કામભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાયપણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે. ફિ૪ વળી જે વિમધ્યમ પૂરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન રે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય કર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણકાર હોય, આગમશાસ્ત્રાનુસાર ઉત્તમ સાધુને ધમપારી, આહારાદિ દાન દેનાર, દાનાદિ ચતુર્વિધ ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન જતો હોય. કોઇપણ પ્રકારે ગમે તેવા સંક્ટમાં પણ ગૃહીત નિયમો અને વ્રતોનો ભંગ ન રે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યત્વ કે ઉત્તમ દેવત્વ, તેમજ સમ્યત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ કે આભિગમિક સમ્યક્વ થઈ ઉત્તરોત્તર ૧૮૦૦૦ શીલાંગઘર થઈ આશ્રવ દ્વારોનો બંધ ક્રીને કર્મરાજ અને પાપમલથી રહિત બની પાપ ક્રમોને ખપાવીને સિદ્ધિગતિ પામે. [3લ્પ] જે અધમપુરુષ હોય તે સ્વ કે પર સ્ત્રીમાં આસક્ત મનવાળો હોય, દરેક સમયમાં ક્રુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ-પરિગ્રહાદિ વિશે તલ્લીન મનવાળો હોય. તેમજ વલી જે ધમાધમ પુરુષ હોય તે મહાપાપ મૈ ક્રનાર સર્વ સ્ત્રીઓનો વચન, માયા, કાયાથી ત્રિવિધે દરેક સમય અભિલાષ રે. અત્યંત ક્રુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારીપણું સમજવું. [૩૬] ભગવન ! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનંત સંસારીપણું આમ જણાવ્યું. તો અધમ અને અધમાધમ વચ્ચે તફાવત શો ? ગૌતમ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રુર પરિણામ ચિત્ત, આરંભ-પરિગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાધી તેમજ શીલસંરક્ષણની ઇચ્છાવાળો હોય, પોષધ-વ્રત-ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉધમવાળી દુઃખી ગૃહસ્થ સ્ત્રીના સહવાસમાં આવી પડી હોય, તેને અયોગ્ય અતિચારની માંગણ રે, પ્રેરણા રે, આમંત્રણ કરે, પ્રાર્થના રે તો પણ કામવશ બની દુરાચાર ન સેવે. પરંતુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા, બહેન વગેરે સાવ દીક્ષિત સાધ્વીની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન ક્રે. તે કારણે તેને મહાપાપી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૯૬ અધમાધમ પુરુષ ક્યો. જે અધમ પુરુષ છે તે અનંતા કાળે બોધિ પ્રાપ્ત કરી શકે છે, પણ મહાપાપ ક્ર્માં દીક્ષિત સાધ્વી સાથે પણ કુર્મ ફ્ક્ત અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા અધિકારી બનતો નથી. એ બીજો તફાવત જાણવો. [૩૭] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગપણું પામ્યા હોય, જે ઉત્તમોત્તમ પુરુષ હેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ રહિત ઇત્યાદિથી લઇને ઉપશામક અને ક્ષપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય, આ પ્રમાણે આ પુરુષોની નિરૂપણા વી. [૩૮] જેઓ વળી મિથ્યાર્દષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્ધારી હોય, હિંસા-આરંભપરિગ્રહના ત્યાગી તે મિથ્યાર્દષ્ટિ જ છે. સમ્યક દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સદ્ભાવનું જ્ઞાન હોતું નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય - હિંસાદિ પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય ઔદારિક વિષય ભોગો પ્રાર્થે છે. નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય, સંસારના પૌદગલિક સુખો મેળવવાની ઇચ્છાથી નિયાણું રે. - [૩૯] વિમધ્યમ પુરુષો તે કહેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર કરીને શ્રાવક્તા વ્રતો સ્વીકાર્યા હોય. ૪૫ [૪૦૦] જે અધમ અને ધમાધમ છે, તેઓ એઅંતે સ્ત્રીઓ માટે ક્યું તેમ કર્મ સ્થિતિ ઉપાર્જે. વિશેષ એ કે પુરુષને સ્ત્રીઓના રાગોત્પાદક સ્તન, મુખાદિ અવયવો યોનિ આદિ અંગો ઉપર અધિક રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમામે પુરુષોના છ પ્રકારો જણાવ્યા. [૪૦૧] ગૌતમ ! કેટલીક સ્ત્રી ભવ્ય, દૃઢ સમક્તિી હોય છે. તેઓ સર્વોત્તમ પુરુષની ક્ક્ષામાં આવે, પણ બધી સ્ત્રી તેવી ન હોય. [૪૦૨] ગૌતમ ! જે સ્ત્રીને ત્રણ કાળ પુરુષ સંયોગની પ્રાપ્તિ ન થઈ, પુરુષ સંયોગ સંપ્રાપ્તિ સ્વાધીન છતાં પંદરમાં સમયે પણ પણ પુરુષ સાથે મેળાવ ન થયો. તો જેમ ઘણાં કાષ્ઠ, તૃણ, ઇંધણથી ભરપુર કોઇ ગામ, નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો, ત્યારે પ્રચંડ પવન ફૂંકાયો, અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી-બાળીને લાંબા કાળે તે અગ્નિ સ્વયં ઓલવાઇને શાંત થાય, તેમ સ્ત્રીનો કામાગ્નિ પ્રદીપ્ત થઇ વૃદ્ધિ પામે છે. પણ ચોથા સમયે શાંત થાય. એ પ્રમાણે યાવત્ સત્તાવીશમાં સમયે શાંત થાય, જે રીતે દીપશિખા એક્દમ અદ્રશ્ય થયેલ જણાય, પણ ફરી તેલ પુરવાથી કે સ્વયં કે તેવા ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઇને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષ દર્શનથી કે વાતચીતથી તેના આર્ષણ-મદ-કંદર્પથી તેનાં માગ્નિ સતેજ થાય છે, ફરી પણ જાગ્રત થાય છે. [૪૦૩] ગૌતમ ! આવા સમયે જો સ્ત્રી ભય, લજ્જા, કુળ-ક્લનો દોષ ધર્મશ્રદ્ધા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ આદિથી કામવેદના સહી લે, અસભ્યાચરણ ન સેવે, તે સ્ત્રી ધન્ય છે. પુન્યવંતી, વંદનીય, પૂજય, દર્શનીય, સર્વ લક્ષણવાળી, સર્વ ક્લ્યાણ સાધિકા, સર્વોત્તમ મંગલનિધિ શ્રુત દેવતા, સરસ્વતી પવિત્ર દેવી, અચ્યુતા, ઇંદ્રાણી, પરમ પવિત્રા, ઉત્તમા છે. સિદ્ધિ-મુક્તિ-શાસ્વતા-શિવગતિ નામે સંબોધ્યા છે. [૪૪] જો તે સ્ત્રી વેદના ન સહે, અાર્યાચરણ રે, તો તે સ્ત્રી અધન્યા, અપુન્યવંતી, અપૂજયા, અદર્શનીય, અલક્ષણી, ભંગ ભાગ્યા, સર્વે અમંગલ અને અક્લ્યાણના કારણવાળી, શીલ-ભ્રષ્ટા, આયાર ભ્રષ્ટા, નિંદનીયા, તિરસ્કાર્ય, ધૃણા યોગ્યા, મહાપાપીણી અપવિત્રા છે. ગૌતમ ! સ્ત્રીઓ આપલ્ય, ભય, કાયરતા, લોલુપતા, ઉન્માદ, કંદર્પ, અભિમાન, પરાધીનતા, અને બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ શીલ-સંયમથી ભ્રષ્ટ થાય છે. દૂરસ્થ માર્ગ, ગામ, નગર રાજધાનીમાં વંશ તજયા વિના પુરુષ સાથે અયોગ્ય આચરણ રે, વારંવાર પુરુષ ભોગવવા અભિલષે, પુરુષ સાથે ક્રીડા રે તો પૂર્વે ક્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તે જ પ્રમાણે કોઈક સાધુ તેવી સ્ત્રીને જુએ પછી ઉન્માદ, અભિમાન, કંદર્પ, પરાધીનતા અને સ્વઇચ્છાથી જાણી જોઈને, પાપના ડર વિના કોઈક આચાર્ય સાધુ, રાજાથી પ્રશંસિત, વાયુલબ્ધિક, તપલબ્ધિક, યોગ લબ્ધિક, વિજ્ઞાનલબ્ધિક, યુગ પ્રધાન, પ્રવચન પ્રભાવક એવા મુનિ પણ જો તે કે બીજી સ્ત્રી સાથે રમણ રે, અભિલાષા રે, ભોગવવા ઇચ્છે, ભોગવે યાવત્ અતિ રાગથી અનાચરણીય સેવે, તો તે મુનિ અતિ દુષ્ટ, તુચ્છ, ક્ષુદ્રલક્ષણ અધન્ય, અવંદનીય અદર્શનીય, અહિતકારી, અપ્રશસ્ત, અસ્ક્યામ, અમંગલ, નિંદનીય, ગહણીય, તિરસ્કાર્ય, દુર્ગંછનીય, પાપી-મહાપાપી-અતિ મહાપાપી, ભ્રષ્ટશીલ, ભ્રષ્ટ ચારિત્રી, તથા મહાપાપર્મ કરનાર છે. તેથી જ્યારે તે પ્રાયશ્ચિત્તાર્થે તૈયાર થાય ત્યારે મંદજાતિ કે અશ્વવત્, વજ્રઋષભનારાચસંઘયણી, ઉત્તમ પરાક્રમી, ઉત્તમ સત્વવાળા, ઉત્તમ તત્વજ્ઞાતા, ઉત્તમ વીર્ય, સામર્થ્યવાન ઉત્તમ સંયોગવાળા ધર્મશ્રદ્ધા વાળા, પ્રાયશ્ચિત્ત કરતી વેળા ઉત્તમ સમાધિચરણ સ્થિતિ અનુભવતા હોય છે. ગૌતમ ! તેથી તેવા સાધુને શાસ્ત્રોમાં મહાનુભાવ, પાપ સ્થાનક પરિહારી, બ્રહ્મચર્ય ગુપ્તિ પાલકાદિ ગુણવાળા ક્યા છે. [૪૦૫] ભગવન્ ! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય ? ગૌતમ ! કેટલાંક્ની થાય અને કેટલાંક્ળી ન થયા. ભગવન ! એમ કેમ ઝ્હો છો ? ગૌતમ ! જે કોઈ પુરુષ માયા, દંભ, પટ, ઠગવાના સ્વભાવાળા હોય, વફાચારી હોય, તે આત્મા શચિત રહીને પ્રાયશ્ચિત્ત સેવે છે. તેનું અંતઃકરણ વિશુદ્ધ ન હોવાથી ક્લુષિત આશય છે તેથી તેમની શુદ્ધિ થતી નથી. કેટલાંક આત્મા સરળ હોય છે. જેથી જેમ દોષ લાગ્યો હોય તેમ ગુરુને યથાર્થ નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિઃશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના સ્વીકારી યથોક્ત પ્રાયશ્ચિત્ત સેવે. તે નર્મળતા નિજ્જુષતાથી વિશુદ્ધ થાય છે. તે કારે એમ કહેવાય છે કે નિઃશલ્યાશય શુદ્દ થાય, શસ્થિત શુદ્ધ ન થાય. [૪૦૬, ૪૦૭] ગૌતમ ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપ કર્મોની, સર્વે અધર્મોની Page #48 -------------------------------------------------------------------------- ________________ 3so, ૪૦૭ ૪૭ ધનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કદવની ખાણ સમાન, સદ્ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડિયું, ભોજન રહિત વિસૂચિક, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂછ, ઉપસર્ગ રહિત મરી, બેડી રહિત કેદ, દોરડા રહિત ફાંસો, અસ્માત મૃત્યુ, એ સર્વે ઉપમા સ્ત્રીને લાગુ પડી શકે. આવા અસુંદર વિશેષણવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ ભોગ ચિંતા ન ક્રવી, અધ્યવસાય ન સ્વો, પ્રાર્થના ધારણા વિ૫ – સંલ્પાદિ ત્રિવિધે ન રવા. ગૌતમ ! જેમ કોઈ વિધા કે મંત્રના અધિષ્ઠાતા તેના સાધક્તી ખરાબ હાલત કરે, તેમ સ્ત્રી પણ પુરુષની દુર્દશા ક્રીને લંક ઉત્પાદક થાય છે. હિંસાનો સંલ્પ રનારને જેમ ધર્મ ન સ્પર્શે તેમ સ્ત્રીના સંલ્પ ક્તનિ ધર્મ ન સ્પર્શે. ચારિત્રમાં ખલના થઈ હોય તો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના, નિંદા, પ્રહા, પ્રાયશ્ચિત્તનો અધ્યવસાય ન થાય. આલોચનાદિ ન ક્રવાથી અનંત કાળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્ત વિશદ્ધિ કરી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમ પ્રવૃત્તિ કરવી પડે છે. મહાપાપ દ્મરાશિયમ, સાક્ષાત હિંસા પિશારિણીસમ, ત્રણે લોથી તિરસ્કાર પામેલી, પરલોક્ના નુક્સાનને ન જોનારા, ઘોધાર પૂર્ણ નારકાવાસ સમ, નિરંતર અનેક દુઃખના નિધાન સમ, સ્ત્રીના અંગોપાંગ, મર્મસ્થાનો કે તેના રૂપ લાવણ્ય-મીઠી વાચાળતા કે કામરાગ વૃદ્ધિ ક્ર તેના દર્શનનો અધ્યવસાય પણ ન રવો. ૪િ૦૮) ગૌતમ ! સ્ત્રીઓ પ્રલયકાળની રાત્રિ સમ હંમેશાં અંધાર અજ્ઞાનથી લિંપાયેલ હોય છે. વિજળી સમ ક્ષણમાં જોતાં જ નાશ પામવાના સ્નેહ સ્વભાવવાળી, શરણાગત ઘાતકની જેમ તત્કાળ જન્મ આપેલ બળક્ના જીવનું જ ભક્ષણ નાર સમ મહાપાપ ક્યનારી સ્ત્રીઓ હોય છે. પવનયોગે ઉછળતી લવણ સમુદ્રવેળા સમાન અનેક પ્રકારના તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિશે સ્થિર મન ક્રીને ન રહેનારી, સ્વયંભૂરમણ સમુદ્ધ માફક સ્ત્રીઓનું હૃદય અતિ ગૂઢ હોય છે, જેથી તેને પરખવું મુક્લ છે. સ્ત્રીઓ પવનસમાન ચંચળ સ્વભાવી, અગ્નિ સમ સર્વ ભક્ષી, વાયુ જેમ સર્વને સ્પર્શ ક્રનારી, ચોરની જેમ પરપદાર્થ પ્રાપ્તિની લાલસાવાળી હોય છે. તરાને રોટલાનો ટુક્કો આપો એટલો વખત મિત્ર બની જાય, તેમ જ્યાં સુધી સ્ત્રીને ધન આપો, ત્યાં સુધી મૈત્રી રાખનારી પછી વૈરિણી થનારી. મત્સ્યો મોજામાં ભેગા થઈ કંઠે છુટા પડે તેમ નજીક હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દૂર જતાં ભૂલી જનારી હોય છે. આ રીતે અનેક લાખો દોષોથી ભરેલા એવા અંગોપાંગવાળી, બાહ્ય અને અત્યંતર અવિનયરૂપ મહાપાપારી, વિષયની વેલડી, અવિનયના કારણે અનર્થના સમૂહને ઉત્પન્ન નારી સ્ત્રીઓ હોય છે. જે સ્ત્રીના શરીરથી નિરંતર ઝરતા દુર્ગન્ધી, અશુચિ, સડેલ, સનીય, નિંદનીય, તિરસ્કારણીય અંગોપાંગવાળી, પરમાર્થથી વિચારતા તેના અંદર અને Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બહારના શરીરના અવયવોથી જ્ઞાત, મહાસત્વશાળી, કામદેવથી ક્રાળેલા, વૈરાગ્ય પામેલા આત્માઓને જ્ઞાત, સર્વોત્તમ ઉત્તમ ધર્માધર્મ સ્વરૂપ સમજેલાને આવા પ્રકારની ઉક્ત સ્ત્રીની અભિલાષા ક્ષણવાર પણ કેમ થાય ? ૪િ૦૯, ૧૦) જેની અભિલાષા પુરુષ ક્રે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગમાં નવ લાખ પંચેન્દ્રિય સંમછિમ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ચમચક્ષુથી જોઈ શકતા નથી. તેથી કહે છે કે – સ્ત્રી સાથે એક કે અનેક્વાર વાત ન ક્રવી. તેના અંગોપાંગ રાગથી ન નીરખવા, યાવત બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન ન ક્રવું. ૪િ૧૧] ભગવન ! સ્ત્રી સાથે સંલાપ ન ક્રવો, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવન તજવું? ગૌતમ ! તે બધું છોડવું. ભગવન ! સ્ત્રીના સમાગમરૂપ મૈથુન જવું કે ઘણાં પ્રકારે સચિત્ત-અચિત્ત વસ્તુ વિષયક મૈથુન પરિણામ ત્રિવિધ સર્વથા માવજજીવન તજવા ? હે ગૌતમ ! તે સર્વે સર્વ પ્રકારે ત્યાગ વા. ભગવન ! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવે, તે વંદન #વે ? ગૌતમ ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય-માનુષી કે તિર્યંચ સંગથી યાવત્ હસ્તક્મદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધ પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મેથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપક્રણથી તે જ પ્રમાણે વિવિધ-ત્રિવિધે મથુન સેવે-સેવડાવે-અનુમોદે, ને સાદુ-સાધ્વી દુરંત વિપાકી, અસુંદર, અતિ ખરાબ, અદર્શનીય, સંસાર માર્ગ સેવી, મોક્ષમાર્ગથી દૂર, મહાપાપર્ધા છે. તે વંદન ક્રવા#ાવવા કે ક્રનારને સારો માનવા લાયક નથી. ત્રિવિધે અવંધ છે. જયાં સુધી પ્રાયશ્ચિત્ત ક્રી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા પાસે વંદન ન ક્રાવે. ભગવન! એવાને વંદન ક્રનાર શું મેળવે? ૧૮૦૦૦ શીલાંગધારી મહાનુભાવ તીર્થની મહાન આશાતના નારો થાય, આશાતનાથી યાવત અનંત સંસારીપણું મેળવે છે. [૪૧૩ થી ૪૧૫] ગૌતમ ! એવા પણ કેટલાંક છે, જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે રે છે, મૈથુન પણ છોડે છે, પણ પરિગ્રહ મમતા છોડી શક્તા નથી. સચિત્ત-અચિત્ત કે ઉભય, થોડું ઘણું જેટલાં પ્રમાણમાં તેની મમતા સખે, ભોગવે, તેટલા પ્રમાણમાં સંગવાળો હેવાય. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણ સાધી ન શકે, માટે પરિગ્રહ તજવો. ૪િ૧૬] ગૌતમ ! એવા પણ છે, જેઓ પરિગ્રહ પણ તજે છે. પણ આરંભ તજતા નથી, તેઓ પણ ભવ પરંપરા પામનારા હેવાય. ૪િ૧૭] ગોતમ ! આરંભાર્થે સજ્જ થઈ એન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવના સંઘટ્ટન આદિ ર્મ રે, તો જેવું પાપ કર્મ બાંધે છે તે તું સમજ. [૪૧૮ થી ૪ર૦] કોઈ બેઇંદ્રિયજીવને બળાત્કારે, તેની ઇચ્છા ન હોય તો પણ એક સમય માટે હાથ-પગ-સળી આદિ ઉપક્રણથી છ માસ સુધી ભોગવવા પડે છે. તે જ ર્મ ગાઢ સંઘટ્ટાથી બાર વર્ષ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપે ૧૦૦૦ વર્ષ, ગાઢ પરિતાપે ૧૦,૦૦૦ વર્ષ અગાઢ કલામણાથી લાખ વર્ષ, ગાઢ કલામણાથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ર/૩૧૮ થી ૪૨૦ ૪૯ દશ લાખ વર્ષ મરણ પમાડે તો એક ક્રોડ વર્ષ તે ની વેદના ભોગવે. એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા માટે સમજવું. ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલી અભારંભ કર્યો છે. પણ સૂક્ષ્મ પૃથ્વીાયનો વિનાશ જેમાં થાય છે, તેને સર્વ ક્વલીઓ મહારંભ ધે છે. ૪િર૧] ગૌતમ ! એવી રીતે ઉક્ટ મોં અનંત પ્રમાણમાં એક્કાં થાય છે, જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા થી બંધાય છે. કિર૨, ૨૩] આરંભ ક્ત બદ્ધ, પૃષ્ટ, નિકાચિત અવસ્થાવાળા ર્મો બાંધે માટે આરંભ તજવા. પૃવીકાયાદિ જીવોનો સર્વભાવે સર્વ પ્રકારે અંત લાવનાર આરંભોને તજનાર સત્વરે જન્મ-જરા-મરણ સર્વ પ્રકારના દારિદ્ર અને દુઃખોથી મુક્ત બને છે. કિ૨૪ થી ૪ર૬] ગૌતમ ! જગતમાં એવા પણ જીવો છે જેઓ આ જાણ્યા પછી પણ એયંત સુખશીલતાને લીધે સમ્યગ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ ક્રી શક્તા નથી. કોઈ જીવ સમ્યગ માર્ગમાં જોડાઈને ધોર-વીર સંયમ તપને સેવે, પણ તેની સાથે આ પાંચ બાબતોને તજે નહીં તો તેના સેવેલા સંયમ તપ સર્વ નિરર્થક છે. તે આ – (૧) કુશીલત્વ, (૨) ઓસન્નત્વ, (૩) સ્વચ્છંદત્વ, (૪) શબલત્વ અને પાર્થસ્થત્વ. એ પાંચને દૃષ્ટિથી પણ ન નીરખે. કિર૭] સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલ માર્ગ સર્વ દુઃખનાશક છે શાતા ગૌરવવાળો, શિથિલ આચારી, સર્વજ્ઞોક્ત મોક્ષમાર્ગને તજે છે. ૪િ૨૮] સર્વજ્ઞોક્ત એક પદ કે અર્થને પણ જે ન માને, રચિ ન રૈ, વિપરીત પ્રરૂપે. તે નક્કી મિથ્યાષ્ટિ સમજવો. [૪૨] એ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ, દર્શન, સંવાદ, પરીચય, સહવાસાદિ સર્વે લ્યાણાર્થીઓએ સર્વે ઉપાયોથી વર્જવા. [૪૩] ભગવન્! શીલ ભ્રષ્ટોના દર્શનનો આપ નિષેધ ક્રો છો અને પ્રાયશ્ચિત્તતો તેને આપો છો, બંને વાત કઇ રીતે સંગત થાય ? [૩૧] ગૌતમ ! શીલભ્રષ્ટોને સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ છે. માટે અવશ્ય તેમની અનુકંપા ક્રી તેને પ્રાયશ્ચિત્ત અપાય છે. [૪૩] ભગવન્! શું પ્રાયશ્ચિત્ત ક્રવાથી નરાયુ છેદાઈ જાય? પ્રાયશ્ચિત્ત ક્રીને પણ ઘમાં આત્મા દુર્ગતિમાં ગયા છે. ૪િ૩૩, ૪૩૪] ગોતમ ! જેમણે અનંત સંસાર ઉપાર્જન કરેલો છે. એવા આત્મા નક્કી પ્રાયશ્ચિત્તથી તેનો નાશ કરે છે. તો નરકા, કેમ ન તોડે ? પ્રાયશ્ચિત્તથી શું અસાધ્ય નથી, સિવાય બોધિલાભ. કેમ કે એક વખત બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુશ્કેલ છે. [૩૫, ૪૩૬] અક્ષય પરિભોગ, અગ્નિકાયારંભ, મૈથુન સેવન અબોધિનો લાભ આપનારા છે, માટે તેને વર્જવા તેથી અબોધિ બંધાવનાર આ અપાયાદિ ત્રણેને સંયમતાત્મા પ્રયત્નપૂર્વક ત્યાગે. [૪૩] ભગવન ! ઉત્તમ કાર્યોથી અબોધિ લાભ થાય તો ગૃહસ્થો હંમેશાં તેવા 2િ014) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવત ગુણવતો, અણુવતો ધારણ ક્રવા નિષ્ફળ ગણાય. ૪િ૩૮ થી ૪૪૩] ગૌતમ ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવક્નો. પહેલો મહાવ્રત ધારીનો, બીજે અણુવ્રત ધારીનો. સાધુએ ત્રિવિધ ત્રિવિધે સર્વ પાપવ્યયાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થ પરિમિત કાલ માટે વિવિધ એક વિધ કે વિવિધ શૂલપણે સાવધ ત્યાગ કર્યો છે. જ્યારે સાધુએ કિવિ ત્રિવિધ મૂછ, ઇચ્છા, આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્યો છે. પાપ વોસીરાવીને જિનલિંગ વેશને ધારણ ક્રેલ છે. જ્યારે ગૃહસ્થો ઇચ્છા, આરંભ પરિગ્રહત ત્યાગ વિના સ્વ સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ ક્યાં વિના શ્રમણોની સેવા ક્રે છે. માટે ગૌતમ ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાળે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી. ૪િ , ૪૫] જેમણે સર્વે પાપના પ્રત્યાખ્યાન ક્યાં છે. પાંચ મહાવ્રતો ધારણ ક્ય છે, વેશને સ્વીકાર્યો છે, તેઓ મૈથુન, અપકાય, અગ્નિમય, સેવનને ન ત્યાગે તો તેમને મહાઆશાતના કહી છે. તેથી આ ત્રણના સેવનની મનથી પણ અભિલાષા ન ક્રવી. જિદ, ૪] ગૌતમ ! ઘણું દઢ વિચારી આ ક્યું છે કે સાધુ અબોધિલાભ ર્ક્સ બાંધે, ગૃહસ્થ ન બાંધે, સંયન મુનિ આ હેતુથી અબોધિલાભ કર્મ બાંધે – આજ્ઞા ઉલ્લંઘન, વ્રત ભંગ, ઉન્માર્ગ પ્રવર્તન. [૪૮] મૈથુન, અકાય, તેઉકાય એ ત્રણેના સેવનથી અબોધિ લાભ થાય, માટે મુનિ પ્રયત્નપૂર્વક તેને સર્વથા તજે. ] જે આત્મા પ્રાયશ્ચિત્તસેવી, મનમાં સંક્લેશ રાખે તેમજ યથોક્ત ન રે, તો તે નરકમાં જાય. પિ૦] ગૌતમ ! મંદ શ્રદ્ધાવાળો પ્રાયશ્ચિત્ત ન કરે, ક્રે તો પણ ક્લિષ્ટ મનથી રે, તો તેમની અનુકંપા વિરોધવાળી ન ગણાય ? ૪િ૫૧, ૪૫ર ગૌતમ રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાંક સૈનિકે ઘાયલ થાય, શરીરમાં બાણ ભોંય, બાણ કે શલ્ય કાઢતાં તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર કરવાની અનુક્શામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદરના કે બહારના ભાવશલ્યોનો ઉદ્ધાર ક્રવામાં અનુપમ અનુક્યા કહેલી છે. ૪િ૫૩ થી ૫૫] ભગવન ! શરીરમાં શલ્ય છે ત્યાં સુધી જીવો દુઃખાનુભવ ક્રે છે, શલ્ય કઢાતા સુખી થાય છે. તે પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ ધર્મથી વિપરીત થઇ જે કંઇ અકાર્ય આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત ક્રી સુખી થાય. ભાવિ શલ્ય દૂર થતાં સુખી થાય. જે દીન છે, તેને દુક્ર અને દુઃખે આયરી શકાય તેવા પ્રાયશ્ચિત્તથી શો લાભ ? ૪િ૫૬, ૪૫] ગૌતમ ! શરીરમાંથી શલ્ય કાઢયું, પણ ઘા રૂઝવવા જયાં સુધી મલમપટ્ટો ન જાય તો ઘા રુઝાતો નથી. તેમ ભાવશલ્યના ઉદ્ધાર પછી પ્રાયશ્ચિત્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪૫૬, ૪૫૭ એ મલમપટ્ટા સમાન છે. દુઃખે રી રૂઝાતા પાપરૂપ ઘાને રૂઝવવા પ્રાયશ્ચિત્ત અમોધ ઉપાય છે. [૪૫૮ થી ૪૬૦] ભગવન ! સર્વજ્ઞોક્ત પ્રાયશ્ચિત્ત આચરવા, સાંભળવા કે જાણવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય ? ઉનાળામાં તાપમાં અતિ દિષા લાગે, અતિ સ્વાદિષ્ટ શીતળ જળ નજીક હોય, પણ પાન ન કરો, ત્યાં સુધી તૃષા શાંત ન થાય તેમ પ્રાયશ્ચિત્ત જાણી નિષ્પટ ભાવે સેવન ન કરાય ત્યાં સુધી પાપ વધે પણ ઘટે નહીં. [૪૬૧, ૪૬૨] ભગવન્ ! પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય ? ક્યારેક આત્મા સાવધાન થઈ, પાપ કરતો અટકે તો પાપ એટલું જ રહે વધતું રોકાઈ જાય ? ગૌતમ ! પ્રમાદથી સર્પ ડંખ લાગ્યો. પછી અનિચ્છા છતાં ઉપયોગવંતને પણ વિષ વૃદ્ધિ થાય. તેમ પાપ પણ વધે છે. ૫૧ [૪૬૩ થી ૪૬૫] ભગવત્ પરમાર્થજ્ઞાતા પ્રાયશ્ચિત્તો પણ પોતાના અકાર્યો બીજાને કહેવા પડે ? ગૌતમ ! મનુષ્યો મંત્ર, તંત્રથી ોડોને નિઃશલ્ય અને ડંખ રહિત કરી મૂર્છિતોને પણ ઉભા કરી શકે. એવા જ્ઞાતા પણ ડંખવાળા થાય. નિશ્ચેષ્ટ બને, યુદ્ધમાં ઘવાય. તેને બીજા શલ્ય રહિત- મૂર્છા રહિત બનાવે. એમ શીલથી ઉજ્જવલ સાધુપણ નિપુણ હોવ છતાં યથાર્થ પણે બીજા સાધુને સ્વ પાપ પ્રકાશિત રે. તેથી બીજા પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત્ત વિધિપૂર્વક કરવી.. મહાનિશીથ સૂત્ર અધ્યયન-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ પર શીલલક્ષણ - * - * * - * - * * * * * * [૪૬૬] મહાનિશીથ સૂત્રના ઉક્ત બંને અધ્યયનોની વિધિ પૂર્વક સર્વે શ્રમણશ્રમણીને વાચના આપવી. [હવે અધ્યયન-૩] અધ્યયન ૩ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ― [૪૬૭] આ ત્રીજું અધ્યયન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાને ચારેને સંભળાય તેવું છે. કારણ કે અતિ મહાન અને અતિ શ્રેષ્ઠ આજ્ઞાથી દ્વા કરવા યોગ્ય સૂત્રો અને અર્થો છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ. [૪૬૮, ૪૬૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે સારી રીતે યોગ ર્કા વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ ર્યા વગરનાને ભણાવે, તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળના રોગ-આતંક્વા દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, અને મરણ સમયે આરાધના ન પામે. [૪૭૦ થી ૪૭૩] પહેલાં અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે, બીજામાં આવા પ્રકારે વિધિ વ્હેવો, બાકીના અધ્યયનો અવિધિ સમજવા. બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ, તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉદ્દેશા, ત્રીજાની જેમ ચોથા અધ્યયનમાં જાણવું, પાંચમામાં છ આયંબિલ, છઠ્ઠામાં બે, સાતમામાં ત્રણ, આઠમામાં દશ આયંબિલ, એમ સતત આયંબિલ તપ સંલગ્ન આઉત્તવાયણા સહિત આહાર-પાણી ગ્રહણ કરીને આ મહાનિશીથ નામક શ્રેષ્ઠ શ્રુતસ્કંધને વહન-ધારણ કરવું જોઈએ. [૪૪] ગંભીરતાવાળા, મહાબુદ્ધિશાળી તપો ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય, કાલગ્રહણ વિધિ કરેલ હોય તેવા એ વાચનાચાર્ય પાસે વાંચના ગ્રહણ કરવી જોઈએ. [૪૭૫, ૪૭૬] હંમેશાં ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે રે ત્યારે આ વંચાવવું, ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ, અવિધિથી ગ્રહણ કરવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગાવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. [૪૭૭, ૪૭૮] અથવા તો શ્રેયકારી કાર્યો ઘણાં વિઘ્નવાળા હોય છે, શ્રેયમાં પણ શ્રેય આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિઘ્ને ગ્રહણ કરવું જોઈએ, જે ધન્ય, પુન્યવંત હોય તે જ આને વાંચી શકે. [૪૭૯] ભગવન ! તે કુશીલાદિનું લક્ષણ કેવું હોય ? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ કરી શકાય. [૪૭૯ થી ૪૮૧] ગૌતમ ! સામાન્યથી તેમનું લક્ષણ આ રીતે સમજવું. સમજીનેજાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો. કુશીલના ૨૦૦ પ્રકાર જાણવા. ઓસન્ બે પ્રકારે ડ્યા. જ્ઞાનાદિના પાસત્થા બાવીશ પ્રકારે અને શબલ ચારિત્રી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પહેલા કુશીલને હું છું જેના સંસર્ગથી મુનિ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૩-૪૮ થી ૪૮૪ [૮૨ થી ૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – (૧) પપરા કુશીલ, (૨) અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદે જાણવો – (૧) સાત, આઠ ગુરુ પંરપરા કુશીલ, (૨) એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા શીલ પણ બે પ્રકારે જાણવો- આગમ થકી અને ગુરુપરંપરા થી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય. ૪િ૮૫ થી ૪૮૬] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનશીલ, દર્શનશીલ, ચારિત્રશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં શીલ તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા-પ્રશસ્તા પ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ. ૪િ૮] તેમાં જે પ્રશસ્તાપ્રસ્ત જ્ઞાન શીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ. નો આગમથી અનેક પ્રકારના પ્રશસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાસનાઅનુપેક્ષા ક્રવારૂપ કુશીલ. ૪િ૮૮] તેમાં અપ્રશસ્ત જ્ઞાનકુશીલ ૨૯ પ્રારે જાણવા (૧) સાવધવાદ વિષયક મંત્ર-તંત્રના પ્રયોગ જવા રૂપ કુશીલ. (૨) વિધા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિધા કુશીલ. (3) ગ્રહણ, નક્ષત્ર- ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, Èવા, ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૪) નિમિત્ત હેવા, શરીરના લક્ષણો જોવા, તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ, (૫) શશ્ન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર હેવા- ભણાવવારૂપ લક્ષણ કુશીલ. (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવા ભણાવવા રૂપ લક્ષ કુશીલ, (૭) ધનુર્વેદની શિક્ષા લેવી. તેના શાસ્ત્રો ભણાવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવેદ પ્રયોગ ક્રનાર કે શીખવનાર રૂપ ક્શીલ. (૯) પુરુષ-સ્ત્રીના લક્ષણ કહેનાર કે તેના શાસ્ત્રો ભણાવનાર રૂપ કુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ હેનાર-ભણાવનારા. (૧૧) કૌતુક ઇંદ્રજાલના શસ્ત્રનો પ્રયોગ ક્યનાર-ભણાવનાર. (૧૨) લેખનકળા, ચિત્રકાળ શીખવવારૂપ, (૧૩) લેપર્મ વિધા ભણાવવા રૂપ કુશીલ. (૧૪) વમન-વિરેચનના પ્રયોગો ક્રવા, ક્રાવવા, તીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા દ્રાવવા કે તે માટે ક્લેવું, પ્રેરણા આપવી, વનસ્પતિ તોડાવવા-દ્માવવા રૂપ ઘણાં દોષવાળી વૈદક વિધાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ કરવા કે વિધા ભણવારૂપ કુશીલ. એ પ્રમાણે (૧૫) અંજન પ્રયોગ, (૧૬) યોગ પૂર્ણ, (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડ નીતિ, (૧૯) શાસ્ત્ર, અસ્ત્ર, અગ્નિ, વિજળી, પર્વત. (૨૦ સ્ફટિક રા, (૨૧) રત્ન પરીક્ષા, (૨૨) રસ વેધ વિષયશાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા, (૨૪) ગત તંત્ર-મંત્ર, (૨૫) કાલ-દેશ સંધિ ક્રાવવી, (૨૬) લડાઈ ક્રાવવાનો ઉપદેશ, (૨૭) શસ્ત્ર, (૨૮) માર્ગ, (૨૯) વહાણ વ્યવહાર ઇત્યાદિ નિરૂપણ ક્રનાર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ શસ્ત્રોના અર્થો ક્થન કરવા-રાવવા, તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ. આ પ્રમાણે પાપ શ્રુતોની વાચના-વિચારણા-પરાવર્તન, તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ એ અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, [૪૮૯] તેમાં સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નોઆગમથી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના નાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૯૦] નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનશીલ આઠ ભેદે જાણવા તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે-ભણાવે. અવિનયથી સુપ્રશસ્તજ્ઞાન ગ્રહણ રે-રાવે. તેને અબહુમાનથી ભણે, ઉપધાન ર્યા વિના ભણે, જેની પાસે સૂત્રાર્થ ભણ્યા હોય તેને છૂપાવે. તે સ્વર-વ્યંજન રહિત કે હીનાધિક અક્ષર ભણે-ભણાવે. સૂત્ર-અર્થતદુભય વિપરીત પણે ભણે-ભણાવે. સંદેહવાળા સૂત્રાદિ ભણે-ભણાવે તે આઠ ભેદ. [૪૯૧] આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન ર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે કે ભણતા-ભણાવતાને સારા માની અનુમોદે. તે મહાપાપી સુપ્રશસ્ત જ્ઞાનની મહા આશાતના કરનારો થાય છે. [૪૯૨] ભગવન્ ! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન વા જોઈએ ? ગૌતમ ! પહેલું જ્ઞાન-પછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચાસ્ત્રિ-દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજા જીવોને સંઘટ્ટન રવા, પરિતાપના-ક્લિામણાઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઇત્યાદિથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી ર્મનો આશ્રવ થતો નથી. તેનાથી કર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે તેથી ઇંદ્રિય દમન ઉપશમ થાય. તેનાથી શત્રુ-મિત્રમાં સમાનભાવ સહિતપણું થાય છે. શત્રુમિત્ર પ્રત્યે સમાનભાવથી રાગ દ્વે, રહિત પણું, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા થવાથી ક્યાય રહિતપણું પ્રાપ્ત થાય. તેનાથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેનાથી અજ્ઞાન, મોહ, મિથ્યાત્વનો ક્ષય થાય છે. તેથી વિવેક આવે. વિવેક્થી હેય ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાંત મોક્ષ માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનું આચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉધમ કરનારો થાય. પછી ઉત્તરોત્તર પરમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમાદિ દશ પ્રારનો અહિંસા લક્ષણ ધર્માનુષ્ઠાન કરવા અને કરાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્તવાળો થાય છે. પછી અહિંસા લક્ષણાદિ ધર્મનું અનુષ્ઠાનોનું સેવન વારાવવાનું. તેમાં એકાગ્રતા અને આસક્ત ચિત્ત આત્માને સર્વોત્તમ એવી ક્ષમામૃદુતા-સરળતા તથા બાહ્ય ધન, સુવર્ણાદિ પરિગ્રહ અને કામ ક્રોધાદિ અત્યંતર પરિગ્સ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય. સર્વોત્તમ એવા અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્સ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મ રમણતા અને પરમાનંદ પ્રગટ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પપ 3-૯૨ આગળ સર્વોત્તમ ૧૭ પ્રકરે સંયમાનુષ્ઠાન પાલન ક્રવાને બદ્ધલક્ષણપણું પ્રાપ્ત થાય. સર્વોત્તમ સત્ય વાણી બોલવી, છકાય જીવોનું હિત, પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વિના મોક્ષ માર્ગ સાધનામાં કટિબદ્ધ થયેલ, સ્વાધ્યાયધ્યાનરૂપી જળ વડે પાપદ્મ રૂપી મલના લેપને ધોનારો થાય છે. વળી અગ્નિનતા, પરમ પવિત્રતા યુક્ત, સર્વ ભાવ યુક્ત, સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવગુતિ સહિત ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ ક્રનાર થાય છે. ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ, સત્ય, શોચ, આચિન્ય, અતિ દુર્ધર, બ્રહ્મવત ધારણ ક્રવું, ઇત્યાદિ શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ ક્રવાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવોનું તથા અજીપકાયના સંરંભ, સમારંભ, આરંભને મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધ શ્રોત્રાદિ ઇંદ્રિયોના વિષયોના સંવરપૂર્વક આહરાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ ક્રીને પાપોને વોસિરાવે છે. પછી નિર્મળ ૧૮૦૦૦ શીલાંગ ધાર નાર હોવાથી અસ્કિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્ર-ઉગ્રતર, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર અભિગ્રહોનો નિર્વાહ કનાર થાય છે. પછી દેવ, મનુષ્ય, તિર્યચે રેલા ઘોર પરીષહ ઉપસર્ગોને સમભાવે સહન ક્રવાર થાય છે. પછી અહોરાબાદિ પ્રતિમા વિશે મહાપ્રયત્ન ક્રનાર થાય છે. પછી શરીરની મમતાં વગરનો થાય છે. શરીર નિપ્રતિર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે. પછી અનાદિ ભવ પરંપરાથી એક્કા રેલા સમગ્ર આઠ પ્રકારના કર્મરાશિનો ક્ષય ક્રનાર બને ચે. ચારે ગતિ રૂપ ભવના કેદખાનામાંથી બહાર નીકળી, સર્વ દુઃખથી વિમુક્ત બની, મો9માં ગમન ક્રનારો થાય છે. ત્યાં હમેશાં જન્મ-જરા-મરણઅનિષ્ટ સંયોગ-ઇષ્ટ વિયોગ-સંતાપ-ઉદ્વેગ-અપયશ-વેદના આદિ દુઃખો હોતા નથી. ત્યાં એકાંતિક, આત્યંતિક, નિરુપદ્રવતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર, સર્વોતમ સુખ મોક્ષમાં હોય છે. આ સર્વ સુખનું મૂળ કારણ જ્ઞાન છે. જ્ઞાનથી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. એíતિક, આત્યંતિક, પરમ શાશ્વત સુખેચ્છએ પહેલા તો સાદર સામાયિક્ટી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન કલગ્રહણ વિધિ સહિત, આયંબિલાદિ તપ, શાસ્ત્રોક્ત વિધિથી વહેવા. હિંસાદિ પાંચને ત્રિવિધ ત્રિવિધે ત્યાગ ક્રીને પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, હિનાધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુપૂર્વી આદિ યુક્ત જ્ઞાન એíતે સુંદર સમજવું. ગૌતમ! અનાદિ-અનંત, અપાર, અતિ વિશાળ એવા સ્વયં ભૂરમણ સમુદ્રવત દુરવગાહ, અને સર્વ સુખના હેતુભૂત એવા આ જ્ઞાન સમુદ્રને પાર પામવા ઇષ્ટદેવતાને નમસ્કાર ક્રવો જોઈએ, તે વિના પાર ન પામી શકય. ગૌતમ ! તે ઇષ્ટદેવ એટલે નવક્ષર અર્થાત પંચમંગલ. તે સિવાય કોઇ ઇષ્ટ દેવ મંગલ સ્વરૂપ નથી. માટે પહેલાં Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પંચમંગલનું ઉપધાન ક્રવું. ]િ ભગવન ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન ક્રવું? ગૌતમ! અમે તે વિધિ આગળ જણાવીશું. અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ, હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય. અતિતીવ ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ-બહુમાન સહ કોઈજ આલોકપરલોક્ના ફળની ઇચ્છા રહિત સળંગ પાંચ ઉપવાસના પચ્ચખ્ખાણ ક્રીને જિનમંદિરમાં અચિત્ત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી રોમાંચિત, નયન કમળ વિકસિત થયેલ શાંત-સૌમ્ય-સ્થિર દૃષ્ટિવાળો, હૃદયમાં સંવેગની છોળો ઉછળી રહી છે તેવો, અતીતીવ ઉલ્લાસથી, અનેક ધન આંતરરાહિત, અચિંત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત, વીર્ય યોગે સમયે સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ-શુદ્ધ-નિર્મળ-નિશ્ચલ હૃદયવાળા સ્થાપિત એવી શ્રી ઋષભાદિ તીર્થક્ર પ્રતિમા વિશે સ્થાપના રેલ નયન ને મનવાળો, એકાગ્ર પરિણામી, આરાધક આત્મા શાસ્ત્રજ્ઞ, દઢ ચારિત્રી, ગુણવાન, યોગ્ય શબ્દોચ્ચારથી અનુષ્ઠાન ક્રાવવાના અદ્વિતીય લક્ષ્યવાળા ગુરુના વચનને અબાધક, વિનયાદિ બહુમાન પ્રાપ્ત, શો-સંતાપાદિ રૂપ સર્વે દુષ્ટ શ્વાયદથીયુક્ત ભવસમુદ્રમાં નાવ સમાન, આગમ શાસ્ત્ર મધ્યે વર્તતા - ૪– એવા પંચમંગલ મહાભૃતધવાળા પાંચ અધ્યયન અને એક ચૂલિાવાળા, પ્રવચન દેવતાધિષ્ઠિત એવા જે ત્રણ પદ, એક આલાવાયુક્ત અને સાત અક્ષર પ્રમાણ, અનંતગમ પર્યાયને જણાવનાર સર્વ મહામંત્રી અને શ્રેષ્ઠ વિધાઓના પરમ બીજભૂત “નમો અરિહંતાણં' એવા પ્રકારનું પહેલું અધ્યયન વાચનાપૂર્વક ભણવું જોઈએ. પાંચ ઉપવાસ ક્યાં પછી પહેલાં અધ્યનની વાચના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું ક્રવું જોઈએ. તે જ પ્રમાણે બીજા દિવસે અથત સાતમા દિવસે અનેક ગુણસંપદાયુક્ત પૂર્વોક્ત અર્થને સાધી આપનાર પૂર્વોક્ત ક્રમે બે પદયુક્ત એક આલાવો, પાંચ અક્ષર પ્રમાણ નમો સિદ્ધાણં એ બીજા અધ્યયનને ભણવું, તે દિવસે આયંબિલથી પારણું રે. એ પ્રમાણે પૂર્વોક્ત અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો, સાત અક્ષર પ્રમાણ “નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ ક્રવું. તથા આગળ હેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો અને સાત અક્ષર પ્રમાણ નમો ઉવઝાયાણં એવા ચોથા અધ્યયનનું પઠન ક્રવું, પારણે આયંબિલ ક્રવું. એ જ પ્રમાણે ચારપદ યુક્ત એક આલાવા ને નવ અક્ષર પ્રમાણ “નમો લોએ સવ્વસાહૂણં' એવા પાંચમાં અધ્યયનની વાચના લઇને ભણવું, તેમાં દશમાં દિવસે Page #58 -------------------------------------------------------------------------- ________________ 3/-/૪૯૩ પારણે આયંબિલ. તે જ પ્રમાણે તેના અર્થને અનુસરનાર ૧૧-પદો યુક્ત ત્રણ આલાવા અને ૩૩અક્ષરપ્રમાણવાળી ચૂલિકા રૂપ-‘એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વુસિં, પઢમં હવઈ મંગલમં.' ત્રણ દિવસ એક એક પદની વાચના લેવી. છટ્ઠા, સાતમા, આઠમા દિવસે તે જ ક્રમ અને વિભાગથી આયંબિલ પૂર્વક પઠન કરવું. એ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણપદ, સહિત, પદ-અક્ષર-બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણવાળા, ગુરુએ ઉપદેશેલ, વાચના આપેલ તેને સમગ્રપણે ભણીને તૈયાર કરવો કે જેથી પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીએ જીભના અગ્રભાગે બરાબર યાદ રહી જાય. પછી પૂર્વોક્ત તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબળના શુભ સમયે જીવ-જંતુ રહિત ચૈત્યાલયના સ્થાનમાં, તેને અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ! મોટા પ્રબંધ અને આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારવી. આ વિધિથી પંચમંગલના વિનય -ઉપધાન કરવા જોઈએ. ૫૭ [૪૪] ભગવન ! શું આ ચિંતામણી ક્લ્પવૃક્ષ સમાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી ક્લ્પવૃક્ષસમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે જેમ તલમાં તેલ, ક્મલમાં મદ, સર્વલોક્માં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ વિશે સમગ્ર આગમમાં યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું ક્શન રેલું છે. તે પરમ સ્તુતિ કોની ? આ સર્વ જગતમાં જે કોઈ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ કરવા યોગ્ય છે. તેવા સર્વોત્તમ અને ગમવાળા હોય તો માત્ર અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય કોઇ સર્વોત્તમ નથી. તેઓ- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. આ પંચ પરમેષ્ઠિઓમાં યથાર્થ ગુણસદ્ભાવ હોય તો આ પ્રમાણે જણાવેલો છે (૧) મનુષ્યો, દેવો, અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાર્યો આદિના પૂજાતિશયથી ઓળખાતા અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાને વરેલા હોવાથી અહંત (૨) સર્વ કર્મક્ષય પામેલા હોવાથી ભવાંકુર સમગ્રપણે બળી ગયેલ હોવાથી ફરી તેમને આ સંસારમાં ઉત્પન્ન થવાનું નથી. તેથી અનુ ંત (૩) અતિ દુઃખ કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન કરી હણી નાંખ્યા છે, નિર્દલન કરી નાંખ્યા છે, અંત ર્યો છે, પરાભવ ર્યો છે, તે કારણે તેઓ અતિ કહેવાય છે. આ રીતે અત્યંત ની અનેક પ્રકારે વ્યાખ્યા રાય છે. પ્રજ્ઞાપના કરાય છે. પ્રરૂપણા રાય છે. હેવાય છે. ઉપદેશાય છે. તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા, મહાક્લ્યાણને પામેલા, નિરૂપમ સુખને ભોગવતા, નિપ શુક્લ ધ્યાનાદિના અચિંત્ય સામર્થ્યથી, સ્વજીવ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વીર્યથી યોગ નિરોધ #વા રૂપ મહાપ્રયતથી જેઓ સિદ્ધ થયેલા છે. અથવા તો આઠ પ્રારનો કર્મક્ષય થવાથી જેમણે સિદ્ધપણાની સાધના ક્રી છે, એવા સિદ્ધ ભગવંતો કે શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી બાંધેલા ર્મો ભસ્મીભૂત ક્રીને જે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ ક્ય છે – પૂર્ણ થયાં છે – રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગે યાવત સ્વયંભુદ્ધાદિપણે કર્મક્ષય ક્રીને સિદ્ધ થયા. એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા #ાય છે. ૧૮૦૦૦ શીલાંગોએ આશ્રય રેલા દેહવાળા ૩૬ ભેદ જ્ઞાનાદિ આચારને નિરંતર આચરનારા તેથી આચાર્ય. સર્વે સત્વો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનારા હોવાથી આચાર્ય પ્રાણના ત્યાગમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો સમારંભ આચરે. આરંભને ન અનુમોદે, કોઈએ મોટો અપરાધ રેલો હોય તો પણ તેમના ઉપર મનથી પણ પાપ ન આચરે તે આચાર્ય કહેવાય છે. આ રીતે નામ સ્થાપનાદિ અનેક ભેદોથી પ્રરૂપિત છે. સારી રીતે આશ્રવ દ્વારોને બંધ રેલા, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માવા, બિંદુ, પદ, અક્ષરથી વિશુદ્ધ બાર અંગો- શ્રુતજ્ઞાન ભણનાર અને ભણાવનારા તથા બીજાના અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે. તે ઉપાધ્યાય, સ્થિર પરિચિત રેલ અનંતગમ પર્યાય વસ્તુ સહિત દશાંગી અને શ્રુતજ્ઞાન એકગ્ર મનથી ચિંતવે, સ્મરણ કરે, ધ્યાન કરે તે ઉપાધ્યાય. અત્યંય ષ્ટવાળા, ઉગ્ર-ઉગ્રતર ઘોર તપ અને ચાસ્ત્રિ વાળા, અનેક વ્રતનિયમ, ઉપવાસ, વિવિધ અભિગ્રહ, સંયમપાલન, સમતા સહિત પરિષહ-ઉપસર્ગ સહન કરનારા, સર્વ દુઃખરહિત મોક્ષની સાધના ક્રનારા તે સાધુ ભગવંત Èવાય. આ પાંચને રેલો નમસ્કાર શું ક્રશે ? જ્ઞાનાવરણીય આદિ સર્વ પાપક્ષ્મી વિશેષનો દરેક દિશામાં નાશ કરે. આ પદ ચૂલિગ્નમાં પહેલો ઉદ્દેશો હેવાય – “એસો પંચ નમુક્કારો- સવ્વપાવપણાસણો.” આ ઉદ્દેશો ક્યા પ્રકારનો છે ?' મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' તેમાં “મંગલ' શબ્દનો અર્થ નિર્વાણસુખ થાય છે. તેવા મોક્ષસુખને સાધી આપવામાં સમર્થ એવા સમ્યગદર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષ ધર્મ જે મને લાવી આપે તે મંગ. અથવા મને ભવ-સંસારથી ગાળે-તારે તે મંગલ. અથવા બદ્ધ, પૃષ્ટ, નિષ્પચિત એવા આઠે પ્રકારના મારા કર્મ સમૂહને જે ગાળે-નાશ પમાડે તે મંગલ. આ મંગલ અને બીજા સર્વ મંગલોમાં શો તફાવત છે ? પહેલા આદિમાં અરિહંતની સ્તુતિ એ જ મંગલ છે. આ અર્થ સંક્ષેપ થી ક્યો, વિસ્તૃત અર્થ આ પ્રમાણે-તે છે, તે સમયે હે ગૌતમ ! જેનો શબ્દાર્થ આગળ કહેવાયો છે, એવા જે કોઈ ધર્મ તીર્થ થાય છે, તેઓ પૂજયોના પણ વિશેષ પૂજય હોય છે. કેમ કે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષોથી યુક્ત હોય છે. અચિંત્ય, અપ્રમેય, નિરૂપમ, અતુલ્ય, શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૯ 34-૪૪ અધિષ્ઠિત હોવાના કારણે, ત્રણેલોનાં અતિ મહાન મનના આનંદને ઉત્પન્ન ક્રનારા છે. લાંબા ગ્રીમાળના તાપથી સંતપ્ત મયુરોને જેમ પ્રથમ વર્ષાધારાનો સમૂહ શાંતિ પમાડે, તેમ અનેક જન્માંતરોમાં ઉપાર્જિત મહાપુન્ય સ્વરૂપ તીર્થક્ર નામકર્મના ઉદયથી અરિહંતો ઉત્તમ હિતોપદેશ થકી સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, સંક્લિષ્ટ પરિણામાદિ બદ્ધ અશુભ ઘોર પાપકર્મોથી થતાં ભવ્ય જીવોના સંતાપનો નાશ કરનારા હોય છે. સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જિત મહાપુન્ય સમૂહથી જગતમાં અતુલ્ય, અબૂત બળ-વીર્ય-એશ્વર્ય-સત્વ પરાક્રમયુક્ત દેહવાળા હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપની પાસે, જેમ દશે દિશામાં પ્રકાશીત, પ્રગટ પ્રતાપી ક્રિણોના સમૂહથી સર્વે ગ્રહો-નક્ષત્રો આદિની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થના શરીરના રૂપ-તેજથી સર્વે વિધાધર, દેવાંગનાદિ, દેવો, સૌભાગ્ય-કાંતિ-દીપ્તિ-લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા નિસ્તેજ થઈ જાય છે. સ્વાભાવિક એવા ચાર, કર્મક્ષયથી અગિયાર, દેવે ક્લેલા ઓગણીશ એમ ૩૪અતિશયો એવા શ્રેષ્ઠ, નિરૂપમ, અસાધારણ હોય છે, જેના દર્શનથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક વૈમાનિક, અહમિન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા નિર, નર, વિધાધર, સુરઅસુર સહિત જગતના જીવોને આશ્ચર્ય થાય છે કે અરે ! આપણે અત્યાર સુધી ક્યારેય ન જોયેલ એવું આજે જોયું- અતુલ, મહાન, અચિંત્ય ગુણોનો પર આશ્ચર્ય સમૂહ એ% વ્યક્તિમાં છે. આવા શુભ પરિણામથી તે સમયે અત્યંત ગાઢ, સતત ઉત્પન્ન પ્રમોદવાળા થયા. હર્ષ અને અનુરાગથી સ્કુરાયમાન તાં નવા-નવા પરિણામોથી પરસ્પર હર્ષના વચનો બોલવા લાગ્યા. વિહાર ક્રી ભગવંત ચાલ્યા, ત્યારે આત્મનિંદા કરતા પરસ્પર હેવા લાગ્યા કે ખરેખર આપણે ધિક્કારપાત્ર છીએ. અધન્ય છીએ, પુન્યહીન છીએ. સંક્ષોભ હૃદયવાળા તે મૂછ પામ્યા, મુશ્કેલીથી ભાનમાં આવ્યા, તેમના ગાત્રો ખેંચાવાથી અતિ શિથિલ થઇ ગયા. શરીર સંકોચ રવો, હાથ પગ લંબાવવા, પ્રસન્નતા બતાવવી. આંખમાં પલકારા થવા. શરીરની ક્રિયા બંધ પડી ગઈ. ન સમજાય તેવા ખલિત મંદ મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ મંદ હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિસાસા મૂક્વા લાગ્યા. અતિ બુદ્ધિશાળી પુરુષો જ તેના મનનો યથાર્થ નિર્ણય Wી શક્યા. જગતના પ્રાણી વિચારવા લાગ્યા કે ક્વા તપના સેવનથી આવી શ્રેષ્ઠ અદ્ધિ મેળવી શકતી હશે? તેમની અદ્ધિ સમૃદ્ધિના દર્શનથી આશ્ચર્ય પામી પોતાના વક્ષઃ સ્થળ ઉપર હસ્તતલ સ્થાપતા મનને ચમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. ગૌતમ ! આવા અનંતગણવાળા શરીરી, આદરથી ગ્રહણ ક્રાતા નામવાળા ધર્મતીર્થને પ્રવર્તાવનારા અરિહંતના ગુણસમૂહરૂપી રનનિધાનનું વર્ણન ઇંદ્ર, અન્ય કોઇ ચારજ્ઞાની, મહાઅતિશયાવળા છદ્મસ્થ પણ રાતદિવસ હજારો જીભોથી ક્રોડો Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂર-અનુવાદ વર્ષ સુધી તો પણ રવયંભૂરમણ સમુદ્ર જેમ પાર પામી ન શકાય, તેમ અરિહંતના ગુણ વર્ણવી શકતા નથી. કેમકે ગૌતમ ! ધર્મતીર્થ પ્રવર્તક અરિહંતો અપરિમિત ગુણવાળા હોય છે વધુ કેટલું કહેવું? ત્રિલોક્નાથ, જગત ગુરુ, ત્રિભુવન બંધુ ત્રિલોક્ના તેવા ઉત્તમ ગુણોના આધાર ભૂત શ્રેષ્ઠ તીર્થના ચરણના અંગુઠાના અગ્રભાગ પણ અનેગુણોથી શોભિત છે. તેમાં અનંતમાં ભાગનું રૂ૫ ઇન્દ્રાદિ વર્ણવવા સમર્થ નથી. દેવો, ઇન્દ્રો કે કોઈ વ્યક્તિ તરબોળ પુરુષો અનેક જન્મોમાં ઉપાર્જિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિ જનિત દુર્ગતિ, ઉદ્વેગાદિ દુઃખ, દારિદ્ર, ક્લેશ, જન્મ-જરા-મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા, વ્યાધિ આદિના ક્ષયને માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન ક્રવા માંડે તો સૂર્યના ક્રિણોના સમૂહની જેમ ભગવંતના અનેક ગુણ સમૂહ એક સાથે તેમના જિલ્લાના અગ્રભાગે ઝૂરાયમાન થાય છે. તેને ઇંદ્ર સહિત દેવગણ એક સાથે બોલવા લાગે તો પણ વર્ણવવા શક્તિમાન નથી. તો પછી ચર્મ ચક્ષવાળા અqલીઓ શું કહી શકે ? તેથી હે ગૌતમ ! આ વિષયમાં પરમાર્થ આ સમજવો કે ભગવંતના ગુણ સમૂહને માત્ર જ્વળજ્ઞાની તીર્થો જ કહી શક્યા શક્તિમાન છે. બીજા કોઈ નહીં. કેમકે તેમની વાણી સાતિશય હોય છે. અથવા ગૌતમ ! આ વિષયમાં બહું કહેવાથી શું? તેનો સારરૂપ અર્થ જણાવું છું, તે આ પ્રમાણે– જિલ્પ, ૪૯૬] સમગ્ર આઠે પ્રકારના રક્તમલ કíથી રહિત દેવો અને ઇન્દ્રોથી પૂજિત થયેલ ચરણવાળા જીનેશ્વર ભગવંતનું માત્ર નામ સ્મરણ ક્રનાર મન, વચન, કાયા રૂપ ત્રણે ક્રણમાં એકાગ્ર ક્ષણે ક્ષણમાં શીલ અને સંયમમાં ઉધમ વ્રત-નિયમમાં વિરાધના ન ક્રનાર આત્મા નક્કી તુરંત ટૂંકાગાળામાં સિદ્ધિ પામે છે. [૪૭ થી ૪૯] જે કોઈ જીવ સંસારના દુઃખથી ઉદ્વેગ પામે અને મોક્ષસુખની અભિલાષા વાળો થાય ત્યારે જેમ મલવનમાં ભ્રમર મગ્ન બને, તેમ ભગવંતની સ્તવના, સ્તુતિ, માંગલિક જય જયારવ શબ્દ ક્રવામાં તલ્લીન થાય, ગુંજારવ કરે, ભક્તિપૂર હૃદયે જિન ચરણોમાં નીક્ટ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપી, અંજલિ જોડી, શંકદિ દૂષણ સહિત સમ્યક્તવાળો, ચારિત્રનો અર્થી, અખંડિત વ્રત-નિયમ ધારી માનવી, તીર્થરના એક ગણ ધારે તો પણ સિદ્ધિ પામે. પિ૦૦] ગોતમ ! જેમનું પવિત્ર નામ ગ્રહણ ક્રવું તે આવા ઉત્તમ ફળવાળું છે તેવા તીર્થ ભગવંતોના જગતમાં પ્રગટ, મહાન આશ્ચર્યભૂત, ત્રિભુવનમાં વિશાળ, પ્રગટ અને મહાન એવા અતિયોનો વિસ્તાર આવા પ્રકારનો છે. [૫૦૧ થી ૫૦૩] ક્વળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠ પ્રકારના ર્મોનો ક્ષય ક્રનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુ:ખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજે ક્યન બાજુ પર રાખીને, પરંતુ આ રીતે ધર્મ તીર્થક્ય એવું Page #62 -------------------------------------------------------------------------- ________________ 3 -પ૦૧ થી ૫૦૩ ૬૧ શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મતીર્થોને જ છાજે છે. બીજાને નહીં. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુપા, આતિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્દર્શન અને ઉસિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર ષ્ટદાયી, ઘોર દુર તપનું નિરંતર સેવન ક્રીને ઉંચા પ્રકારના મહાપુન્યસ્કંધ સમૂહને ઉપાર્જિત ક્રેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંતા કાળથી વર્તતા ભયોની પાપવાળી ભગવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થક્ર નામ ર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ, ૧૦૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શન માત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થક્રો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમચતુરઢ સંસ્થાન તથા વજ ઋષભ નારાય સંઘયણ યુક્ત, પરમ પવિત્ર અને ઉત્તમ શરીર ધારી હોય છે. [૫૦૪ થી પ૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો દેવાંગના ઓના રૂપ, નંતિ, લાવણ્ય એ સર્વ એક્સ કરી, તેનો ઢગલો એક બાજુ ક્રાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્રભાગને ક્રોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ-દેવીના રૂપનો પિંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલાં જેવો શોભા રહિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધાં ગુણો એકઠા ક્રાય તો તે તીર્થક્રનાં ગુણોના અનંતમાં ભાગે પમ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠાં થઇને એક દિશા ભાગમાં ત્રિભુવનમાં રહે, બીજી બાજુની દિશામાં તીર્થક્ય ભગવંત એક્લાંજ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે તે કારણે તેઓ પરમ પૂજ્ય છે, વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતિવાળા છે માટે તે તીર્થક્રને ભાવથી નમસ્કાર, [પ૦૯ થી પ૧૩] લોમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે. તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય ક્રે છે. પણ પ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંતી જેટલું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યું આવતું બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવર્તીપણાની ચક્રવર્તી, સુરપતિપણાની અભિલાષા રે છે. દેવેન્દ્રો જગતના યથેચ્છિત સુખને દેનારા તીર્થ પણાની અભિલાષા રે છે. પિ૧૩, ૫૧] એનંત લક્ષ રાખીને અતિ અનુરાગપૂર્વક ઇન્દ્રો પણ જે તીર્થક્ર પદની ઇચ્છા રાખે છે, એવા તીર્થક્ય ભગવંતો સર્વોત્તમ છે, એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાવન, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેને પણ તીર્થક્રો પૂજય છે. ખરેખર તેઓ પાપનો નાશ ક્રનારા છે. [પ૧પ થી પ૧] ત્રણે લોક્મી પૂજાયેલ, જગતગુરુ એવા ધર્મ તીર્થોની દ્રવ્ય Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અને ભાવ એમ બે પ્રકારે પૂજા કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન અને ક્ટવાળા ઉગ્ર ઘોર તપનું સેવન કરવું તે ભાવપૂજા. દેશવિરતિ શ્રાવક જે પૂજા-સત્કાર તેમજ દાન શીલાદિ ધર્મ સેવન કરે તે દ્રવ્યપૂજા. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે સમજવું– [૫૧૭] ભાવપૂજા અપ્રમાદથી ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પાલનરૂપ છે, જ્યારે દ્રવ્ય અર્ચન જિનપૂજારૂપ છે. મુનિ માટે ભાવ અર્ચન છે શ્રાવકો માટે બંને અર્ચન ક્યા છે. ભાવ અર્ચા પ્રશંસનીય છે. [૫૧૮] ગૌતમ ! કેટલાંક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવસન, શિથિલ વિહારી, નિત્યવાસી, પરલોક્ના નુક્સાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન નારા, સ્વચ્છંદો, ઋદ્ધિ-રસ શાના ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહઅહંકાર-મમત્વ આદિમાં અતિ રાગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંગમુખ, નિરધ, નિર્લજ્જ પાપની ધૃણા વગરના, ણા રહિત, નિર્દય, પાપાચરણાં દાગ્રહ બુદ્ધિવાળો, એકાંતે અત્યંત ચંડ, રુદ્ર, ક્રુર અભિગ્રહો નાર મિથ્યાર્દષ્ટિઓ, સર્વ સાવધ યોગના પચ્ચક્ખાણ કરીને, સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, ત્રિવિધ ત્રિવિધે દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે, પણ ભાવથી ગ્રહણ કરતાં નથી. નામનું જ મસ્તક મુંડાવે છે, નામથી જ ઘર છોડે છે નામના જ મહા વ્રતધારી છે. શ્રમણ થયાં પછી પણ અવળી માન્યતા કરીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રર્તન કરે છે, જેમ કે– અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિની પૂજા-સત્કાર કરીને હંમેશાં તીર્થની પ્રભાવના કરીએ છીએ ! એમ માનનારા ઉન્માર્ગ પ્રવર્તાવ છે. એ પ્રમાણે તેમના ફ્ક્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. ગૌતમ ! વચનથી પણ તેમના આ ર્તવ્યની અનુમોદના ન કરવી. ભગવન ! એક કેમ હ્યું કે વચનથી પણ દ્રવ્યપૂજાની અનુમોદના ન રવી ? ગૌતમ ! તેમના વચનાનુસાર અસંયમની બહુલતા અને મૂળગુણનો નાશ થાય, તેથી ર્મનો આશ્રવ થાય. વળી અધ્યાવસાય આશ્રીને સ્થૂલ તેમજ સૂક્ષ્મ શભાશુભ ર્મ પ્રકૃતિનો બંધ થાય, સર્વ આવધની રેલી વિરતિરૂપ મહાવ્રતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે. તેનાથી ઉન્માર્ગગામીપણું પામે, સન્માર્ગ લોપાય. સાધુ માટે ઉનમાર્ગ પ્રવર્તન અને સન્માર્ગનો લોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે, કારણ કે તેવી આશાતના કરનારને અનંતા કાળ સુધી ચારે ગતિમાં જન્મ મરણના ફેરા ફરવા પડે છે. આ કારણથી તેની વચનથી પણ અનુમોદના ન કરે. [૫૧૯, ૫૨૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બેમાં ભાવ સ્તવ ઘણાં ગુણવાળું છે. દ્રવ્ય સ્તવને ઘણાં ગુમવાળું વ્હેનારની બુદ્ધિ સમજદારીવાળી નથી. ગૌતમ ! છકાયના જીવોનું હિત થાય તેમ વર્તવું. આ દ્રવ્ય સ્તવ-ગંધ પુષ્પાદિથી પ્રભુભક્તિ રવી તે સમગ્ર પાપનો ત્યાગ ન કરેલ હોય તેવા દેશવિરતિ શ્રાવક્ને માટે યુક્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ 3/-/પ૧૯ પર૦ 53 ગણાય. પરંતુ સમગ્ર પાપના પ્રત્યાખ્યાન ક્રનાર સંયમી સાધુને પુષ્પાદિની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ ક્રવું ૫તું ની. પિર૧, પર] ગૌતમ ! જે કારણથી આ દ્રવ્ય સ્તવ અને ભાવતવ રૂપ બને પૂજાઓ ૩ર-ઇંદ્રોએ કરેલી છે. તેથી ક્રવા યોગ્ય છે એમ તમે સમજતા હો તો ત્યાં આ પ્રમાણે સમજવું– આ તો માત્ર તેઓનો વિનિયોગ ભાવસ્તવ ગેલ છે. અવિરતિ એવા ઇન્દ્રોને (છ કાયની ત્રિવિધ ત્રિવિધ દયા સ્વરૂપ) ભાવ સ્તવ અસંભવ છે. દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર ર્યો તે દ્રવ્યપૂજા અને ઇન્દ્ર સામે સ્પર્ધામાં હારતા ભાવ સ્તવ રૂપ દીક્ષા અંગીકાર ક્રી, ત્યારે ઇન્દ્રને હરાવ્યા. એ દ્રષ્ટાંત અહીં લાગું પાડવું. માટે જ ભાવ સ્તવ ઉત્તમ છે. પિર૩ થી પર] ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત્ત, દમક વગેરેએ ભગવંતને પૂછયું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ નક્કી શકે તેવી રીતે ભક્તિથી પૂજા-સત્કાર ક્ય તે શું સર્વ સાવધ સમજવું? કે વિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી ? ભગવન ! ઇન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા ક્રી છે. ગૌતમ ! અવિરતિવાળા ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા-સત્કાર ક્યાં હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવતવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. પિછી ગૌતમ ! સર્વે તીર્થક્ટોએ સમગ્ર ઠઆ કર્મનો ક્ષય નાર એવા ચાસ્ત્રિ અંગીકાર ક્રવા રૂપ ભાવતવ પોતે આચરેલ છે. પિર૮ થી પ૩૦] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જંતુઓને સ્પર્શ આદિ વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય, તેમનું મન તેવા સાવધાર્યમાં પ્રવર્તતું નથી. તેથી સ્વ-પર હિતથી વિરમેલાં સંયતોએ સર્વ પ્રકારે સુવિશેષપણે પરમ સારભૂત વધુ લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન ક્રવું. મોક્ષમાર્ગનું પરમ સારભૂત, એશ્ચંત હિતકર, પથ્થસુખ દાતા, પ્રણ પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોય તો માત્ર સર્વ વિરતિ રૂ૫ ભાવસ્તવ છે, તે આ પ્રમાણે પિ૩૧ થી પ૩ લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઉંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, અતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ધસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણાં શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણોયુક્ત, આગળ-આગળ જતાં જયાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર-ધૂર-ચંદનાદિનો બનાવેલ ધૂપ જયાં અગ્નિમાં નાંખવાથી મહેંક્યો હોય, ઘણાં પ્રકારે અનેqણ આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આલ મધુર, મૃદંગના શબ્દો ફેલાઈ રહેલાં છે. સેક્કો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહાનિશીચછેદસૂત્ર-અનુવાદ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ ાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિચુકત લોકો હોય, જ્યાં કહેવાની ક્યા, વ્યાખ્યાતા, નૃત્ય ક્રવાસ, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલા છે. આ કહેલા ગુણ સમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ-મણિ રત્નના પગથીયાવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઉભા જાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે રાવે તેના તાં તપ અને સંયમ અનેક ગણવાળા હેલ છે. [પ૩૮ થી પ૪૦] આ પ્રમાણે તપ અને સંયમ વડે ઘણાં ભવોના ઉપાર્જિત પાપકર્મના મલરૂપ લેપને સાફ ક્રીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભિત કરનાર દાનાદિ ચારે પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધુમાં વધુ સારી ગતિ પામે તો પણ બારમાં દેવલોક્યી આગળ ન જઈ શકે. પણ અશ્રુત નામે બારમાં દેવલોક સુધી જઈ શકે છે. [પ૪૦ થી ૫૪૨) ગૌતમ ! લવસમમ દેવો અર્થાત સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ઢવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા ક્રીએ તો સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબાતળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ જ્હી શકાય ? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અા કાનું શ્રેય નાર સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર મનુષ્ય અને દેવોનું લાંબાકાળનું સર્વે સુખ એઠું ક્રીએ તો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ અનુભવી શકાય તેમ નથી. પિ૪૩ થી ૫૪૫] ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છુપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતાવેદનીય કર્મોદયમાં તે જાણી શક્તો નથી. મણિ-સુવર્ણના પર્વમાં છુપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ આ કે પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળ વણિક પુત્રીનું મુખ બીજા ન જોઈ શકે તેમ મોક્ષ સુખ વર્ણવી ન શાચ નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શક્તો નથી. તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શક્તા નથી. [૫૪] લાંબાકળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય ઈ રીતે કહી શકાય ? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુન્ય કે સુખ કેમ ન્હેવાય ? [૫૪] તે દેવ વિમાનનો વૈભવી અને દેવ લોથ્રી ચ્યવન, આ બંનેનો વિચાર ક્રનારનું હૈયુ ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલ હોય અન્યથા તેનાં સો ટુડાં થઈને તુટી જાય. [૫૪૮, ૧૪૯] નરક્થતિમાં અતિદુસહ એવા જે દુઃખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ રે તો પણ પૂરા કરી શકે નહીં. તેથી ગૌતમ ! દશ પ્રકરનો Page #66 -------------------------------------------------------------------------- ________________ 3-૫૪૮, ૧૪૯ યતિધર્મ, ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા, તે રૂપ ભાવ સ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મળે. પિપ૦] નારી, તિર્યંચ કે દેવના ભવમાં તથા ઇન્દ્રપણામાં તે નથી મેળવી શકાતુ જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે. પિપ૧] અતિ મહાન ઘણાં જ ચાગ્નિાવરણીય નામના ર્મો દૂર થાય ત્યારે જ ગૌતમ ! ભાવસ્તવની યોગ્યતા મેળવી શકે છે. પિપર] જન્માંતરમાં ઉપાર્જિત મોટા પુન્ય સમૂહને તેમજ મનુષ્ય જન્મને પામ્યા સિવાય ઉત્તમ ચારિત્ર ધર્મ મેળવી ન શકાય. પિપ સુઆરાધિત, શલ્ય અને દંભ રહિત બનીને ચાસ્ત્રિના પ્રભાવથી, તુલના ન કરી શકાય તેવા અનંત, અક્ષય, ત્રણે લોક્ના અગ્રભાગે રહેલા મોક્ષસુખને મેળવે છે. પિપ૪ થી પપ ઘણાં ભવના એકત્રિત ઉંચા પહાડ સમાન, આઠ પાપ કર્મના શશિને બાળી નાખનાર વિવેકદિ ગુણયુક્ત મનુષ્ય જન્મ પામ્યો. આવો ઉત્તમ જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ શ્રેતાનુસાર આશ્રવ નિરોધ ન રે, અપ્રમત્ત થઈ ૧૮૦૦૦ શીલાંગને ધારે નહીં. તેઓ લાંબો કૂળ સતત ઘોર દુખાગ્નિના દાવાનળમાં અતિ ઉદ્વેગપૂર્વક સેકતો અનંતી વખત બળ્યા ક્રે છે. પિપ૦ થી પpo] અતિ દુર્ગધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, બળખા, ક્લ, આદિથી પરિપૂર્ણ ચરબી, ચોર, પરુ, અશુચિ, મળમૂત્ર, રૂધિરના કાદવવાળા % ક્રતા ાતો, ચલાયમાન રાતો, ઢળાનો, ઝોડાનો, સર્વ અંગોને એક્કા સ્ક્રીને સંકોચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત રેલા અંગોવાળો, દરેક યોનિ વાળા ગર્ભવાસમાં ફરી ફરી ભ્રમણ કરતો હતો, હવે મારે સંતાપ, ઉદ્વેગ, જન્મ, જરા, મરણ, ગર્ભવાસાદિ સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનાશક ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેમાં દઢ પણે ઉધમ અને પ્રવૃત્તિ ક્રવી. [૬૧] આ પ્રમાણે વિધાધર, કિન્નર, મનુષ્ય, દેવાદિ એ ત્રિભુવનમાં ઉત્કૃષ્ટ જિનેશ્વરની દ્રવ્ય અને ભાવસ્તવે સ્તુતિ ફ્રી છે. [પર થી પ૬૯] ગૌતમ ! ધર્મતીર્થક્ર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પરમેશ્વર્યરૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, કીર્તિ, જે રીતે દેવલોક્શી અવતર્યા, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. એકદિ વીશ સ્થાનકો આરાધી તીર્થર નામ કર્મ બાંધ્યું, સમ્યક્ત પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્ય, ત્રિશલા રાણી ચોદ મહાસ્વપ્નો પામી, ગભવિાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઇન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઇન્દ્રાદિ સ્તવતા હતા, દિફ મારીઓએ જન્મ સંબંધી કૃત્યો ક્ય, બત્રીસ દેવેન્દ્રોએ ગૌરવીય ભક્તિથી, [30]5] Page #67 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વ કર્તવ્યો ર્યા. મેરુ ઉપર જન્માભિષેક ક્ય, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ કૃતાર્થ થયો. પિ૦ થી પ૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર દંભી શબ્દ ક્રતા, ક્ષીર સમુદ્રના રવવત જય-જય મંગલ શબ્દો મુળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી ક્રતા હતા. ક્ષીર સમુદ્રના જળથી, ઘણાં સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણમણિ-રતના ઉંચા કળશોથી જન્માભિષેક દેવો ક્રતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન ર્યો. આઠ વર્ષના છતાં ભગવંતે ઇન્દ્ર વ્યાક્રણ બનાવ્યું. કુમારપણુંલગ્ન થયા, લોખંતિક દેવે પ્રતિબોધ ક્ય. સર્વે દેવોએ દીક્ષા મહોત્સવ ક્ય, ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાન યોગના અગ્નિ વડે ચારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોક્ન પ્રકશિત ક્રનાર વળજ્ઞાન ઉપાર્જન ક્યુ. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલ જ્ઞાનનો મહિમા ક્રીને ધર્મ, નીતિ, તપ, ચત્રિ વિષયો સંશયો પૂળ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મક્યન ક્યું ત્યારે દેવનિમયે એકઠા થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની સ્મૃધ્ધિ અને જગતની ઋધ્ધિ બંનેની સરખામણી જતા હતા. સમગ્ર ભુવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિતો જે તીર્થમાં હોય છે ભવ્ય જીવોના અનાદિ મળનાં ચીણાં મિથ્યાત્વનાં સમગ્ર ક્મને નિર્મલન ક્રે છે, જે રીતે પ્રતિબોધ ક્રીને માર્ગમાં સ્થાપન ક્રી ગણધરોને દીક્ષિત રે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગુંથે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને ધે છે. પિ૮૦ થી પ૦૫] જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વ સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ કરે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગાબને અશ્રુજળના સરસર શબ્દ જતા પ્રવાહથી ધોતા હતા. વળી ક્ટણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી ! અમને અનાથ ક્ય. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર ક્ય. પછી શોક પામેલા શુન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન ક્રીને દેવલોકે જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન ક્રીને અશોકવૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા ક્રીને પોત-પોતાના ભવનમાં સ્તુતિ જતાં હતાં. ઇિત્યાદિ સર્વ વૃતાંન્ત મહાવિસ્તારથી અંતગડદશાથી જાણવો. પિ૮૬ થી ૨૮] અહીં અત્યારે જે ચાલ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ ક્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્વોના ઉપકરને માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદક્યું જેમ જેમ ભક્ષણ ક્યાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩-૫૮૬ થી ૫૮૯ ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ ક્વામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે. પિ©] આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ નવારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી, અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિયુક્તિ, ભાષ્ય, ચર્તિ દ્વારા અનંત જ્ઞાન-દર્શનધર તીર્થક્રો એ જે રીતે વ્યાખ્યા ક્રી હતી. તે રીતે સંક્ષેપથી કરાતું હતું. પરંતુ કાળની પરિહાની થવાના દોષથી તે નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂણિઓ વિચ્છેદ પામી. આવો સમય-કાળ વહી રહેલો હતો ત્યારે મહાઋદ્ધિ, લબ્ધિસંપન્ન, પદાનુસારી લબ્ધિધર વજસ્વામી નામક બાર અંગરૂપ શ્રુતના ધારક ઉત્પન્ન થયા તેમણે પંચમંગલ મહામૃત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો. ગણધર ભગવંતોએ મૂળ સૂત્રને સૂકપણે, ધર્મતીર્થક્ર અરહંત ભગવંતોએ અર્થપણે જણાવ્યો. ત્રણ લોક્યી પૂજિત વીર જિનેન્દ્ર. આને પ્રપ્ય એવો વૃદ્ધ આચાર્યનો સંપ્રદાય છે. પ૧] અહીં જ્યાં જ્યાં પદો પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂકાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રતધરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી. તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટુકડાળી પ્રત બની ગઈ. ઘણાં પત્રો સડી ગયા તો પણ અત્યંત અતિશયવાળા મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતસ્કંધ છે. તે સમગ્ર પ્રવચનના પરમ સારભૂત, શ્રેષ્ઠ મહત્વપૂર્ણ, મહા અર્થગર્ભિત છે. એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્મહિતાર્થે હરિભદ્ર સૂરિએ જે આદર્શમાં દેખ્યું, તે સર્વે પોતાની મતિથી શુદ્ધિ ક્રીને લખ્યું છે. બીજા પણ આચાર્યો સિદ્ધસેન દિવાક્ર, વૃદ્ધવાદી, ચક્ષસેન, દેવગણ, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિકુમ, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યર્ષિ આદિ યુગ પ્રધાન શ્રતધરોએ તેમને બહુમાન્ય રેલ છે. પિ] ગૌતમ! પૂર્વે કહી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાગ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માવા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી. તેને હૃદયમાં સ્થિર પરિચિત ક્રી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ? ગૌતમ ! પછી “ઈરિયાવહિય' સૂત્ર ભણવું જોઈએ? ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા-આવવાની ક્રિયાનાં પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને અનુપ્રયોગથી કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ, ક્લિામણા ક્રીને પછી તેનું આલોચન, પ્રતિક્રમણ ક્રવામાં ન આવે અને સમગ્ર ર્ક્સના ક્ષય માટે ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈ પણ અનુષ્ઠાન ક્રવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ થાય કે ન પણ થાય કેમ કે ગમનાગમનાદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાંક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને ન છોડતા અને દુધ્ધનના પરિણામમાં કેટલોક કાળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે જ્યારે વળી કોઈક પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદાદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન કે પરિતાપનાદિ થઈ ગયા હોય અને પછી અરેરે! આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. એમ ક્વા સજ્જડ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા કડવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે કર્મ અને નિર્દય વર્તન ક્રનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના ક્રીને, નિંદા ક્રીને, ગુરુ સાક્ષીએ ગહ કરીને પ્રાયશ્ચિતનું સેવન ક્રીને શલ્પ રહિત થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત, સત્વોને જે ઈષ્ટફળ હોય તેવી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ! ઈરિયાવહિય પ્રતિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાયાદિ . કોઈ પણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હો તો આ કારણે ગૌતમ ! એક હેવાય છે કે પંચમંગલ મહાકૃત ધ – નવક્રર સૂત્ર, અર્થ, તદુભય સહિત સ્થિર-પરિચિત કરીને ઈરિયાવહી ભણવી. [૫૩] ભગવદ્ ! કઈ વિધિથી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? ગોતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની વિધિ પ્રમાણે ભણવું જોઈએ. [૫૪] ઈરિયાવહિય ભણીને પછી ક્યું સૂત્ર ભણવું? ગૌતમ ! શસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ. પરંતુ શકસ્તવ એક અઠ્ઠમ અને પછી ઉર-આયંબિલ ક્રવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત અરિહંત ચેઈઆણં. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ ક્રીને, ચતુર્વિશતિ તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ રીને, શ્રુતસ્તવ, પુખરવરદીવડું સૂત્ર એક ઉપવાસ ઉપર પાંચ આયંબિલ ક્રીને વિધિપૂર્વક ભણવું જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષર બીજામાં ભળી ન જાય. તેમ તેવા બીજા ગુણો સહિત કહેલાં સૂત્રોનું અધ્યયન ક્રવું. આ ધેલી વિધિથી સમગ્ર સૂત્રોનું-અર્થોનું અધ્યયન ક્રવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા, વિચારીને નિશંક્ષણે અવધારી નિસંદેહ રવા. પિલ્પ આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબળનો યોગ થયો હોય Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૯ 3-/પલ્પ ત્યારે યથાશક્તિ જગત ગુરુ તીર્થક્ય ભગવંતને પૂજવા યોગ્ય ઉપક્રણો એકઠાં રીને. સાધુ ભગવંતોને પ્રતિભાભીને ભક્તિપૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલક્તિ થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદવાળો, શ્રદ્ધા-સંવેગ-વિવેપરમાં વૈરાગ્યથી તેમજ જેણે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપ મલíન્ને નિમૅળપણે વિનાશ ક્યાં છે. તેવી, સુવિશુદ્ધ-અતિનિર્મળ, વિમળ, શુભ, વિશેષ શુભ એવા પ્રકારે ઉલ્લાસ પામતા, ભુવનગુરુ, જિનેશ્વરની પ્રતિમા વિશે સ્થાપન કરેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું, પુણ્યશાળી છું. જિનેશ્વરોને વંદન ક્રવાથી મેં મારો જન્મ સફળ ર્યો છે, એમ માનતા ક્યાળની ઉપર બે હાથ જોડી, અંજલિ રચી, સજીવ વનસ્પતિ બીજ આદિથી રહિત ભૂમિ વિશે બંને જાનુઓ સ્થાપન ક્રીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા, સમજેલા જેણે યથાર્થ સૂત્ર-અર્થ-તદુભય-નિઃશક્તિ ક્ય છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દેઢ ચારિત્રી, શાસ્ત્રોનો જાણકાર, અપમાદાતિશયાદિ અનેક ગુણ સંપત્તિવાળા ગુરુની સાથે સાધુ, સાધ્વી, સાધર્મિક સમગ્ર બંધુવર્ગ કુટુંબ પરિવાર સહિત પ્રથમ તેણે ચેત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ, સાધર્મિક બંધુને પ્રણામ ક્રવાપૂર્વક અતિ કિંમતી, કોમળ, સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી ક્રીને તેમનો મહાઆદર રવો. તેમનું સુંદર સન્માન ક્રવું. આ સમયે જેમણે શાસ્ત્રના સાર સારી રીતે જાણેલા છે. એવા ગુરુમહારાજે વિસ્તારથી આક્ષેપથી, નિક્ષેપણી, ધર્મક્યા કહી સંસારનો નિર્વેદ, ઉન્માદ, શ્રદ્ધાસંવેગવર્ધક ધર્મોપદેશ ક્લેવો. પિ૬, પલ્ટ] ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યાના કેટલાંક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનપ્રિય! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ ક્યું ત્યારે આજથી જીવજીવ હંમેશા ત્રણે કાળ વરા રહિત, શાંત અને એકગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન-વંદન વા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આજ સાર છે. - રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન ક્યું- દર્શન ન ક્યું ત્યાં સુધી ભૂખમાં પાણી ન નાંખવું, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન ક્યું ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન ક્યું, સાંજે પણ ચૈત્ય દર્શન ક્ય સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન ક્રવું. આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત ક્રાવવા. પછી હે ગૌતમ! આગળ ક્વીશું તે [વર્ધમાન વિધાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુટ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આશીવચનો કહેવા કે - આ સંસાર સમુદ્રનો વિસ્તાર ક્રીને પાર પામનારો થા. વર્ધમાન વિધા - નો માવો મરદ સિફ એ માવતિ મતિજ્ઞા वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा. ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના દ્રવી જોઈએ. આ વિધા વડે દરેક Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધર્માધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિધાનો જાપ કરવો અને નિત્થારાગ પારગા હોહ એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિધાના પ્રભાવથી વિઘ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. ક્ક્ષની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ નાર થાય છે. [૫૮] તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણસંઘના વિઘ્નો ઉપરાંત થાય છે અને ધર્મ કાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પુણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો. ત્યાર પછી જગત ગુરુ જિનેન્દ્રની આગળા સ્થાનમાં ગંધયુક્ત, ન માયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ કરતા કરતા નિઃ સંદેહ પણે આ પ્રમાણે તેને મ્હે કે – અરે મહાનુભવ ! જન્માંતરમાં ઉપાર્જિત મહાપુણ્ય સમૂહવાળા ! તેં તારો મેળવેલ, સુંદર રીતે ઉપાર્જિત માનવજન્મ - 90 સફળ ર્યો. તારા નરક અને તિર્યંચગતિના દ્વારો બંધ થઈ ગયા. હવે તેને અપયશ, અપકીર્તિ, નીચ ગૌત્ર ક્ર્મનો બંધ નહીં થાય. ભવાંતરમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ પુરુષ, આરોગ્ય, સંપત્તિ પ્રાપ્ત થશે. આ બધું તને મળશે જ. વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય, હીનકુળમાં જન્મ, વિક્લેન્દ્રિયપણું નહીં મળે. વધુ શું વ્હેવું? હે ગૌતમ ! આ વ્હેલી વિધિથી જે કોઈ પંચ નમસ્કારાદિ શ્રુતજ્ઞાન ભણીને તેના અર્થાનુસાર પ્રયત્ન કરનારો થાય. સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિશે રમણના નારો થાય, દાય તે સરાગપણે સંયમ ક્રિયાનું સેવન કરે તે કારણે નિર્વાણ ન પામે તો પણ ગ્રેવેચક, અનુતર આદિ ઉત્તમ દેવલોક્માં દીર્ઘકાળ આનંદ કરીને અહીં મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સંર્વાંગ સુંદર દેહ પામીને સર્વ ક્ળામાં નિષ્ણાંતપણું મેળવીને લોકોના મનનને આનંદ પામનારો થાય છે. સુરેન્દ્ર સમાન ઋધ્ધિ પામીને, એકાંત દયા અને અનુકંપામાં તત્પર, કામભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણથી કર્મરજ ખંખેરીને સિધ્ધિ પામે છે. [૫૯] ભગવન્ ! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ કરીને વિધિપૂર્વક ગ્રહણ ર્યું, તેવી રીતે સામાવિકાદિ સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ ? ગૌતમ ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપ પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિ આચારોનું રક્ષણ કરવું જોઈએ. અન્યથા શ્રુતજ્ઞાનની મહાઆશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રુત જ્ઞાન માટે પહેલા અને છેલ્લા પ્રહરે ભણવા-ભણાવવાનો રોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ Page #72 -------------------------------------------------------------------------- ________________ 3-૫૯ નવકાર ભણવા માટે આઠે પ્રહર કહ્યા છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચમંગલ નવાર એ સામાયિક્તાં હોય કે સામાયિકમાં ન હોય તો પણ ભણી શકાય. પરંતુ સામાયિકદિ સૂબો આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્રીને અને જીવજીવ સામાયિક ક્રીને જ ભણાય. આરંભપરિગ્રહના ત્યાગ ક્ય સિવાય કે જીવજીવ સામાયિકસર્વ વિરતિ ગ્રહણ ક્ય સિવાય ભણી શક્યતા નથી. તથા પંચમંગલના આલાવા, શસ્તવ આદિ અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશા, અધ્યયનોના સમુદેશ-અનુજ્ઞાવિધિ સમયે આયંબિલ ક્રવું. ૬િ૦૦] ભગવદ્ ! આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે ક્રી શકે? ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણાની ઈચ્છા ન રે, સવિનયથી અને ઉપધાન ક્યાં વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા-ભણાવનારને સારો માને તેને નવકાર આપે છે તેવા સામાયિકાદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિયધર્મવાળો કે દેઢ ધર્મવાળો ન ગણાય. શ્રતની ભક્તિવાળો ન ગણાય. તે સૂત્રની, અર્થની, મૂત્રાર્થ તદુભયની હીલના ક્રનારો ગણાય. ગુરુની હીલના ક્રનારો ગણાય. જે સ્ત્ર, અર્થ, ઉભય તથા ગુરુની અવહેલના નારો થાય તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થોની આશાતના ક્રનારો થાય. જેણે શ્રુતજ્ઞાન, અરિહંત, સિધ્ધ, સાધુની આશાતના કરી તે દીર્ઘાળ અનંતા સંસાર સમદ્રમાં અટવાયા રે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત પ્રગટ, શીત-ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા કરે છે. વળી ગાઢ અંધકાર, દુર્ગધવાળા વિષ્ઠા પ્રવાહી, ખાર, પેશાબ, પિત્ત, બળખા, અશુચિ પદાર્થોથી પરિપૂર્ણ ચરબી, ઓર, પ, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, જોવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગર્ભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. – ૪– યાવતુ – ૮ – લાંબાકાળ સુધી નિયંત્રણા, વેદના ગર્ભવાસમાં ભોવવવી પડે છે. જેઓ શાસ્ત્રાદિમાં કહેલી વિધિથી આ સૂત્રાદિ ભણે છે, થોડાં પણ અતિચાર લગાડતા નથી, ચોક્ત વિધાને જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનનું વિનયોપધાન રે છે તે હે ગૌતમ ! તે સૂત્રની હીલના ક્રતો નથી. અર્થની આશાતના જતો નથી. સૂત્રાર્થ ઉભયની હીલના ક્રતલ નથી. ત્રણેય મળમાં થનારા તીર્થક્રની આશાતના રતો નથી. ત્રિલોકની ચોટીએ વાસ ક્રનારા Áરજ રૂપ મેલને જમેણે દૂર કરેલ છે, એવા સિદ્ધોની જેઓ આશાતના ક્રતા નથી. આચાર્ય-ઉપાધ્યાય-સાધુની આશાતના કરતા નથી. અતિ પ્રિયધર્મવાળા, દેટધર્મવાળા તેમજ એનંત ભક્તિવાળા થાય છે. સૂત્રાર્થમાં અતિ રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. એવો પુણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભોગવનારા થતો નથી. ૦િ૧] પણ હે ગૌતમ ! જેણે હજુ પાપ-પુણ્યનો અર્થ જામ્યો ન હોય, તેવો બાળક તે “પંચમંગલ' માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાભૂતધનો એક પણ આલાવો ન આપવો, કેમ કે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક પ્રકારે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળને પહેલાં ધર્મક્યા દ્વારા ભક્તિ ઉત્પન્ન રવી. પછી પ્રિયધર્મ, દેટધર્મ, ભક્તિ યુક્ત બનેલો જાણીને જેટલાં પચ્ચખાણ નિર્વાહ કરવા સમર્થ થાય, તેટલાં પચ્ચખાણ તેને ક્રાવવા. રાત્રિભોજનના દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ એમ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરાવવા. ૬િ૦ ગૌતમ ! પીસ્તાળીશ નવારશી, ૪-પોરિસિ, ૧ર-૫રિમ, ૧૦ અવડુ કે ચાર એકાસણા ક્રવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય. ગૌતમ ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિક્યા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ રે તો પણ માસક્ષમણ જતાં ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપ-ઉપધાન રે તેટલા પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો ક્રીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહીંતર ન ભણાવવો. ૬િ૦૩] ભગવન્! આમ કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે? ગૌતમ? જે સમયે સૂગોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત ક્રીને જ સમયે તેણે તે સૂત્ર-અર્થ-તદુભયનું અધ્યયન શરૂ ક્યું, એમાં સમજવું. કેમ કે તે આરાધક આત્મા તે પંચ નમસ્કરના સૂત્ર,અર્થ, તદુભયને . અવિધિથી ગ્રહણ કરે તો નથી. પરંતુ તે તેવી રીતે વિધિથી તપસ્યા ક્રીને ગ્રહણ ક્ટ છે – જેથી ભવાંતરમાં નાશ ન પામે, તેવા શુભાધ્યવસાયથી આરાધક થાય. દિo ગૌતમ ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ ક્રીને પંચમંગલ સૂત્ર ભણીને કોઈક તૈયાર ક્યું હોય તેને પણ શું ઉપધાન તપ ક્રવું જોઈએ ખરું? ગૌતમ ! હા, તેણે પણ તપ ફ્રી આપવું જોઈએ. ભગવન્! ક્યા કારણે તપ ક્રવું જોઈએ ? ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ-વિધાન ન કરે તે જ્ઞાનકુશીલ. [૬૫] ભગવન્! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, રાતદિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું ક્રવું? તેમણે જીવજીવના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય ક્રનારનું વૈયાવરણ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ તો એકગ્ર મનથી ગોખે. ભગવત ! ક્યા કારણે એમ જ્હો છો? ગૌતમ ! જે ભિક્ષુ જીવજીવ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૩-lo૫ સુધીના અભિગ્રહ સહિત ચારે કાળ યથાશક્તિ વાચનાદિરૂપ સ્વાધ્યાય ન રે તે જ્ઞાનકુશીલ છે. ૭િ૬) જે કોઈ યાવજીવ સુધીના અભિગ્રહપૂર્વક અપૂર્વ જ્ઞાનનો બોધ રે, તેની અશક્તિમાં પૂર્વે ગૃહિત જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં ર૫૦૦ નવારમંત્રનું પરાવર્તન કરે. તે પણ આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કર્મો ખપાવીને તીર્થ કે ગણધર થઈને આરાધમ્પણું પામી સિદ્ધિ પામે છે. gિe૭ થી ૧૦ ભગવન્! ક્યા કારણે હેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય રવો જોઈએ ? ગૌતમ ! મન, વચન, કયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય ર્મ ખપાવે છે. સ્વાધ્યાય-ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉથ્વલોક, અધોલોક, જયોતિષ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રારના તપને વિશે સમ્યગ્ર દૃષ્ટિ આત્માને સ્વાધ્યાય સમાન તપ થયો નથી અને થવાનો નથી. gિ૧૧ થી ૧૫] એક, બે, ત્રણ માસ ક્ષમણ કરે, અરે! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ રે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશાં ગ્રહણ નાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો એકાગ્ર માનસવાળોને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમ કે એકાગ્રતાથી સ્વાધ્યાય ક્રનારને અનંત નિર્જરા થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગતિ, સહનશીલતા, ઇન્દ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્રમનથી નિશ્ચલ પણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ ! તત્કાળ આશ્રવદ્વારો બંધ ક્રે છે. ૬િ૧૬ થી ૧૯] દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પહો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર ક્યનભાવને પામતું નથી, તેમ સર્વે જીવો. જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મક્યા રે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમો ધમોંપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા હે તો હેનારને એવંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય. ૦િ] ગૌતમ ! એ કારણે એમ વ્હેવાય છે કે – જાવજીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય કવો. તેમજ ગૌતમ ! જે ભિક્ષા વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભણીને પછી જ્ઞાનમદ રે તે પણ જ્ઞાનક્શીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રારે પ્રજ્ઞાપના ક્યાય છે. કિર૧, ૨ ભગવન્! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે? ગૌતમ ! બે ભેદે (૧) આગમથી, (ર) નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગધ રે, ધૃણા કરે, ધર્મક્રણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સખ્યત્ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષા વાળાને સ્થિર ન રે. સાધર્મિકોનું વાત્સલ્ય ન ક્રવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન રવી. એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા. નોઆગમથી દર્શનક્શીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષશીલ, ધ્રાણશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષુકુશીલ, ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિહાકુશીલ, શરીરકુશીલ, તેમાં ચક્ષકશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુ કુશીલ, અપ્રશસ્ત ચક્ષુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઇષભાદિના બિંબ આગળ દષ્ટિ સ્થિર ક્રીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષુ કુશીલ તથા પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં ક્રતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર જે. વળી પ્રશસ્તપ્રશસ્ત દ્રવ્યો જેવાં કે કાગડા, બગલા, ટંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દષ્ટિ કરે તે પણ પ્રશસ્તપ્રશસ્ત ચક્ષકશીલ ધેવાય. અપ્રશસ્ત ચક્ષકશીલ - ૬૩ પ્રારે અપ્રશસ્ત સરગદષ્ટિ જ્હી છે – ભગવન્! તે પ્રશસ્ત ૬૩-ચક્ષભેદો ક્યા છે ? ગૌતમ ! આ (૧) સભ્રષ્ટાક્ષ, (ર) તારા, (3) મંદા, (૪) મદલસા, (૫) વંશ, (૬) વિવંક, (૭) કુશીલા, (૮) અર્ધદક્ષિતા, (૯) કણઈક્ષિતા, (૧૦) ભ્રામિતા, (૧૧) ઉદ્દબ્રામિતા (૧ર) ચલિતા, (૧૩) વલિતા, (૧૪) ચલલિતા, (૧૫) અપંમિલિતા, (૧૬) મિલમિલમિલા, (૧૭) માનુષ્યા, (૧૮) પશવા, (૧૯) યક્ષિા , (૨૦) સરીસૃપા, (૨૧) અશાંતા, (રર) અપ્રશાંતા, (ર૩) અસ્થિરા, (ર૪) બહુવિકાશા, (૨૫) સાનુરાગા, (ર૬) રાગ ઉદારણી, (૭) રાગજા, (૨૮) ઉત્પાદાની, (ર૯) મદની, (30) મોહણી, (૧૧) વ્યામોહની, (૩ર) ભય ઉદીરણી, (33) ભયજનની, (૩૪) ભયંક્રી, (૩૫) હૃદયભેદની, (૩૬) સંશયહરણી, (39) ચમક્કર ઉત્પાદન, (૩૮) નિબદ્ધા, (૩૯) અનિબધ્ધા, (૪૦) ગતા, (૪૧) આગતા, (૪૨) ગતાગતા, (૪૩) પ્રત્યાગતા, (૪૪) નિર્ધારણી, (૪૫) અભિલષણી, (૪૬) અરતિક્રા, (૪૭) રતિક્રા, (૪૮) દીના, (૪૯) દયામણી, (૫૦) શુરા, (૫૧) ધીરા, (પર) હણણી, (૫૩) મારણી, (૫૪) તાપણી, (૫૫) સંતાપણી, (૫૬) ફુધ્ધા, (૫૭) મહાધોરા, (૫૮) ચંડી, (૫૯) રુદ્રા, Page #76 -------------------------------------------------------------------------- ________________ કપ 3-૬૨૧, ૨૨ (૬૦) હાહાભૂતશરણા, (૬૧) રુક્ષા, (૬ર) સ્નિગ્ધા, (૬૩) રુક્ષાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદેષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસાર વ્યાખ્યા સમજી લેવી. સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના ક્રિણો એકઠા થવાથી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉનત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિ તટના સ્થાનને, જઘન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, ક્યાળ, મસ્તક, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશુક્લાપ, કંદોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત ક્રાં, કંકણ, મુદ્રિાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણાં વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ ક્રીને કામાગ્નિનને પ્રદીપ્ત નારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગો, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દષ્ટિથી દેખવું તે ચક્ષશીલ હેવાય. ૬િર૩, ૬૨૪] ઘાણકુશીલ તેને કહેવાય, જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગધ કહે, શ્રવણશીલ બે ભેદે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન ક્રનાર. ઉદીપન ક્રનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ ક્રીને તેની આલોચના ન રે યાવતું તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીલ્લા કુશીલ અનેક પ્રકારે જાણવા. તે આ પ્રમાણે ક્કવા, તીખા, તુરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ વો. ન દંખેલાં, ન સાંભળેલાં, આલોક-પરલોક ઉભયલોક વિરુદ્ધ દોષવાળા માર-જકારવાળા અપશબ્દોને ઉચ્ચારવા, અપયશ થાય તેવા ખોટાં આળ આપવાં, અછતાં ક્લંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વિના ધર્મદેશનાની પ્રવૃત્તિ દ્રવી તે જિહા કુશીલ જાણવા. ભગવદ્ ! ભાષા બોલવાથી પણ શું કુશીલપણું થઈ જાય છે ? ગૌતમ ! હા, તેમ થાય છે. ભગવદ્ ! તો શું ધર્મદેશના ન કરવી ? ગૌતમ ! સાવધ-નિરવધ વયનોનો તફાવત જે જાણતો નથી. તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધમદિશના ક્રવાનો તો અવાશ જ ક્યાં છે ? રિ૫] શરીર કુશીલ બે ભેદે જાણવા- ચેષ્ટાકુશીલ, વિભૂષા કુશીલ. તેમાં જે ભિક્ષ આ કૃતિ સમૂહના આવાસરૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું-પડવુંનાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશા આહારદિથી પોષે, પંપાળે, તેવી શરીર ચેષ્ટા રે, પરંતુ સેંક્કો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન-દર્શનાદિ સહિત એવા શરીર વડે અત્યંત ઘોર વીર ઉગ્ર કષ્ટારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આચરે તે ચેષ્ટા કુશીલ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જે વિભુષા શીલ છે, તે પણ અનેક પ્રકારે છે – શરીરને અત્યંગન ક્રવું, ચોળાવવું, લેપો #ાવવા, અંગમર્દન રાવવું, સ્નાન વિલેપન ક્રવા, મેલ ઘસીને દૂર ક્રવો, તંબોલ ખાવું, ધૂપ દેવડાવવો, સુગંધી વસ્તુથી શરીર કે વસ્ત્રો વાસિત રવા, દાંત ઘસવા, લીસા કરવા, ચહેરો સુશોભિત બનાવવો, પુષ્પો કે તેની માળા પહેરવી, વાળ ઓળવા, પગરખાં, પાવડી વાપરવા, અભિમાનથી ગતિ વી-બોલવું-હસવુંબેસવું-ઉઠવું-પડવું-ખેંચવું-શરીરની વિભૂષા દેખાય તેમ સ્પડા પહેરવા, દાંડો લેવો, આ બધાં શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા. આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા - ઉપઘાત ક્રાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપડ્મ, વિભૂષા કુશીલ સાધુ હોય છે. આ પ્રમાણે દર્શનકુશીલ પ્રણ પૂર્ણ થયું. [૨૬] મૂલગુણ અને ઉત્તરગુણમાં ચાસ્ત્રિકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવત અને રાત્રિભોજન છઠું એમ મૂલગુણો લ્યા. તે છમાં જે પ્રમાદ રે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘો ક્રવો, પરિતાપ ઉપજાવવો, ક્લિામણાં ક્રવી. મૃષાવાદ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, તેમાં “પયા ૩ મ” કોઈ સાધુ દિવસે ઉંઘતો હતો. બીજાએ ! દિવસે કેમ ઉંધે છે? પેલો È– હું ઉંઘતો નથી. ફરી તેને નિંદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું ફરી પહેલો હે કે ના ઉંઘતો નથી. આ સુક્ષ્મ મૃષાવાદ. લેઈ સાધુએ ભોજન સમયે હ્યું – ભોજન ક્યો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચMાણ છે – એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછ્યું. હમણાં પચ્ચખાણ છે તેમ જ્હી, ફરી ભોજન કરે છે ? ત્યારે તે કહે કે શું મેં પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતનું વિરતિ પચ્ચકમાણ ક્યું નથી? આ રીતે છળપ્રયોગથી સુક્ષ્મ મૃષાવાદ. સુમમૃષાવાદ અને ન્યાલીક આદિ બાદર મૃષાવાદ. વણ આપેલ ગ્રહણ ક્રવું, તેના બે ભેદ – સુક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ટેફા, રાખની કુંડી આદિ લેવા તે સુક્ષ્મ અદત્તાદાન. અણ ઘડેલ કે ઘડેલ સુવણિિદ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું. તથા મેથુન-દિવ્ય અને દારિક. તે પણ મન, વચન, કાયાથી ક્રણ રાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદે જાણવું તેમજ કર્મ સચિત-અચિત ભેદોવાળું ઈત્યાદિ જાણવું. માંડલીમાં પરિગ્રહ બે ભેદ – સુક્ષ્મ અને બાદર, વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ ક્રવું. બીજાને વાપરવા ન આપવા તે સુક્ષ્મ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ ક્રવા કે ધારણ કરી રાખવા. માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. Page #78 -------------------------------------------------------------------------- ________________ 99. 3- ૨૬ સત્રિ ભોજન દિવસે લઈ રાત્રે ખાવું, દિવસે લઈ બીજે દિવસે ખાવું, રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું. ઈત્યાદિ. રિ૭ થી ૩૨] ઉત્તરગુણોને વિશે પિંડની જે વિશુદ્ધિ સમિતિ, ભાવના, બે પ્રક્ષરે તપ, પ્રતિમા ધારણ ક્રવી, અભિગ્રહો ગ્રહણ ક્રવા. આ બધાં ઉત્તરગણો જાણવા. તેમાં પિંડ વિશાદ્ધિ-૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ એષણા દોષો અને સંયોજનાદિ પ-દોષો. - તેમાં ઉત્પાદન દોષો આ છે – આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૂતિક, પ્રાદુરણ, જીત, પ્રામિયક, પરાવર્તિત, અભ્યાહન, ઉદિભન્ન, માલાપહત, આદીધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક. દિ૩૩ થી ૬૩૫] ઉત્પાદનના ૧૬ દોષો આ છે – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવક, વનીક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળકર્મ એ સોળ. દિ૩૩ થી ૩9] એષણાના દશ દોષો આ છે – શક્તિ, પ્રક્ષિત, વિક્ષિપ્ત, વિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત. દિ૩૮] તેમાં ઉદગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય, ઉત્પાદન દોષો સાધથી ઉત્પન્ન થાય. એષણા દોષો બંનેથી ઉત્પન્ન થાય. માંડલીના દોષો પાંચ આ છે – સંયોજના, પ્રમાણાધિક અંગાર, ધૂમ, કરણાભાવ, એ રીતે ગ્રાસેષણાના પાંચ દોષો થયા. તેમાં સંયોજના દોષ બે ભેદે – ઉપક્રણ સંબંધી અને ભોજન-પાન સંબંધી. તે બંનેના પણ અત્યંતર અને બાહ્ય બે ભેદો છે. ૬િ૩૯] પ્રમાણ – બત્રીસક્વલ આહાર કુક્ષિપૂરક ગણાય છે. ભાવતા ભોજનાદિ રાગથી વપરાય તો ઈગાલ દોષા. અણગમતા દ્વેષથી વપરાય છે તેને ધૂમ દોષ કહેવાય છે. [૬૪૦ થી ] કરણાભાવ દોષમાં – સુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરે વૈયાવચ્ચ ન બની શકે. આંખનું તેજ ઘટતાં ઈર્ષા સમિતિમાં ક્ષતિ આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાટ ટકાવા,ધર્મ ધ્યાન માટે. આ કારણે ભોજન ક્રવાનું સ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન ક્રવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ ક્રવાસમર્થ ન થાય, માટે ભોજન કર્યું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શાય, સ્વાધ્યાયદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન %ી શકે. માટે સાધુએ આટલાં કારણે ભોજન ક્રવું પડે. દિ] હવે પાંચ સમિતિઓ ધે છે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંઘાણ જલ્લ પારિષ્ઠપનિક સમિતિ. ત્રણ ગુમિ - મન ગુતિ, વચન ગુતિ, કાર્યશુતિ. બાર ભાવના – અનિત્ય, અશરણ, એક્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આશ્રવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિદુર્લભ એમ બાર પ્રારે ભાવના જાણવી. ૭૮ આ કે આવા સ્થાને પ્રમાદ કરે તે ચારિત્ર કુશીલ. [૬૪૫] તપ કુશીલ બે ભેદે – બાહ્ય તપકુશીલ, અત્યંતર તપ શીલ. જે કોઈ મુનિ વિચિત્ર એવું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિ તપ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાર્ય ક્લેશ, અંગોપાંગ સંકોચવા રૂપ સંલીનતા. આ છ તપમાં છતી શક્તિએ ઉધમ રતા નથી, તે બાહ્ય તપ કુશીલ કહેવાય. તથા જે કોઈ વિવિધ પ્રાયશ્ચિત લેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપમાં ઉધમ તાં નથી તે આપ્યંતર તપકુશીલ હેવાય. [૬૪૬, ૬૪૭] બાર ભેદે ભિક્ષુ પ્રતિમાઓ આ છે એક માસિકી, બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિકી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાત્રિકી, નવમી સાત અહોરાત્રિકી, દશમી-સાત અહોરાત્રિકી, અગિયારમી – એક અહોરાત્રિકી અને બારમી એક્ટાત્રિકી. એ બાર ભિક્ષુ પ્રતિમા જાણવી. — [૬૪૮] અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ કરવા. ક્ષેત્રથી ગામમાં કે ગામ બહાર ગ્રહણ કરવું. કાળથી પહેલી વગેરે પોસિમાં ગ્રહણ કરવું. ભાવથી ક્રોધાદિ ક્યાયવાળો આપે તો ગ્રહણ કરીશ. આ પ્રમાણે ઉત્તર ગુણો સંક્ષેપથી ક્થા. તેમ મ્હેતાં ચાસ્ત્રિાચાર પણ સંક્ષેપથી પૂર્ણથયો. તપાચાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીર્યાચાર તે કહેવાય જે આ પાંચ આચારોમાં ન્યૂન આચાર ન સેવે. આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજાણ્યાથી, દર્પથી, પ્રમાદી, ક્લ્પથી, કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરુ પાસે આલોવીને માર્ગ જાણાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકારે ૧૮૦૦૦ શીલાંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદકુશીલ સમજવો. [૬૪૯] તે પ્રમાણે ઓસન્ના વિશે જાણવું. જ્ઞાનાદિના પાસસ્થા, સ્વચ્છંદ, ઉત્સૂત્રગામી, શબલોને અહીં લખતા નથી. અહીં ક્યાંક ક્યાંક જે બીજી વાચના હોય તો તે સારી રીતે શાસ્રસાર જાણેલા ગીતાર્થવર્ષો સંબંધ જોડી દેવો. કેમ કે મૂળપ્રત ઘણી વિનષ્ટ થઈ છે. આગળ જ્યાં જ્યાં સંબંધ જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં શ્રુતધરોએ એક્ઠા મળીને અંગોપાંગ સહિત બાર અંગરૂપ શ્રુતસમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, શ્રુત, સ્કંધ, અધ્યયન, ઉદ્દેશામાંથી યોગ્ય સંબંધો એક્દા કરીને જે કંઈ સંબંધ ધરાવતા હતા તે અહીં લખેલા છે. પણ પોતે હેલું અહીં કાંઈ ગોઠવેલ નથી. [૬૫૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! Page #80 -------------------------------------------------------------------------- ________________ 3-૬૫૦ ૭િ૯ જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ ક્રીને ભવમાં ભજ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાર્ય સ્થિતિવાળા સંસારમાં છોટ દુ:ખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શક્તો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતાં આવડ્યું. હે ગૌતમ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું. તે જ પ્રમાણે આત્મહિતની ઇચ્છાવાળાએ આ પક્ષની હકીક્ત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રવો. મહાનિશીથ સત્ર અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂણાનુવાદ પૂર્ણ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦. મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જ અધ્યયન-૪ - ફ્રી સંસર્ગ - ૪ - - ૪ - - - - ૪ - પિd] ભગવન! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે ક્ય હતો કે જેણે આવા ભયંક્ર દુઃખ પરિણામી ભવસ્થિતિ અને કાર્યસ્થિતિવાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંત થઈને ભ્રમણ ક્રશે? સર્વોક્ત અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમયqને નહીં પામે? ગૌતમ ! તે આ છે– ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં ક્રશ સ્થળ નગર હતું. તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવાજીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવા મોટી ઋધ્ધિવાળા સુમતિ અને નાગિલ નામે બે ભાઈઓ શ્રાવધર્મ પાળતા હતા. કોઈ સમયે અંતરાય કર્મના ઉદયથી તેમનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાંના જ હતાં. અચીલિત સત્વ પરાક્રમી, અત્યંત પરલોભી, ડ-સ્પટજૂઠથી વિરમેલા, ભગવંત ઉપદિષ્ટ ચારે પ્રારે દાનાદિ ધર્મ સેવતા હતા. કોઈની ખટપટ નિંદા ન ક્રતા, નમ્રતા સેવતા, સરળ સ્વાભાવી, ગુણરૂપ રત્નોના નિવાસસ્થાનરુપ, ક્ષમાના દરિયા, સજ્જનની મૈત્રી સેવનાર, ઘણાં દિવસો સુધી જેના ગુણો વર્ણવી શકાય, તેવા ગુણભંડારસમ શ્રાવકો હતા. તેમના અશુભકર્મના ઉદયે તેમની સંપત્તિ અષ્ટાહિક મહોત્સવાદિ ઇષ્ટદેવતાના ઈચ્છિત પૂજા સત્કર, સાધર્મિક સન્માન, બંધુ વર્ગના વ્યવહારાદિ માટે અસમર્થ થઈ. દિપપ થી ૬૬૦] કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સારી શકતા નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકતા નથી, મિત્ર સ્વજન કુટુંબી બાંધવા સ્ત્રી પત્રો ભત્રીજાઓ સંબંઘ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકે તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલ ભાઈને કહ્યું કે મન અને ધનરહિત ભાગ્યહીન પુરુષે એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ કહ્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણાં બંધુઓ હોય છે. દિ૬૧] આ પ્રમાણે તેઓ પરસ્પર એમતવાળા થયા અને તેમણે દેશયાગ રવાનો નિર્ણય ર્યો કે આપણે કોઈ અજાણ્યા દેશમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબાકાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવજ્યાં અંગીકાર કરીએ. પછી કુશસ્થળ નગર છોડી વિદેશગમન નક્કી કર્યું. દિ] દેશાંતર પ્રયાણ જતાં તે બંનેએ માર્ગમાં પાંચ સાધુ અને છઠ્ઠો શ્રાવક જોયા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે હે સુમતિ ! જો જો આ સાધનો સાથે કેવો છે, તો આપણે તેમની સાથે જોઈએ. તેણે કહ્યું, ભલે તમે થાઓ. પછી તેના સાર્થમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪/-/૬૬૨ ૧ સાથે ચાલ્યા. માત્ર એક મુક્રમે જવા પ્રયાણ કર્યું, ત્યાં નાગિલે સુમતિને હ્યુંહરિવંશના તિલક્ખત મક્ત રત્ન સમાન શ્યામાંતિવાળા સુગ્રાહ્યનામવાળા બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ઠનેમિના ચરણ મળમાં મેં આ પ્રમાણે સાંભળીને અવધારેલ કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા કુશીલ ગણાય છે. જે કુશીલ છે તેમને દૃષ્ટિથી પણ જોવા ન ૫ે. આ સાધુઓ તેવા છે, તેમના સાથે થોડો પણ ગમન સંસર્ગ ન ક્યે. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાર્થ સાથે જઈશું. કેમ કે તીર્થં વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગતને પણ તીર્થં વાણી ઉલ્લંઘવા લાયક નથી. બીજું એ કે - જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેમના દર્શન તો ઠીક આલાપ-સંલાપાદિ પણ નિયમા કરવા પડે. તો શું આપણે તીર્થંકરની વાણી ઉલ્લંઘીને જવું. એમ વિચારી સુમતિનો હાથ પક્ડી નાગિલ ત્યાંથી નીકળી ગયો. [૬૬૩ થી ૬૬૯] નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ હ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા-પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ! મારે શું કહેવું. તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ ક્હીને સ્વીકારવાની જ હોય. । મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આા ઠોર શ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી? કે આ શીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઈંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમિત ખોટો ક્યાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો? - [૬૩૦ થી ૬૭૬] કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે ક્દાચ ક્હીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે લક્ષેપ કરવો ? કાળ પસાર થતા તેના ક્યાયશાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર ં. વિશેષ સમજ વિના આ ભદ્રિને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગિલે સુમતિને ક્યું – હે બંધુ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું. હિતબુદ્ધિથી સગાભાઈને ક્હીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ ર્મની જાળમાં સપડાયેલા જીવોનો અહીં જ દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, ાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મનવાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કલફ્ટ વિષ લાગે છે. [૬૭] એમ સાંભળી સુમતિએ ક્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય. તે 30 6 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મહાનુભાવોનો બીજો આચાર કેમ જોતા નથી? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસાદિ તપ ક્રીને આહાર લેતા, આતાપના લેતા, વિરાસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ જનારા, કષ્ટવાળા તપો ક્રવા ઇત્યાદિ ધર્માનુષ્ઠાન આચરી જેમણે માંસ અને લોહી સુધી નાખેલ છે. આવા ગુણગુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને, આ સાધુઓ શીલ છે એમ સંક્લા વો યુક્ત નથી. ત્યારે નાગિલે કહ્યું કે હે વત્સા તેના ધર્માનુષ્ઠાનથી તું સંતોષ ન પામ, આજે હું અવિશ્વાસથી લુંટાયો છું તેમ ન માન અનિચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી અામ નિર્જરાથી પણ મૈ ક્ષય થાય છે તો પછી બાલતપથી ર્મ ક્ષય કેમ ન થાય? આ સર્વે ને બાલતપસ્વી જાણ. શું તને તેમનું ઉસૂત્રમાર્ગ સેવન અલ્પ પણ દેખાતું નથી? હે સુમતિ! મને આ સાધુ ઉપર સુક્ષ્મ પણ દ્વેષ નથી, પણ તીર્થક્ય ભગવંત પાસેથી અવધારેલું છે કે કુશીલને ન દેખવા. ત્યારે સુમતિએ કહ્યું કે- જેવો તું નિબંદ્ધિ છે તેવા જ તે તીર્થક્ય હશે. જેથી તને આમ કહ્યું. પછી આમ બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હાથે બંધ ક્રીને નાગિલે તેને ક્યું - હે ભદ્રમખા જગત ગુરુ તીર્થની આશાતના ન ક્ર, મને જે કહેવું હોય તે ધે, હું તને કોઈ પ્રત્યુત્તર આપીશ નહીં. ત્યારે સુમતિએ ક્યું. આ જગતમાં આ સાધુ કુશીલ હોય તો સુશીલ સાધુ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે ક્યું - હે ભદ્રમુખી અહીં વિશ્વ અલંઘનીય તીર્થક્રના વચનને આદરથી ગ્રહણ . આસ્તિને તેમના વચનમાં કોઈ વિસંવાદ થતો નથી. બાલતપસીની ચેષ્ટામાં આદર ન વો કેમ કે તેઓ કુશીલ જ દેખાય છે. તેમની પ્રવજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કેમ કે જો આ સાધુ પાસે બીજી મુહપત્તિ દેખાય છે, તેથી તે અધિક પરિગ્રહ કુશીલ છે. ભગવંતે અધિક, પરિગ્રહ માટે સાધુને આજ્ઞા આપી નથી. હીન સત્વવાળો પણ એવો અધ્યવસાય ન રે કે કદાચ મારી આ મુહપત્તિ ફાટીને વિનાશ પામશે તો મને બીજી ક્યાંથી મળશે? હીન સત્વ એમ વિચરતો નથી કે – અધિક ઉપાધિ ધારણ ક્રવાથી મારા પરિગ્રહના વ્રત ભંગ થશે અથવા સંયમમાં રંગાયેલ આત્મા સંયમોપયોગી ધર્મોપદ્મણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સદાય ખરા? નક્કી તે વિષાદ ન જ પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્વવાળો છે, તેમ જાહેર ક્રે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા ક્રે છે. પ્રવચન મલિન ક્રે છે. આ સાધુએ કાલે વસ્ત્રાવિહિન સ્ત્રી શરીરને રોગથી જોઈને ચિંતવન ક્રીને આલોચના, પ્રતિક્રમણ ક્ય નથી. તે તને ખબર નથી? આ સાધુના શરીરે ફોડલાં થયા છે, તેથી તેને દેખતો નથી. હમણાં જ તેણે લોચ માટે અણઆપેલી રાખ હાથમાં લીધી. તે પણ જોયું છે. ગઈ કાલે સૂર્યોદય પહેલાં સંઘાટક્યું – ચાલો વિહાર ક્રીએ, સૂર્યોદય થઈ ગયો છે. તે તેં ન સાંભળ્યું ? આમાં જે મોટો નવદીક્ષિત છે તે ઉપયોગ વગર સૂઈ ગયો, વીજળી અગ્નિાયથી સ્પર્શ ાયો, તેં તેને જોયો છતાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪/-/૬૭૭ કામળી ન લીધી. સવારે લીલા ઘાસનો ક્પડાથી સંઘટ્ટો ર્યો તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ ર્યો. બીજની ઉપર પગ ચાંપીને ચાલ્યો, અવિધિથી ખારી જમીને ચાલીને મધુર જમીને સંક્રમ્યો. શું તેં આ બધું ન જોયું? માર્ગ ચાલ્યા પછી સાધુએ ૧૦૦ ડગલાં જતાં ઈરયાવહિયં પ્રતિક્રમવી જોઈએ. તે રીતે ચાલવું, ચેષ્ટા કરવી, બોલવું, શયન કરવું જોઈએ કે જેથી છ કાયના જીવોને સુક્ષ્મ કે બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, આવતા-જતાં સર્વ જીવ, પ્રાણ, ભૂત, સત્વોને સંઘટ્ટ, પરિતાપન, ક્લિામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં આમાંનું કોઈ દેખાતું નથી. વળી મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ કરતા પડિલેહણ કરો છો, પડિલેહણ નો હેતુ શો? ત્યારે તેં મને નિવાર્યો કે આપણે સાધુને કંઈ કહેવું ક્લ્પતું નથી. શું તે વાત તું ભૂલી ગયો ? તેથી હે સુમતિ ? આણે એક પણ સંયમ સ્થાનક સમ્યક પ્રકારે રહેલ નથી. જેનામાં આવો પ્રમાદ હોય, તે સાધુ કેમ કહેવાય? આવા નિર્ધ્વસને સાધુ ન કહેવાય. તું જો આ શ્વાન સમ નિર્દય, છ કાય જીવ મર્દક છે, તો મને કેમ અનુરાગ થાય? અથવા શ્વાન પણ સારો કે જેને અતિસુક્ષ્મ નિયમ-વ્રત ભંગ થતો નથી. આ નિયમ ભંજક્ની તુલના કોના સાથે કરવી ? માટે હે સુમતિ ? આવા કૃત્રિમ આચરણથી સાધુ ન બની શકાય. માટે હે વત્સ! આવા કૃત્રિમ આચારીને જિનવચન સ્મરણ તો કોણ વંદન કરે? વળી તેમના સંસર્ગથી આપણને પણ ચરણ રણમાં શિથિલતા આવી જાય કે જેનાથી આપણે ભવ ઘોર ભવ પરંપરામાં રખડવાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું – તે શીલ હોય કે સુશીલ, હું તેમની પાસે પ્રવ્રજ્યા સ્વીકારીશ. વળી તમે ક્હો છો તે ધર્મ કરવાને આજે કોણ સમર્થ છે ? માટે મને છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ છે. ત્યારે નાગિલે ક્યું ! હે સુમતિ ! તેની સાથે જવામાં તારું ક્લ્યાણ નથી. હું તને હિતવચન કહું છું. જે બહુ ગુણકારી હોય તેનું સેવન કર. હું કંઈ તને બળાત્કારથી પડી રાખતો નથી. C3 અનેક ઉપાયો છતાં તે ન રોકાયો અને મંદભાગ્ય એવા સુમતિએ પ્રવ્રજ્યા સ્વીકારી. પછી કોઈક સમયે વિહાર કરતાં કરતાં પાંચ માસ પછી મહાભયંકર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી દોષની આલોચના પ્રતિક્રમણ ર્યા વિના મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચાદિ વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા, ત્યાંથી મ્લેચ્છ જાતિના માંસાહારી, ક્રુર આચરણ કરનારા થયા. ત્યાંથી સાતમી નરકે ઉત્પન્ન થયાં, ત્યાંથી ત્રીજી ચોવીશીમાં સમ્યક્ત્વ પામશે. પછી સમ્યક્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પછી સમ્યક્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે, પણ જે સર્વથા મોટા પાંચમા હતા તે એક સિદ્ધિ નહીં પામે. કેમ કે તે એકાંત મિથ્યાર્દષ્ટિ અને અભવ્ય છે. ભગવન્ ! સુમતિ ભવ્ય છે કે અભવ્ય? ગૌતમ ! તે ભવ્ય છે. તો તે પામીને મૃત્યુ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! પરમાધામી અસુર થશે. દિ%] ભગવદ્ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે? ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે ધેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના રે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ રે છે તથા શાસ્ત્રના સદ્ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના રે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, પ્રભાવના કરી કે – તેઓ સુશીલ સાધુ નથી ઇત્યાદિ તથા હ્યું કે જેવા તમે નિબુદ્ધિ છો તેવા તે તીર્થક્ય હશે. એમ બોલતા હે ગૌતમ ! તે મોટું તપ ક્રવા છતાં પરમાળાની અસુરપણે ઉપજ્યો. ભગવન ! પરમાધામી દેવો ત્યાંથી મરીને ક્યાં ઉત્પન્ન થાય? ભગવન! તે સુમતિનો જીવ પરમાધામથી નીકળીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ? મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય દવા સન્માર્ગના નાશને અભિનંધો. તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ હેવી ? અનેક પુગલ પરાવર્ત કાળ સુધી ચારગતિરૂપ સંસારમાંથી જેનો નીળવાનો આરો નથી. તો પણ સંક્ષેપથી તેના કેટલાંક ભવ કહું છું તે સાંભળ આ જ જંબુદ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ રે છે તે પ્રદેશની દક્ષિણે પપ-યોજન પ્રમાણવાળી વેદિકના મધ્યભાગે ૧. યોજન પ્રમાણ હાથીના કુંભસ્થળના આક્રરે સરખું પ્રતિસંતાપદાયક નામે સ્થળ છે. તે સ્થળ લવણ સમુદ્રના જળથી શા યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધક્ષરવાળી ઘડીયલા સંસ્થાનના આકરવાળી ૪૬ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ રે છે. તેઓ વજઋષભનારાય સંઘયણવાળા, ભમહાબલ અને પરાક્રમવાળા ૧ણા વેંત પ્રમાણ કયાવાળા, સંખ્યાન વર્ષાયુવાળા, જેમને મધ-માંસ પ્રિય છે તેવા, સ્વભાવથી સ્ત્રીલોલુપ, અતિ ખરાબ વર્ણવાળા, સુક્સાર, અનિષ્ટ, કઠણ, ખરબચડાં દેહવાળા, ચંડાલના નેતા સમાન ધેલા ભયંક્ર મુખવાળા, સિંહસમાન ઘોર દૃષ્ટિવાળા યમરાજ સમાન ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળી માફક નિષ્ફર પ્રહાર ક્રનાર, અભિમાનથી માંધાતા થયેલા, તેઓ અંડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેમના શરીરમાં જે અંતરંગ ગોલિક છે. તેને ગ્રહણ ક્રીને ચમરી ગાયના શ્વેત પૂંછડાના વાળથી તે ગોલિક ગૂંથે છે. ત્યારપછી તે બાંધેલી ગોલિકને બંને કન સાથે બાંધીને મહાકિંમતી, ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ ક્રવા ઈચ્છતા સમુદ્રમાં પ્રવેશે છે. સમુદ્રમાંના જળ હાથી, ભેંશ, ગોંધા, મગર, મોટા મસ્યો, તંતુ, સ્મારાદિ દુષ્ટ શ્વાપદો તેને કોઈ ઉપદ્રવ ક્રતા નથી. તે ગોલિકના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમદ્રજળમાં ભ્રમણ ક્રીને ઇચ્છાનુસાર ઉત્તમ જાતિવંત રત્નોનો સંગ્રહ ક્રીને અખંડ શરીરે બહાર નીકળી આવે છે. તેઓને જે અંતરંગ ગોલિક હોય છે. તેના સંબંધથી તે બિચારા હે ગૌતમ અનુપમ, અતિઘોર, ભયંક્ર દુઃખ, પૂર્વભવમાં ઉપાર્જિત અતિ રૌદ્ધ કર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪/-/૬૮ ૮૫ ભગવન ! ક્યા કારણથી? ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકા ગ્રહણ ક્રવા કોઈ સમર્થ નથી. જ્યારે તેમના દેહમાંથી ગોલિક ગ્રહણ રે છે. ત્યારે ઘણાં મોટા પ્રારના મોટા સાહસથી નિયંત્રણા ક્રવી પડે છે. બન્નર પહેરેલા, તલવાર, ભાલા, ચકો, હથિયાર સર્જેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગથી તેમને જીવતા જ પક્કે છે. જ્યારે તેમને પડે છે ત્યારે જે પ્રક્ષરના શારીરિક અને માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારક્તા દુઃખ સાથે સરખાવી શકાય. ભગવન્! તે અંતરંગ ગોલિકાને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામે અંતદ્વીપ છે, પ્રતિસંતાપદાયક સ્થળથી તે દ્વીપ ૩૧૦૦ યોજન દૂર છે, તે રત્નદ્વીપવાસી મનુષ્યો તેને ગ્રહણ ક્યું છે. ભગવન કેવી રીતે ગ્રહણ રે ? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થયેલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત ક્રેલા વિધાનથી તેમને પડે છે. ભગવન તે વિધિ કેવા પ્રકારનો છે ? ગૌતમ તે રત્નદ્વીપમાં ર૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘંટીના આકારના શ્રેષ્ઠ વજશીલાના સંપુટો હોય છે. તેને છૂટા પાડીને તે રત્નદ્વીપવાસી મનુષ્યો પૂર્વપુરુષોથી સિદ્ધ, ક્ષેત્ર સ્વભાવથી સિધ્ધ તૈયાર રેલા યોગથી ઘણાં મત્સ્યો મધુ ભેગા મેળવીને અત્યંત રસવાળા ક્રીને પછી તેમાં પકવેલા માંસના ટુક્કા તેમજ ઉત્તમ મધ-મદિરા વગેરે પદાર્થો નાખે છે. આવા તેમને ખાવા યોગ્ય મિશ્રણો તૈયાર ક્રીને વિશાળ લાંબા મોટા વૃક્ષોના કાષ્ઠોથી બનાવેલા યાનમાં બેસીને અતિસ્વાદિષ્ટ પુરાણા મદિરા, માંસ, મત્સ્ય, મધ વગેરેથી પરિપૂર્ણ ઘણાં તુંબડા લઈને પ્રતિસંતાપદાયક નામના સ્થળ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તંબડું આપીને તેમજ અભ્યર્થના પૂર્વક પહેલાં કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોરી જાય છે. અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મધ માંસ વગેરેનું મિશ્રણ ભક્ષણ કરે છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાછવાયા થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કૃતિ પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિત્વરિત ગતિએ રન્નાદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મધ અનેગંધવાળા દ્રવ્યોથી સંસ્કૃતિ તૈયાર કરેલા જૂની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિ દક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેમને આપવા મધથી ભરેલ તુંબડું મૂકે છે. એ પ્રમાણે હે ગૌતમ ! મધ, મદિરાના લોલુપી બનેલા તેમને તુંબડાના મધમદિરા વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લગાવવામાં આવે છે કે જ્યાં આગળ વર્ણવિલાં ઘંટી આકરવાળા વજૂશીલના સંપુટો રહેલા છે. જેટલામાં ખાધના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીક્યાં વજશીલા સંપુટનો ઉપરનો ભાગ જે બગાસુ ખાતા પુરુષના આકર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાં જ મધ-મદિરાથી ભરેલા બાકી રહેલા ઘણાં તુંબડાઓ તેમને દેખતાં જ ત્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મૂકીને પોત-પોતાના સ્થાનમાં ચાલુઇયા જાય છે. પેલા મધ-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશ રે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના કટકાઓ ત્યાં મૂલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લિપેલા શિલાઓના પડ હોય તો તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે. એ પ્રમાણે મધ-મદિરા પકવેલ માંસ ખાતા ખાતા સાત, આઠ, પંદર દિવસો પસાર થાય છે. તેટલામાં રત્નદ્વીપ નિવાસી મુનષ્યો એકઠા મળીને કેટલાંક બન્નર, કેટલાંક બીજા આયુધો ધારણ ક્રેલા હોય, તેઓ પેલી વજશીલાને વીંટાઈને સાત આઠ પંક્તિઓ ઘેરી વળે છે. રત્નદ્વીપવાસી બીજા ટલાંક તે શીલા પડને ઘંટુલાના ઉપર એઠું થાય તેમ ગોઠવે છે. જ્યારે બે પડ એક્કા ક્રવામાં આવે છે ત્યારે તે ગૌતમ ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કળમાં તેની અંદર સપડાયેલામાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે. પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષ સહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના શરીરનો વિશનાશાળ ઉત્પન્ન થાય છે.એ પ્રમાણે હે ગૌતમ તે વજશીલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પિસાતા જ્યાં સુધી સર્વ હાડí દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક દબાઈને બરાબર ન પીસાઈ તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણો છૂટા પડતાં નથી. તેઓના અસ્થિઓ વજરત્નની જેમ દુઃખે ક્રીને દલી શકાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજશીલાના બે પડ વચ્ચે ગોઠવી કળા બળદો જોડી અતિપ્રયત્નથી રેટ, ઘંટી, કઠણ રેતી-ચુનાની ચક્રીની જેમ ગોળ ભમાડાય છે. એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિના થતાં નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આક્રો અનુભવ ક્રતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા છતાં તેમના અસ્થિ ભાંગતા નથી. બે વિભાગ થતાં નથી, દબાતા નથી, ઘસાતા નથી, પણ સંધિસ્થાનો સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. પછી બીજા સામાન્ય પથ્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક ઓગળી આદિ અગ્રાવયવના અસ્થિબંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોને આનંદ પામીને શીલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિક ગ્રહણ કરીને તેમાં જે નિરસભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ ક્રીને વેચી નાખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરંગ ગોલિકાઓ ગ્રહણ રેલ છે. ભગવન ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીક્ષ્ણ દુસ્સહ દુખસમુહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ ક્રી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે રેલા ર્મના અનુભવથી. એનો વિશેષાધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાક્રણ સૂત્રના વિશેષાધિકાર જાણી લેવું. ]િ ભગવદ્ ! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪-૬૯ ૮૭ ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કળા સ્થાનમાં પછી વ્યતંરમાં પછી લીંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારકીમાં, પછી કુક્કી મનુષ્યમાં, પછી વ્યંતર, પછી મહાક્રયવાળો ચૂથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણના દુઃખ અનુભવીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તિયો. પછી સાતમી નારસ્કીમાં પછી સ્વયંભૂ રમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મસ્યાહાર ક્રીને મરીને સાતમી નરકે જશે. ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોક્લિા, પછી જળો, પછી મહામત્ય, પછી તંદુલ મત્ય, પછી સાતમીએ, પછી ગધેડો, પછી ક્તરો, પછી કૃમિજીવ, પછી દેડક્ટ, પછી અગિનાયમાં પછી કુંથુઓ, પછી મધમાખીમાં, પછી ચક્લો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, તેમાં અનંતાળ પસાર ક્રીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠી નરકે, પછી ઉંટ, પછી વેષામંક્તિ નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી મુજ્જા સ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, છી ભીખ માંગનારમાં, પછી પૃથ્વીાયાદિ કયોમાં ભવસ્થિતિ અને કાય સ્થિતિ દરેમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા ક્રનાર, પછી વ્યંતરમાં, પછી પુરોહિત, પછી પણ સાતમીએ, પછી તંદલ મત્સ્ય, પછી સાતમી નરમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગદષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પહેલી નારકીમાં, પછી પણ શ્રીમતું શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોક્યાં પછી પણ ચક્રવર્તી મહાસંઘ પણવાળા થઈને કમ ભોગથી વૈરાગ્ય પામીને તીર્થક્ય ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને નિર્વાણ પામશે. ૬િ૮૦] તેમજ જે ભિક્ષ કે ભિક્ષણી પરપાંખડીઓની પ્રશંસા રે કે નિહવોની પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિહનો પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલો, નિતવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહવોના પ્રરૂપેલા કાયક્લેશાદિ તપ , સંયમ ક્ટ, તેના જ્ઞાનનો અભ્યાસ ક્રે, વિશોષથી જાણે શ્રવણ રે. પાંડિત્ય રે, તેની તરફેણ કરી વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે તે પણ સુમતિની જેમ પરમાધામી અસરોમાં ઉત્પન્ન થાય છે. | ૬િ૮૧] ભગવન્! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભાવોમાં આટલો કળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ ક્રવામાં આવે તે વળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કરણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકતી નથી. તે જ કારણે સંયમ દુક્ર મનાયેલું છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવી કે શ્રમણપણામાં પહેલા સંયમ સ્થાનમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રવાનો છે. જો તેનો ત્યાગ ન ક્રે તો સંયમ જ તું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશંસા ક્રવી, તેની જ ઉન્નતિ વી. તેની જ સલાહ આપવી. તે જ આચરવું કે જે ભગવંતે કહેલાં આગમમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સંભોમય, ખમ્મધારી, તેનશ્રમણ, દુદન્ત દેવ, રક્ષિતમુનિ, વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા હેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્કવો. ફિ૮] ભગવન્! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમશાસ્ત્રની યુક્તિથી? ગૌતમ ! બિચારા શ્રાવને તમે કહેવાનું સામર્થ્ય શું હોય? જો કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના ક્લતિલક મરક્ત રત્ન સમાન શ્યામ નંતિવાળા બાવીશમાં ધર્મ તીર્થક્ર અરિષ્ટનેમિ નામે હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીક્ત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્યવના જ્ઞાતા કેવલી ભગવતે પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણ કરેલી. ત્યાં છબીશ આચારોની પ્રજ્ઞાચના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી ક્રવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન રે, આચરે, પુરુષે તો અનંત સંસારી થાય. તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિજ્ઞનો અધિક પરિગ્રહ ર્યો તો તેના પાંચમાં મહાવતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા, ચિંતવ્યા પછી તેને આલોચ્યા નહીં. તો તેણે બ્રહ્મચર્યની ગતિની વિરાધના કરી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર ધેવાય તેમ અહીં ચોથા મહાવતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે અણ દીઘેલી રાખ લઈ લીધી. તેના ત્રીજા મહાવતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલાં સૂર્યોદય થયો એમ ક્યું. તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી સંક્રમણ ર્ક્સ, બીજાય ચાંપ્યા, વસ્ત્રથી વનસ્પતિનય સંઘટ્ટો થયો, વિજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ ક્રતા મુહપત્તિથી વાયુ કાયની વિરાધના કરી. તે બધાંને પહેલું મહાવ્રત ભાંગ્યું. એમ તેના પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય હે ભગવન! તો શું આ દૃષ્ટાંત વિચારીને જ મહાવતો ગ્રહણ ક્રવા? ગૌતમ ! આ વાત યથાર્થ છે. ભગવનું ! ક્યા શરણે ? ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે જ ભેદો હેલા છે. ત્રીજો ભેદ ન્હેતો નથી. અથવા ભગવતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલ છે, તે પ્રમાણે સુશ્રમણપણાનું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવક્વણું યથાર્થ રીતે પાલન ક્રવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪/-/૬૮૨ કે શ્રાવકે શ્રાવક્ષણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. નિરતિચાર વ્રતો પ્રશંસ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. હૈં આ શ્રમણધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચાર યુક્ત છે. જે પ્રમાણે મહાવ્રતો પાલન કરવાના શાસ્ત્રમાં જણાવેલા છે, તેમ યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવક માટે તો હજારો પ્રરના વિધાનો છે, તે વ્રત પાળે અને તેમાં અતિયાર ન લાગે તે પ્રમાણે શ્રાવકો અણુવ્રત ગ્રહણ કરે. [૬૩] ભગવન્ ! નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! તે નાગિલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રવાકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોરથી ભયં આવીમાં સર્વ પાપ લિમલના ક્લેક રહિત ચરમ હિતારી સેંક્ડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થં ભગવતનું વચન છે એમ જાણીને— નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ કે ટાપટીપ ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કરેલું હતું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થંકર ભગવંત, અચલિત સત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા, ઉત્તમાર્થ -સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના ક્હી. જળવાળા મેઘસમાન ગંભીર અને દેવદુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરે તો શુભ અધ્યવસાય કરતો અપૂર્વણથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ અંતકૃત કેવલી થયો. એ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગનો ત્યાગ કરનારને આટલું અંતર થાય છે. ૯ મહાનિશીથ સૂત્ર અધ્યયન-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ ×× -*-* - × Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ • ચોથા માધ્યયનને અંતે મહાનિશીથ સૂત્રનું પુનઃ સંપાદન ક્રનાર પૂર્વકાલીન મહર્ષિનું વકતવ્ય : આ ચોથા અધ્યયનમાં સિદ્ધાંત જ્ઞાતાઓ કેટલાંક આલાપક્ષેની સમ્યફ શ્રદ્ધા wતાં નથી. તેઓ અશ્રદ્ધા #તાં હોવાથી એમ પણ સમ્યમ્ શ્રદ્ધા નથી રતાં એમ આચાર્ય હરિભદ્ર સૂરિજીનું સ્થળ છે. આખું ચોથું અધ્યયન એકલું નહીં. બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાંક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાન રે છે, એવો ભાવ અહીં સમજવો. કેમ કે સ્થાન, સમવાય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ કોઈ હકીક્ત હેલી નથી, કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફામાં વાસ ક્રનાર મનુષ્યો છે. તેમાં પરમાધામી અસુરો ફરી ફરી સાત આઠ વખત સુધી ઉત્પાન્ન થાય છે. તેઓને દારૂણ વજશીલાની ઘંટીના પડો વચ્ચે પીલાવું પડે છે. અતિશય પીલાતા અને વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી. | પિરંતુ વૃદ્ધવાદ એવો છે કે આ આર્યસૂત્ર છે. તેમાં વિકૃતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કંધમાં ઘણાં જ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત અર્થાત અતિશય યુક્ત હેલાં આ ગણધરોના વચનો છે. આમ હોવાથી અહીં લગીર પણ શંક ન વી. મહાનિશીથ સૂત્ર આધ્યયન-૪ સમાપ્ત | Page #92 -------------------------------------------------------------------------- ________________ પ/-/૬૮૪, ૬૮૫ ૯૧ મી અધ્યયન-૫ - નવનીત સાર' જ – – ૪– ૪-૪– ૪ – x- ૪- ૪ - હિ૮૪, ૬૮૫] આ પ્રમાણે શીલ સંસર્ગનો સોંપાયથી ત્યાગ ક્રીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેશથી આજીવિક ક્રનારા હોય અને તેવા ગચ્છમાં વાસ રે તેને નિર્વિઘ્નપણે ફ્લેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહીં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે. ૬િ૮૬ થી ૬૧] ગૌતમ ! એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ ક્રીને ભવ પરંપરામાં ભ્રમણ ક્રે છે. અર્ધપ્રહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકૂળવાસમાં રહેનાર સાધુ કે ગૌતમ ! લીલા લહેર ક્રતો કે આળસ ક્રતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ ક્રવા ઉત્સાહી થાય છે. વળી શંકા, ભય, લજજાદિથી તેનું વીર્ય ઉલ્લીત થાય છે. ગૌતમ ! જીવની વીર્યશક્તિ ઉલલલીત થતાં જન્માંતરમાં રેલા પાપોને હૃદયના ભાવથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છને તપાસીને તેમાં સંયમુનિએ જીવનપર્યત્ત નિવાસ કરવો. દિશુ ભગવદ્ ! એવા ક્યા ગચ્છો છે. જેમાં વાસ ક્રાય? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે ધેલી જાણવી. ગૌતમ ! જેમ શત્રુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સનિર્મળ વિશદ્ધ અંતઃક્રણવાળા. સાધુઓ હોય. આ શાતના ક્રવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર ક્રવામાં ઉધમી હોય. છ ઇવનિક્રયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય ક્રનારા હોય. સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત હોય. અત્યંત પ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદ્ભાવવાળા, રૌદ્ર અને આર્મધ્યાન રહિત, સર્વથા બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને ગોપવનારા, એiતે સાધ્વીના પાત્રા-કપડાં વગેરે વહોરેલા હોય તેનો ભોગ ન ક્રનારા, એકાંત ધર્મનો અંતરાય ક્રવામાં બીક રાખનાર, તત્વ તરફ રૂચી નાર, પરાક્રમ ક્રવાની રુચિવાળા, એનંતે સ્ત્રી ક્યા, ભોજન ક્યા, ચોર ક્યા, રાજસ્થા, દેશ ક્યા, આચાર પરિભ્રષ્ટોની ક્યા ન ક્રનારા, એ રીતે વિચિત્ર અપ્રમેય તેમજ સર્વ પ્રકારની વિકથા ક્રવાથી વિપ્રમુક્ત, એનંતે યથાશક્તિ ૧૮૦૦૦ શીલાંગોના આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે ક્રાળ્યા વિના શાસ્ત્રમાં ધેલા મોક્ષ માર્ગની પ્રરૂપણા ક્રનારા, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખલિત, અખંડિત શીલગુણના ધારક હોવાથી મહાયશવાળા, મહાસ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના ત્રણયુક્ત એવા ત્રણને ધારણ નાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષમાર્ગની આરાધના ક્રનાર ગ૭ હેવાય. [8] ભગવન! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખસે? ગૌતમ ! હા, કોઈક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સાધુ નક્કી તેમાં રહી ગુરુકૂળવાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્! એમ શા કરણથી ધેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિનો આરાધક છે. જે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનો આરાધક છે તે હે ગૌતમ - આતિ જાણક્કર, મોક્ષમાર્ગમાં અતિ ઉધમ #નાર છે. જે ગુરુ આજ્ઞાને અનુસરતો નથી. તે આજ્ઞાની વિરાધના ક્રે છે તે અનુમાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે કષાયો યુક્ત હોય તે સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે. જેઓ ગાઢ રાગ-દ્વેષાદિ વાળા છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમતેમ અટવાયા રે છે. અનુત્તર ઘોર-સંસાર સમુદ્રમાં અટવાનારને ફરી જન્મ-ફરી જરા-ફરી મૃત્યુ, વળી પાછા જન્મ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ક્રીને પાછા ઘણાં ભવોનું પરાવર્તન ક્રવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર અતિદુઃસહ ઘોર ગાઢ ાળા અંધારવાળા, રૂધિરથી ખદબદતા, ચરબી, પરુ, ઉલટી, પિત્ત, ક્ના કદવવાળા, દુર્ગંધ યુક્ત અશુચિ વહેતા, ગર્ભની ચારે બાજુ વીંટળાયેલ, ઓર, ફેંફસા, વિષ્ઠા, પેશાબ આદિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ ાવનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંક્ર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ ક્રવો તે ખરેખર દુઃખ છે, કલેશ છે, રોગ છે, આતંક છે, શોક સંતાપ છે અને ઉદ્વેગ રાવનાર છે. તે અશાંતિ ાવનાર છે, તેથી યથાસ્થિતિ ઇષ્ટ મનોરથોની અપ્રાપ્તિ ક્રાવનાર છે. તેને કારણે તેને પાંચે પ્રક્ષરના અંતરાય કર્મનો ઉદય થાય છે. જ્યાં પાંચ પ્રકારે કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. દરિદ્ર હોય ત્યાં અપયશ, ખોટા આળ ચળવા, અપકીર્તિ, કલંદિ અનેક દુઃખોનો ઢગલો એક્કો થાય છે. તેવા દુઃખોનો યોગ થાય ત્યારે સર્વે લોકેથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ ક્રાવનાર, દુગંધ ક્રાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ દર્શનાદિ ગુણો તેનાથી ઘણાં દૂર થાય છે, મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે. જેઓ સમ્યગદર્શનાદિ ગુણોથી અતિશય મુક્ત થાય છે તે આશ્રવ દ્વારોને રોકી કે બંધ કરી શક્તો નથી. ઘણાં મોટાં પાપ ર્મના નિવાસબૂત બને છે તે ર્મનો બંધક બને છે તેથી કેદખાનાના કેદી સમાન પરાધીન થાય છે. એટલે સર્વ અલ્યાણ અમંગળની જાળમાં ફસાય છે ત્યાંથી છૂટવું અતિ મુશ્કેલ છે કેમ કે ઘણાં ર્કશ, ગાઢ, બદ્ધ, પૃષ્ટ, નિકાચીત સેવી ર્મની ગ્રંથિ એકદમ તોડી શકાતી નથી, તે કારણે એકેન્દ્રિયપણામાં, બે ઈન્દ્રિય – તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિયપણામાં, નારકી-તિર્યચ-મનુષ્યપણામાં, અનેક પ્રકારે શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ એમ હેવાય છે કે કેટલાંક Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૬૯૩ ૯૩ આત્માઓ હોય છે કે જેઓ ગીતાર્થના ગચ્છમાં રહી ગુરુકૂળવાસ સેવે છે અને કેટલાંક સેવતા નથી. [૬૪] ભગવન્ ! શું મિથ્યાત્વ આચરણવાળો કોઈ ગચ્છ હોય ખરો ? જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્ ! ગચ્છ આરાધક થાય તેવી કઈ આજ્ઞા છે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા ક્હી છે, તેમાં રહી આરાધક થાય. [૬૫] ભગવન્ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદા સ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંઘે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન્ ! એમ કેમ ક્યું ? તીર્થંો તીર્થને કરનારા છે. તીર્થ-ચાર વર્ણવાળો તે શ્રમણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ-પ્રતિષ્ઠિત થયેલ છે. આ સમ્યગદર્શન જ્ઞાન-ચાસ્ત્રિ-પરમપૂજ્યોમાં પણ વધુ શરણ વા યોગ્ય છે. અતિશય સેવ્ય છે, વિશેષ સેવન યોગ્ય છે. આવા શરણ્ય, પૂજ્ય, સેવ્ય દર્શનાદિને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કોઈ પ્રકારે વિરાધે, તે ગચ્છ સમ્યમાર્ગ નાશક, ઉન્માર્ગ દેશક થાય છે. જ્યાં આ બંને થાય તે નિશ્ચે આજ્ઞા વિરાધક થાય છે. આ. કારણે હે ગૌતમ ! એક કહેવાય છે કે સંખ્યાતીત ગચ્છોમાં મર્યાદાનું સ્થાનાંતર થાય છે. ગચ્છમાં જે કોઈ પણ ગમે તે એક કે વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે એઅંતે આજ્ઞા વિરાધક થાય. - [૬૬] ભગવન્ ! ગચ્છ મર્યાદા કેટલો ક્મળ પ્રરૂપેલી છે ? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ (છેલ્લા) દુષ્પ્રસહ અણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાયવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમાં આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન કરવું. [૬૭, ૬૯૮] ભગવન્ ! આ ચિહ્નોથી મર્યાદાનું ઉલ્લંઘન ક્યું છે ? ઘણી અશાતના ક્થી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું ? ગૌતમ ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો, ગુરુ આજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિકા કરનાર, પાટ-પાટલા-પાટિયા આદિની મમતા નાર, -પ્રાસુક બાહય પ્રાણવાળા સચિત્ત જળનો ભોગ કરનાર, માંડલીના પાંચ દોષથી અજાણ, તે દોષો સેવનાર, સર્વ આવશ્યક ક્રિયા કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન નાર, ઓછું કે અધિક આવશ્યક નાર, ગણના પ્રમાણથી ઓછા કે અધિક રજોહરણ પાત્ર, દંડ, મુહપત્તિ આદિ ઉપરણ-ધારણનાર, ગુરુના ઉપણનો પરિભોગી, ઉત્તરગુણ વિરાધક, ગૃહસ્થની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ નાર તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ, બીજ કાય, ત્રસાય બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સારણ કે નિષ્કરણ પ્રમાદ દોષથી સંઘટ્ટન વગેરેમાં દોષને ન જોતો આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુ પાસે આલોચના ન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક્રતો. વિસ્થાના સ્વભાવવાળો, ક્સમયે ગમે ત્યાં ફરતો, અવિધિથી સંગ્રહ ક્વેલ, પરીક્ષા વિના પ્રવજ્યા આપે, વડી દીક્ષા આપે, દશ ભેદ વિનય સમાચારી ન શીખવે, ત્રણ ગાય રનાર, આઠમદ-ચારક્ષાય-મમત્વભાવ-અહંન્નર-ક્કસ-જીયા-લડાઈતોફાન-આત અને રૌદ્ર ધ્યાન યુક્ત, વડીલને સ્થાપન ન ક્રનાર, ઘણાં લાંબા સમયે લોચ નાર, વિધા-મંત્ર-તંત્ર-જોગ-સંજન આદિ શીખીને તેમાં જ એનંત પ્રયત્ન નાર, મૂળ સૂત્રના યોગો અને ગણિપદના યોગો ન વહન ક્રનાર, દુષ્કાળાદિના આલંબન ગ્રહણ ક્રીને અક્ષય ખરીદેલ, પકાવેલ આદિ પરિભોગ વાના સ્વભાવવાળા થોડા રોગનું કારણ આગળ ક્રી ચિત્સિા #ાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈ રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે સુનારા, કુશીલની સાથે બોલવા અને અનુક્રણ જવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખથી નીકળેલ અનેક દોષને પ્રવર્તાવનાર વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા તલવાર, ધનુષ, ખડ્ય-ભાલા, બાણ, ચક્રાદિ હથિયાર લઈ ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડી અન્ય વેશ ધારણ ક્રી રખડનાર, આવી રીતે સાડા ત્રણ પદ કોટી સ્થાનસુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત હેવો. તથા બીજાં ઘણાં પ્રકારના ચિલવાળા ગચ્છને સંક્ષેપથી દ્દી શકાય છે. દિ૯૮] આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે-ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એવંતે હિત રતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોક્ના સુખને આપનારા એવા આગમાનું સારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર-નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માની ભાવ અનુકંપા જન્મ-જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા છે. તેઓ ક્યારે શાશ્વત શિવસુખ પામે એમ ણાપૂર્વક ગુરુ ઉપદેશ આપે. પણ વ્યસન કે સંક્ટણી પરાભવિત બનીને નહીં. જેમ કે – ગ્રહ વળગાળ હોય, ઉન્મત હોય, કોઈ બદલાની આશાથી કરે તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલ સર્વ શુભાશુભ કર્મનો સંબંધ કોઈને હોતો નથી. [૯૯, ૭૦૦] હે ગૌતમ! અહીં આવા પ્રકારની સ્થિતિ હોવાથી જો દેટ ચાસ્ત્રિી ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આમ કહે કે – સપના મુખમાં આંગળી નાખીને તેનું માપ ધે, તો તે પ્રમાણે રે. તે જ મર્યને જાણે છે. ૦િ૧, ૦૦૨] આગમ જ્ઞાતા દાપિ શ્વેત ાગડો ધે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા ક્રવી. એમ Èવામાં કંઈ કરણ હશે જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ ધેલ વચન ગ્રહણક્ય છે. તે પીવાના ઔષધની જેમ સુખાકારી થાય છે. [03] પૂર્વક્ત પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિ લક્ષ્મીના ભાજન બને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પ/-/03 છે. ભાવિમાં જેમનું લ્યાણ થવાનું છે. તે દેવતાની જેમ ગુરુની પર્યાયાસના ક્રે છે. [૭૦૪ થી ૨૦૬] અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સૅક્કો દુઃખોથી મુક્ત ક્રાવના આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દષ્ટાંતરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરક્શમનની બધી તૈયારી રેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કરણ, કર્ય, ઉપમાસહિત એવા વચનો વડે શિષ્યોના હૃદયને પ્રસન્ન કરતા રતા પ્રેરણા આપે છે. ૦િ૭, ૭૦૮] પ૫, ૫, પપ, પપપ સંખ્યા પ્રમાણે આચાર્યો છે. તેમાંથી મોટા ગણવાળા ગુણ સમુહયુક્ત એક નીવડે છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગા વડે તીર્થર સમાન ગુરુ મહારાજ હોય. [૯] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચનસમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થક્રની આરાધના સમાન આરાધના ક્રવી જોઈએ. [૧૦] આ આચાર્યપદ વિશે દ્વાદશાંગનું શ્રુત ભણવાનું હોય છે, તો પણ આ વાત સારરૂપે આ પ્રમાણે હું છું– [૧૧, ૧ મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એમર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગચ્છમાં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્માળને ધ્રુજાવતા હોય તે ગૌતમ ! ગચ્છ નથી. | [૧૩ થી ૨૦] મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકૂળ ક્રતાં સાધુને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા, વાસણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિવિનીત, પરિષહ જિતનાર, ધૈર્ય સખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન જ્યનાર, વિક્યા ન નાર, ક્ષમાધારી ઈન્દ્રિયદમી, સંતોષી, છાયરક્ષક, વૈરાગ્ય માર્ગલીન, દશવિધ સમાચારી સેવનક્ત, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉધમી, સૅક્કો વતન ઠોર, આક્યા, ક્રા, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ફર વચનથી તિરસ્કાય, અપમાનની ન ક્રાય, તો પણ જે રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ-અપયશ કે સાર્ય જનાર થતાં નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મન વાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ-માનમાયા-લોભ ચાલી ગયેલા, રાગ-દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શદ્ધિપૂર્વક બોલવામાં કુશળ, નિરવધ વચન બોલનાર, અતિશ ય ન બોલનાર, વારંવાર બોલબોલ ન ક્રનારા, ગુરુએ સકારણ કે અકરણ કઠોર, આા, ર્કશ, નિષ્ઠર, અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે તહરિ ક્રનાર ઇત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગચ્છ છે. રિ૧ થી ૨૩] યાત્રાદિમાં મમત્વ ભાવનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીર વિશે નિસ્પૃહ ભાવવાળી, સંયમ નિર્વાહ પૂરતા જ આહાર ગ્રહણ ક્રનારા, તે પણ કરદોષ રહિત, શરીર-રૂપ કે ઈન્દ્રીયના રસને પોષવા નહીં, ભોજન ક્રતા ક્રતા પણ પોતાને અનુકૂળ આહાર મળવા બદલ અભિમાન ન ક્રનાર, માત્ર સંયમ યોગ વહન, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઇર્ષા સમિતિ પાલન, વૈયાવચ્ચ માટે આહાર નાર કે પડિલેહણાદિ સંયમ માટે આહાર ગ્રહણ રે. [૨૪, ૫] અપૂર્વ જ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉધમ ક્રનારા શિષ્યો જેમાં હોય સૂત્ર-અર્થ-ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉધમ રે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચાસ્ટિાચાર ત્રણેના આઠ-આઠ, તપાચારના બાર, વીર્યાચારના ૩૬આચાર, તેમાં બળ-વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનિએ ખૂબ એwગ્ર મન, વચન, કયાના યોગે ઉધમ #નાર થાય, એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય. [૨] ગુરુ આક્યા ક્કોર નિષ્ફર વચને સેંડોવાર ઠપદ્મ આપે તો પણ શિષ્ય સામે ને બોલે તે ગ૭ ધેવાય. થિી તપ પ્રભાવથી અચિંત્ય ઉત્પન્ન લધિ તેમજ અતિશયવાળી હદ્ધિ મેળવેલી હોય તો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન રે તે ગચ્છ Èવાય. ૨િ] એક વખત પાંખડીથી સાથે વાદ ક્રી, વિજય પામ્યો હોય, યશ સમૂહ ઉપાર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના ન કરે તે ગચ્છ Èવાય. કિરી જેમાં અખલિત, આડા અવળા અક્ષરો બોલાતા ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય ઉપધાન પૂર્વક બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તેને ગચ્છ કહેવાય. ૩િ૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવા પ્રાપ્ત ક્ય છે એવા સુશિષ્યો એકગ્ર મનથી જેમાં અધ્યયન ક્રતા હોય તે ગચ્છ કહેવાય. [૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશભેદે, વિધિસહ, ગુજ્ઞાથી વૈયાવચ્ચ થતી હોય તે ગચ્છ. ૩િ] જેમાં દશ ભેદે સમાચારી ખંડિત થતી નથી. જેમાં રહેલા ભવ્ય સત્વોનો સમુદાય સિદ્ધિ કે બોધ પામે તે ગચ્છ. [૩૩] ઈચ્છાાર, તિચ્છાકર, તથાકાર, આવસ્થિી , નેપેધિ, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, નિમંત્રણા, ઉપસંપદા આ દશવિધિ સામાચારી જે-જે સમયે ક્રવાની હોય તે-તે સમયે રે તે ગચ્છ કહેવાય. [૩૪] જેમાં નાના સાધુ મોટાના વિનય રે, એક દિવસ પણ દીક્ષા પર્યાયમાં મોટો હોય તેની અવગણના ન થાય તે ગચ્છ. [૩૫] ગમે તેવો ભયંક્ર દુષ્કળ હોય, પ્રાણના ત્યાગનો પ્રસંગ આવે તો પણ સહસાસ્કરે પણ સાધ્વીની વહોરી લાવેલ વસ્તુ ન વાપરે તે ગ૭ હેવાય. [૩૬] જેના દાંત પડી ગયા છે, તેવા વૃદ્ધ સ્થવિરો પણ સાધ્વી સાથે વાત ક્રતા નથી, તેમજ સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ જેમાં ક્રાતું નથી તે ગચ્છ છે. ૩િ૦] જે ગચ્છમાં ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ ખાતી નથી, તૈયાર ાયેલ ભોજનાદિ, સામે લાવીને અપાતા આહારાદિ, પૂતિર્મ દોષવાળા આહારથી ભયભીત, Page #98 -------------------------------------------------------------------------- ________________ પ/ પાત્ર વારંવાર ધોવાના ભયથી દોષ લાગવાના ભયવાળા ઉપયોગવંત સાધુ હોય તે ગ૭. [૩૮] જેમાં પાંચે અંગો જેના કામપ્રદીપ્તક્ર છે, દુર્જય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે. એવા કામદેવ પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના આવીને ઉભી રહે તો પણ સામે નજર ક્યું નહીં તે ગ૭ જાણ. [૩૯] ઘણી લબ્ધિવાળા, શીલભ્રષ્ટ શિષ્યને જે ગચ્છમાં ગુરુ વિધિથી વચન ફ્રી શીક્ષા કરે તે ગચ્છ કહેવાય. ૪િ૦, ૪૧] નમ, સ્થિર સ્વભાવી, હાસ્ય, ત્યાગી, ત્વરા રહિત ગતિવાળો, વિસ્થા ન કરતો, અઘટિત કાર્ય ન ક્રતો, આઠ ભેદે ગૌચરી ગવેષતો, જેમાં મુનિઓના વિવિધ પ્રક્ષરે અભિગ્રહ પ્રાયશ્ચિત દેખી દેવેન્દ્રોની ચિત્ત ચમત્કાર પામે તે ગચ્છ. [] જેગચ્છમાં મોટા-નાની વંદન વિધિ સચવાય, પ્રતિક્રમાણિ મંડલી વિધાનને નિપુણ પણે જાણે, અખલિન શીલવાળા ગુરુ હોય, ઉગ્ર તપસી સાધુ હોય, તે ગચ્છ જાણ. ૪િ૩] જેમાં સુરેન્દ્રો પૂજિત, આઠ ર્મ રહિત, ઋષભાદિ તીર્થની આજ્ઞાનું આલન ન ક્રાતું હોય તે ગચ્છ. [9] ગૌતમ ! તીર્થ સ્થાપક તીર્થક્ર, તેમનું શાસન, તેને હે ગૌતમ ! સંઘ જાણ. સંઘમાં રહેલ ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિ તે તીર્થ છે. ૪િ૫] સમ્યગ દર્શન વિના જ્ઞાન ન હોય, જ્ઞાનમાં દર્શન સર્વત્ર હોય, દર્શન જ્ઞાન હોય ત્યાં ચાસ્ત્રિ હોય કે ન પણ હોય. [૬] દર્શન કે ચા િરહિત જ્ઞાની સંસારમાં ભટકે છે. પણ ચા»િ યુક્ત હોય તે નક્કી સિદ્ધિ પામે તેમાં સંદેહ નથી. [૪] જ્ઞાન પદાર્થને પ્રકાશિત ફ્રી ઓળખાવનાર થાય, તપ આત્માને કર્મથી શુદ્ધ રે, સંયમ એ મન-વચન-કાયની શુદ્ધ પ્રવૃત્તિ રાવનાર થાય, ત્રણમાંથી એકેની પણ ન્યૂનતા હોય તો મોક્ષ થતો નથી. | [૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગ સ્વરૂપ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. તેમાંના એક પદો જેમાં આચરાતા હોય તે ગચ્છ જાણવો. જિ૯] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રણ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા #તાં નથી, તે ગચ્છ જાણવો. કિપ૦] જેમાં સચિત્ત જળનું એક બિંદુ માત્ર પણ તાપમાં ગમે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર દ્વિષા લાગી હોય, મરણનો પ્રસંગ આવે, તો પણ મુનિ કાચું પાણી ન ઈચ્છે તે ગચ્છ. કિપ૧] જે ગચ્છમાં શૂળ રોગ, ઝાડા, ઉલટી કે અન્ય ક્રેઈ વિચિત્ર મરણાંત રોગ પ્રસંગે પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતી નથી તે ગચ્છ Èવાય. [૫૨] જે ગચ્છમાં જ્ઞાનધાસ્ક આચાર્યાદિ આર્યાઓને ૧૩ હાથ દૂરથી તજે છે, 2િ017] Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ દરેક સ્ત્રીને મનથી પણ તજે તે ગચ્છ. [૫૩, ૪પ૪] રતિક્રીડા, હાસ્યક્રીડા, કંદર્પ, નાથવાદ જ્યાં રાતા નથી, દોડવુંઉલ્લંઘવું-અપશબ્દો દષ્ટિવિષ સર્પ કે પ્રદીપ્ત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે તે ગચ્છ. પિપ] જ્યાં વેશધારી કે અરિહંત પણ સ્ત્રીના હાથનો સ્પર્શ ક્રે તો તે નિશ્ચયથી મૂળગુણ બહાર જાણવા. [૫૬] ઉત્તમ કુળમાં જન્મેલ હોય, ગુણસંપન્ન, લબ્ધિ યુક્ત હોય, મૂળગુણમાં જેને સબ્સના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂક્વામાં આવે તે ગચ્છ હેવાય. [૫] જેમાં હિરણ્ય, ધન-ધાન્ય, બંસાદિ ધાતુ, શયન-આસન આદિ ગૃહસ્થ ઉપભોગ્ય વસ્તુ ન વપરાય તે ગચ્છ. કિપ૮] જેમાં કોઈ કારણે સમર્પણ રેલ પારકું સુવર્ણ આવેલ હોય તો ક્ષણવારને માટે પણ ન સ્પર્શે તે ગચ્છ જાણ. [૫૯] ચપળ ચિત્ત આયઓના દુઘેર બ્રહ્મચર્યવ્રત પાલન ક્રવા માટે ૭૦૦૦ પરિહાર સ્થાન જ્યાં છે તે ગચ્છ. [૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા, સાધુ સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોય તેવા ગચ્છનું શું કામ છે? [૬૧] ગૌતમ જ્યાં ઘણાં પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આર્યાના વચનાનુસાર વર્તવામાં આવે તેને ગચ્છ કેમ કહેવાય ? [૬૨ ૦૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એક્લો સાધુ, સાધ્વી સાથે બહાર ૧૦૦ હાથ ઉપરાંત આગળ ચાલે, તો હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મર્યાદા? જ્યાં ધમપદેશ સિવાય સાથ્વી સાથે આલાપ-સંતાપ-વાતલિાપાદિ વ્યવહાર હોય તે ગચ્છ કેવો ? ૬િ૪ થી ૦૬] ભગવદ્ ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી, તો પછી કરણે જે નિત્યવાસ સેવે તેને શું સમજવું? ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉધમ #નાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બેનલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ રહિત હોય, મનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ ૧૦૦ વર્ષ સુધી વાસ રે તો તે આરાધક ગણેલો છે. [૬] ભોજન સમયે સાધુની માંડલીમાં પાત્ર સ્થાપન ક્રતી સાધ્વી હોય, તે સ્ત્રી રાજ્ય છે, પણ ગચ્છ નથી. [૬૮] જે ગચ્છમાં રાત્રે ૧૦૦ હાથથી વધુ સાધ્વીને જવું હોય તો જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ દશ સાળી ન હોય તો તેને ગચ્છ ન જાણવો. [૬૯, ૭૦] અપવાદથી કે કારણે ચારથી ઓછા સાધ્વી એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવો ? ગૌતમ ! જે ગચ્છમાં આઠ થી ઓછા સાધુ માર્ગમાં સાધ્વી સાથે અપવાદ પણ ચાલેતો ગચ્છમાં કઈ મર્યાદા ? [૭૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ, સાધ્વી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ પ/-/ ૧ પ્રતિ દષ્ટિ ક્રે તે ગચ્છમાં શી મર્યાદા ?. [ક] જેમાં સાધ્વીના વહોરેલા પાત્રા, દંડાદિ વિવિધ ઉપક્રણોને સાધુઓ ભોગવે, તેને ગચ્છ કેમ ન્હેવાય? [૭૩] અતિ દુર્લભ, બળ-બુદ્ધિવર્ધક, શરીર પુષ્ટિ ક્ર એવું ઔષધ સાધ્વીએ મેળવેલ હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે? [૪] શશભસની બહેન સુકુમાલિકાની ગતિ સાંભળી શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગીર પણ મોહનીય કર્મનો વિશ્વાસ ન ક્રવો. કિ૭૫] દેટ ચાસ્ત્રિી, ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી. શિes] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન વાયુ અને વીજળી જેમ જાણી શક્તા નથી. તેમ ગૂઢ હૃદયા આર્યાના ચંચળ અને ગૂઢ મનને જાણી શકાતું નથી. તેમને અન્ય જતાં ગચ્છ નાયક તરફથી નિવારવામાં ન આવે તો તે સ્ત્રી રાજ્ય છે પણ ગચ્છ નથી. [2] તપોલબ્ધિયુક્ત, ઈંદ્રવડે અનુસરતી, પ્રત્યક્ષા શ્રુતદેવી સમાન સાથ્વી પણ જે ગચ્છમાં કાર્ય ક્રતી હોય તે સ્ત્રીયા રાજ્ય છે, પણ ગચ્છ નથી. કિ૭૮] ગૌતમ ! પાંચ મહાવત, ત્રણ ગતિ, પાંચ સમિતિઓ, દશવિધ યતિ ધર્મ, તેમાંથી કોઈ પણ એની સ્કૂલના થાય તે ગચ્છ નથી. [૨૭૯૮૦] એક જ દિવસના દિક્ષિત દ્રમક સાધુ સન્મુખ ચિરદીક્ષિત આર્યા ચંદનાએ ઉભા થઈ. તેમનું સન્માન-વિનય ક્યાં અને આસને ન બેઠા, તે સર્વે આર્યાનો વિનય છે. ૧૦૦ વર્ષ પર્યાય વાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ એક દિવસના દીક્ષિત હોય તો પણ ભક્તિપૂર્ણ હૃદયે વંદનરૂપ વિનયથી પૂજ્ય છે. [૮૧ થી ૮] જે સાધુ, સાધ્વી પ્રતિલાભિત પદાર્થોમાં ગુદ્ધિ નારા છે, પોતે પ્રતિલાભેલથી અસંતુષ્ટ છે. ભિક્ષાચયથી ભગ્ન થયેલા એવા તેઓ અણિકાપુત્ર આચાર્યનું દષ્ટાંત આગળ છે. દુષ્કાળમાં શિષ્યોને સુકાળ પ્રદેશમાં મોક્લી આપેલા, પણ પોતે વૃદ્ધપણાને કારણે ભિક્ષાચયર્થ સમર્થ ન હતા, તે વાત તે પાપીઓ નથી જાણતા અને આર્યાનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ ક્રવા યોગ્ય છે. તેને ગ્રહણ ક્રતા નથી. જેમ કે દુષ્કળમાં શિષ્યોનો વિહાર ક્રાવ્યો, શિષ્યોની મમતા છોડી, ત્યાં સ્થિરવાસ ક્યોં તે ન વિચારી માત્ર સ્થિરવાસની વાત ક્ય છે. આ લોક્માં પડવાના આલંબનો અનેક છે. પ્રમાદી અજયણાવાળા જીવો લોક્માં જેવું-જેવું દેખ તેમ કહે છે. [૮૫] જ્યાં મુનિઓને મોટા ક્ષાયથી તિરસ્કરાય તો પણ જેમ સારી રીતે બેસેલો લંગડો પુરુષ ઉઠવાની ઇચ્છા ન દે, તેમ તેના કષાયો ઉભા થતાં નથી, તે ગચ્છ હેવાય. %િ૬] ધમન્તરાયથી ભય પામેલ, સંસારના ગર્ભવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને ક્લાયની ઉદીરણા ન કરે, તે ગચ્છ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ [૮] દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયથી અને ભવથી ભય પામેલ એવા ઘણાં ગીતાર્થ હોય ત્યાં વાસ કવો. ૮િ૮] જેમાં ચારે ગતિના જીવોનો ર્ક્સના વિપાકે ભોગવતા દેખીને અને જાણીને મુનિ અપરાધી ઉપર ન કોપે તે ગચ્છ. ૮િ૯, ૭૦] જે ગચ્છમાં પાંચ વધસ્થાનો-ઘંટી, સાંબેલું, ચૂલો, પાણીયારું, સાવરણી પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિધે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું. વધ સ્થાન અને આરંભથી પ્રવૃત્ત એવા ઉજજવળ વેશવાળા ગચ્છમાં વાસ ન ક્રવો. ચારિત્ર ગુણોથી ઉજ્જવળ એવા ગચ્છમાં વાસ રવો. [૧૧] દુર્જય આઠ કર્મરૂપી મલને જીતનાર પ્રતિમલ્લ અને તીર્થક્ર સમાન આચાર્યની આજ્ઞાનું જે ઉલ્લંઘન ક્રે છે. તેઓ કયર પુરુષ છે, પણ સપુરુષ નથી. ૦િ , ૦૯] ભ્રષ્ટાચાર નાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા ક્રનાર અને ઉન્માર્ગમાં રહેલા આચાર્ય, એ ત્રણે માર્ગનાશક છે. જો આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગ પ્રરૂપક હોય તો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માર્ગને અનુસરનાર થાય, માટે ઉન્માગ આચાર્યનો પડછાયો પણ ન લેવો. શિ૯૪ થી ૧૬] આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ ક્રીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડતની ઉદ્ઘોષણા ક્રાવી છે, એમ સમજવુંભૂત-વર્તમાન-ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા છે – થશે કે જેમના ચરણ ચગલ જગતના જીવોને વંદન ક્રવા યોગ્ય છે, તેમ જ પરહિત માટે એવંત પ્રયત્નમાં જેનો કળ પસાર થાય છે. હે ગૌતમ ! એવા પણ મહાનુભાવ થયા છે અને થશે કે જેના નામ ગ્રહણ ક્રવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે. [૯૦ થી ૯] આવી ગચ્છ વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલવાની, પણ તેમાં વચ્ચેના કાળમાં જે કોઈ તેનું ખંડન ક્રશે તો હે ગૌતમ તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક લ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરુપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ ક્રનારને જે પ્રાયશ્ચિત લાગે, તે પ્રાયશ્ચિત ગચ્છ વ્યવસ્થા ખંડન નારને લાગે. માટે શત્રુ અને મિત્રમાં સમાન મનવાળા, પરહિતક્રણ તત્પર, લ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૦૦થી ૮૦૩] ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન ક્રીને હજુ આજે પણ બોધિ પામી શક્તા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ ક્રશ પણ બોધિ પ્રાપ્ત શે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ચૌદ રાજ પ્રમાણ લોમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં એ જીવે અનંતા મરણો પ્રાપ્ત ક્ય ન હોય. જીવના ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનો છે તેમાં એવી એક પણ યોનિ નથી કે ગૌતમ છે જેમાં અનંતી વાર સર્વ જીવો ઉત્પન્ન થયા ન હોય. ૮િ૦૪ થી ૮૦ તપાવેલી લાલવાર્થી અગ્નિ સમાન સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદના દુઃખ થાય તેના કરતાં ગર્ભમાં આઠગણું Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫/-૨૦૦૪ થી ૮૦૬ દુઃખ થાય. જ્યારે જન્મ થાય ત્યારે યોનિ યંત્રમાં પીલાવાથી જે દુઃખ થાય તે તેનાથી ક્રોડ કે ક્રોડા ક્રોડ ગણું પણ દુ:ખ થાય. જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુઃખાનુભવમાં પોતાની જાતિ ભૂલી જાય છે. [૮૦૭ થી ૮૧૦] ગૌતમ ! જુદી જુદી યોનિમાં પરિભ્રમણ કરતા જો તે દુઃખવિપાકોનું સ્મરણ કરવામાં આવે તો જીવી ન શકાય. અરે! જન્મ, જરા, મરણ, દુર્ભાગ્ય, વ્યાધિની વાત બાજુ ઉપર રાખીએ. પણ ક્યો મહામતિવાળો ગર્ભાવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણાં રુધિર, પરૂથી ગંદકીવાળા, અશુચિ દુર્ગન્ધવાળા, મલથી પૂર્ણ, જોવા પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કોણ ધૃતિ પામી શકે ? તો જેમાં એઅંત દુઃખ વિખરાઈ જવાનું છે, એકાંત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન કરવો. આજ્ઞાભંજને સુખ ક્યાંથી હોય ? [૮૧૧] ભગવન્ ! ઉત્સર્ગે આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાધ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંપત્તિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલ્લંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી હેલાં છે, તો પાંચમા આરાને અંતે એક્લા અસહાય દુષપસહ અણગાર હશે. વિષ્ણુશ્રી સાધ્વી પણ અસહાય એક્લા હશે. તો તેઓ કેવી રીતે આરાધક હશે ? ગૌતમ ! દુષમાળના અંતે તે ચારે ક્ષાયિક સમ્યક્ત્વ જ્ઞાન દર્શન ચાસ્ત્રિ યુક્ત હશે. તેમાં જે મહાયશા મહાનુભવી દુપ્પસહ અણગાર હશે તેઓનો અત્યંત વિશુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રાદિ ગુણોથી યુક્ત જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ જોયેલ છે. તેવા આશાતના ભીરુ, અત્યંત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય, સમ્યક્ માર્ગમાં રહેલા, વાદળા રહિત નિર્મળ આશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્ર ક્લિણ સમાન ઉજ્જવલ ઉત્તમ યશવાળા, વિશેષ વિશેષ વંદન લાયક, પૂજ્યોમાં પરમપૂજ્ય હશે. તથા તે સાધ્વી પણ સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્રમાં પતાકી સમાન, મહાયશા, મહાસત્વી, મહાનુભાગ એવા ગુણયુક્ત હોવાથી સારી રીતે જેનું નામ સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને ફલ્ગુશ્રી એ નામે શ્રાવ શ્રાવિકા થશે. ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા ગુણવાળું તે યુગલ થશે. તેઓ સર્વેનું ૧૬-વર્ષનું ઉત્કૃષ્ટ આયુ હશે. આઠ વર્ગો ચાસ્ત્રિ પર્યાય પાળી, પાપની આલોચના કરીને, નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બની એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન ી સૌધર્મ ક્લ્પ ઉપપાત થશે. પછી મનુષ્ય લોક્માં આગમન થશે, તો પણ તેઓ ગચ્છ વ્યવસ્થા તોડશે નહીં. ૧૦૧ [૮૧૨, ૮૧૩] ભગવન્ ! ક્યા કારણે એમ વ્હેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીક્ના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શસ્થંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષાપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્યસત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રગુણ યુક્ત સિદ્ધિના Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાનિશીથછેદત્ર-અનુવાદ માર્ગ સમાન દશવૈકલિક નામે શ્રુતસ્કંધની નિયુહણા શે. ભગવદ્ ! કોના નિમિત્તે? ગૌતમ ! મનક્ના નિમિત્તે. એમ માનીને કે આ મનક પરંપરાએ અલ્પાળમાં મોટા ઘોર દુઃખ સમુદ્ર સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે તે પણ સર્વજ્ઞના ઉપદેશ વિના તો ન જ બની શકે. સર્વજ્ઞનો ઉપદેશ અપાર અને દુરવગાહ્ય છે. અનંતગમ પર્યાયોથી યુક્ત છે. અલ્પાળમાં આ સર્વજ્ઞોક્ત સર્વ શાસ્ત્રોમાં અવગાહી ન શક્રય. તેથી હે ગૌતમાં અતિશય જ્ઞાની શય્યભવ એમ ચિંતવશે કે જ્ઞાનસમુદ્રનો છેડો નથી. મળ અલા છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ ક્રાવે, તેમ ગ્રહણ ક્રી લેવું. [૮૧૪] તેમણે આ ભવ્યાત્મા મનને તત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વોમાંથી દશવૈકાલિક મૃતધની નિસ્પૃહણા ક્રી. તે સમયે જ્યારે બાર અંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્યમ ાળના છેડા સુધી – દુષ્પસહ અણગાર સુધી દશવૈકલિક સૂત્ર અને અર્થથી ભણાશે. ગૌતમ ! આ દુષ્યસહ અણગાર પણ તે દશવૈકલિના અર્થાનુસાર પ્રવર્તશે, પણ સ્વમતિ લ્પનાથી સ્વચ્છંદ આચારમાં નહીં પ્રવર્તે. તે દશવૈકલિક શ્રુતસ્કંધમાં તે કાળે બાર અંગો રૂપ શ્રુત સ્કંધની પ્રતિષ્ઠા થશે. ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે ગમે તે રીતે ગચ્છ વ્યવસ્થા મર્યાદાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૧૫] ભગવન્! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ કોઈ તેવા દશીલ શિષ્ય સ્વછંદતાથી, ગારવના કારણે કે જાતિમદ આદિથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘે તો શું તે આરાધક થાય ખરો ? ગૌતમ ! શત્રુ અને મિત્રમાં સમભાવી, ગુરુ ગુણોમાં વર્તતા નિરંતર સૂત્ર અનુસાર વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘનાર ૪૯૯ સાધુની જેમ અનારાધક થાય. [૮૧] ભગવદ્ ! તે ૪૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે બૅણ હતા? ગૌતમ! 28ષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીસમાં તીર્થક્ર નિર્માણ પામ્યા પછી લોક બળ ગુણથી ઉત્પન્ન થયેલ ર્મરૂપી પર્વતનો ચૂરો ક્રનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં નામ ગ્રહણ ક્રવા યોગ્ય વઈર નામે ગચ્છાધિપતિ થયા. સાધ્વી સિવાય તેમને પ૦૦ શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સહિત ગણોનો ર૦૦૦ની સંખ્યા હતી. ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોક ભીરુ હતા. અત્યંત નિર્મળ અંત:ક્રણવાળા, ક્ષમાધારી, વિનયવતી, ઇન્દ્રિયદમી, મમત્વ રહિત, અતિ અભ્યાસ, વશરીરથી પણ અધિક છ કાયના જીવો ઉપર વાત્સલ્ય ક્રનારી, ભગવંતે શાસ્ત્રમાં હેલા એવા અતિશય ઘોર વીર તપશ્ચરણનું સેવન કરી શોષવેલા શરીરવાળી, તીર્થ પ્રરૂપિત કર્યા મુજબ અદીનમનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદ, નાથવાદ રહિત, સ્વાભીભાવ આદિ દોષોથી મુક્ત તે સાધ્વીએ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૮૧૬ આચાર્ય પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી. ગૌતમ ! તે સાધુઓ તેવા મનોહર ન હતા. કોઈક સમયે તે સાધુઓ આચાર્યને હેવા લાગ્યા કે ભગવન્ ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભુસ્વામીના ધર્મચક્રને વંદન કરીને આવીએ. ત્યારે હે ગૌતમ ! અદીનમનથી, અત્વરાથી, ગંભીર-મધુરવાણીથી તે આચાર્ય તમેન ઉત્તર આપ્યો કે • શિષ્યોને સ્વકીય ઈચ્છા એવા સુંદર શબ્દોનો પ્રયોગ કરીને સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું લ્પતું નથી. તો જ્યારે પાછ ૫ ફરવાનું થશે ત્યારે હું તમને યાત્રા અને ચંદ્રપ્રભુ સ્વામીને વંદન ાવીશ. બીજી વાત એ કે યાત્રા માટે અસંયમ કરવાનું મન થાય છે, આ કારણે તીર્થયાત્રાનો નિષેધ ાયેલ છે. - ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુને અસંયમ કેવી રીતે થાય ? ત્યારે ફરી પણ ઈચ્છારણ એમ બીજી વખત બોલાવીને ઘણાં લોકો વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપ્યો. પરંતુ ત્યારે આચાર્યએ ચિંતવ્યું કે મારું વનય ઉલ્લંઘીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણે જ મીઠાં મીઠાં વચનો બોલે છે હવે કોઈ દિવસે મનથી બહુ વિચાર કરીને આચાર્ય ક્યું કે તમો થોડો પણ સૂત્રઅર્થ જાણો છો ખરા? જો જાણતા હો તો જેવો અસંયમ તીર્થયાત્રામાં થાય છે, તેવો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધુ ક્હીને શું ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિ પદાર્થો, તેનું યથાયોગ્ય તત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતા નિવાર્યા. 'તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. ૧૦૩ તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, ક્યાંક લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટો, ક્યાંક બીજ ચાંપતા, ક્યાંક કીડી આદિ વિક્લેન્દ્રીય જીવો અને સાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થતો અસંયમ રતાં હતાં. બેઠા બેઠા પણ પ્રતિક્રમણ કરતા ન હતા. કંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપરણાદિ બંને કાળ વિધિપૂર્વક પ્રેક્ષણ-પ્રમાર્જન કરી શક્તા નહ તા. પડિલેહણ વાયુાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટક્તા હતાં ઈત્યાદિ ગૌતમ ! તેનું કેટલું વર્ણન કરવું. ૧૮૦૦૦ શીલાંગો, ૧૭ ભેદે સંયમ, ૧ર ભેદે તપ, ક્ષમા આદિ દશવિધ શ્રમણધર્મ વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુત સ્કંધ જેમણે સ્થિર પરિચિત કરેલા છે, અનેક ભાંગા અને સેંક્યો જોડાણો દુઃખે રીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મ પાળેલ છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે પ્રમાણે નિરતિચાર પાળતા હતા, એ બધું સંભારી તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે મારા પરોક્ષમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશો તે સર્વ અસંયમ મને લાગુ પડશે. કેમ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેમની પાછળ જઈને તેમને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત અધિકારી ન બનું. એમ વિક્લ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જોયા. ત્યારે હે ગીતમાં અતિશય સુંદર-મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ હ્યું કે અરે ઉત્તમ કુળ અને નિર્મળ વંશના આભુષણ સમાન અમુક અમુક મહાસત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છે. પંચમહાવ્રતધારી દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વી માટે ર૭૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. તમે શૂન્યાશૂન્ય ચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહ્યો છો ? તમારી ઈચ્છાથી તમે ઉપયોગ રાખો. તમે આ સૂત્ર અને અર્થ ભૂલી ગયા છો? સર્વ પરમ તત્વોના પરમસારભૂત એવા પ્રકારે આ સૂત્ર છે. એક સાધુ એક-બે ઈંદ્રિયવાળા પ્રાણીને પોતાના હાથ કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિક્રણથી કોઈ પણ પદાર્થભૂત ઉપક્રણથી સંઘટ્ટો રે-વે-અનુમોદે તેનાથી બાંધેલ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય થાય. જો ગાઢ પરિણામથી ર્મ બાંધેલ હોય તો પાપ કર્મ બાર વર્ષ સુધી ભોગવે. અગાઢ પણે પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે કર્મ ખપે. ગાઢ પરિતાપનથી ૧૦,૦૦૦ વર્ષ સુધી એ પ્રમાણે આગાઢ કલામણાથી દશાલામાં વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ રે તો ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને વિશે પણ સમજી લેવું. તમે આટલું સમજનારા છો માટે તેમાં મુંઝાવ નહીં. ગૌતમ ! એ રીતે સ્ત્રાનુસાર આચાર્યએ સારણા ક્રવા છતાં મહાપાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એક સાથે બધાં ઉતાવળ ક્રતા, તેઓ સર્વ પાપર્મથી મુક્ત ક્રનાર એવા આચાર્યના વચનને બહુમાન્ય ક્રતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ મારા શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ ક્રી રહેલા છે. સર્વ પ્રકારે પાપમતિવાળા આ દુષ્ટ શિષ્યો છે, તો મારે પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા તેમનું અનુસરણ ક્રવું? અથવા આ જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દેશ દ્વારોથી જતાં રહે. હું હવે મારા આત્મહિતની સાધના ક્રશી. આગમોક્ત તપ અને સંયમના અનુષ્ઠાને વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થક્ર ભગવંતોની આ જ આજ્ઞા છે કે [૮] આત્મહિત ક્રવું અને જો શકય હોય તો પરહિત પણ ક્રવું. આત્મહિત અને પરહિત બે ક્રવાનો વખત આવે તો પહેલાં આત્મહિત જ સાધવું જોઈએ. ૮િ૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય ક્રશે અને જો નહીં આયરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન ક્રવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ હેવા જોઈએ. વળી તીર્થક્ય ભગવંતે આચાર્યના ૩૬ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એનું અતિક્રમણ ક્રીશ નહીં. મારાપ્રાણનો ભોગે પણ હું આરાધક થઈશ. આગમમાં ક્યું છે કે આલોક કે પરલોક વિરુદ્ધ કાર્ય ન આચરવું. ન આચરાવવું કે આચરનારને અનુમોદવા નહીં. આવા ગુણયુક્ત તીર્થનું હેલું પણ તેઓ ક્રતાં નથી તો હું Page #106 -------------------------------------------------------------------------- ________________ પ-૮૧૮ ૧૦૫ તેમનો વેશ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં ક્યું છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન, અયોગ્ય આચરણ કરે, તો ભૂલ સુધારવા સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ક્રવા છતાં જ વડીલના વચનને અવગણીને પ્રમાદ રૈ, ક્યા પ્રમાણે ન વર્તે, તહરી જ્હી આજ્ઞા ન સ્વીકારે ઈચ્છ પ્રયોગપૂર્વક અપાર્ટમાંથી પાછો ન ખસે તેમનો વેશ લઈ લેવો. એ પ્રમાણે આગમોક્ત ન્યાયે તે આચાર્યએ જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો,તેટલામાં બાકીના શિષ્યો નાસી ગયા. પછી હે ગૌતમ ! ને આચાર્ય ધીમે ધીમે તેમની પાછળ જવા લાગ્યા. પણ ઉતાવળથી નહીં. ઉતાવળા ચાલે તો ખારીમાંથી મધુર ભૂમિમાં, મધુરમાંથી ખારી ભૂમિમાં સંક્રમણ ક્રવું પડે. કળીમાંથી પીળી ભૂમિમાં અને પીળીમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં અને સ્થળમાંથી જળમાં સંક્રમણ જવું પડે. તે કારણે વિધિપૂર્વક પગપ્રમાજી ચાલવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન રાય તો બાર વર્ષનું પ્રાયશ્ચિત પામે. તે કારણે આચાર્ય ઉતાવળા ચાલતા ન હતા. કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ જતા હતા ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય પાસે ઘણાં દિવસથી સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંક્ર યમરાજ સમાન ભય પમાડતો, પ્રલયકાળની જેમ ઘોરરૂપવાળો કેસરી સિંહ આવી પહોંચ્યો. તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે જો ઉતાવળો ચાલું તો આ સિંહના પંજાથી ચૂકી જઈ બચી શકું પણ ઉતાવળે ચાલતા અસંયમ થાય. ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવર્તવું નહીં સારું. એમ ચિંતવી, જેનો વેશ ખૂંચવી લીધેલા તે શિષ્યને વેશ આપીને નિપ્રતિર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેમજ રહ્યો. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃક્રણવાળા પંચમંગલનું સ્મરણ જતાં શુભ અધ્યવસાયપણાના યોગે તે બંનેને સહે મારી નાંખ્યા. તે બંને અંતક્તઃ કેધલી થયા. આઠ કર્મથી સહિત સિદ્ધ થયા. પેલા ૪૯૯ સાધુ. તે કર્મના દોષથી જેવા દુઃખો અનુભવતા હતા, અનુભવશે તેમજ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ શે તે સર્વ વૃતાંત્ત અનંતકાળે પણ હેવા કોણ સમર્થ છે? એ રીતે હે ગૌતમ ! તે ૪૯૯ સાધુ કે જેમણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યું. આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [૮૧૯] ભગવન્! શું તીર્થક્રની આજ્ઞા ઉલ્લંઘવી કે આચાર્યની આજ્ઞા? ગૌતમ! આચાર્યો ચાર ભેદે છે – નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાયાર્ય છે તે તીર્થક્ર સમાન છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું. ૮િ૨૦] ભગવન તે ભાવાચાર્ય ક્યારથી હેવાય? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય હેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વચન માત્રથી પણ આગમને બાધા રે. તેમને નામ – સ્થાપનમાં મૂકવા. ભગવદ્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત આવે? જે પ્રાયશ્ચિત એક સાધુને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આવે તે પ્રાયશ્ચિત આચાર્ય, ગચ્છનાયક, પ્રવર્તીતીને ૧૭ ગણું આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કેમ કે તે અતિદુક્ર છે. માટે આચાર્યો, ગચ્છનાયકે, પ્રવર્તીની એ પોતાનું પચ્ચકખાણ બરાબર રક્ષવું, અખલિત શીલવાળા થવું. ભગવનકોઈ ગુરુ અણધાર્યા ઓચિંતા કરણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ રે, ખલના પામે તેને આરાધક ગણવા કે કેમ? ગૌતમ ! મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરુ અખલિત, અપ્રમાદી, અનાનસી, સર્વથા આલંબન સહિત, શત્ર-મિત્રમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી, ધમપદેશદાતા, સધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગ દેશના કે અભિમાનમાં રક્ત ન બને. ગુરુઓએ સર્વથા સર્વ પ્રકારે અપ્રમત બનવું જોઈએ. જો કોઈ પ્રમાદી બને તો તે અત્યંત ખરાબભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા. તે ન જોવા લાયક મહાપાપી જાણવા. જે તે સભ્યત્ત્વના બીજવાળા હોય તો તે પોતાના દુશ્ચત્રિને જેમ બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય સમુદાયને ધે કે – હું ખરેખર દુરંત - પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપર્મ રનાર છું. હું સમ્યગ માર્ગ નાશક થયો છું. એમ પોતાને નિંદીને, ગહને, આલોચના ક્રીને, જેમ શાસ્ત્રમાં દું છું, તેમ પ્રાયશ્ચિત સેવીને આપે તો કંઈક આરાધક થાય.જો શલ્મ રહિત, માયા-ક્યુટ રહિત હોય તો આત્મા સન્માર્ગથી ન ચૂકે, કદાચ સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો આરાધક ન થાય. [૨૧] ભગવન ! કેવા ગુણવાળા ગુરુને ગ૭ભાર સોંપાય ? ગૌતમ ! જે સુવતી, સુંદર શીલવાન, દેત્રવતી, દેટ ચાસ્ત્રિી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ દ્વેષ રહિત, મહામિથ્યાત્વમલ ક્લંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાના, મહાવૈરાગ્યલીન, સ્ત્રી ક્યા-ભોજનWા-ચોરકથા-રાજસ્થા-દેશકક્શાના વિરોધી અત્યંત અનુક્શાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર પાપથી નારા, કુશીલ વિરોધી, શાસ્ત્ર રહસ્ય જ્ઞાના, ગૃહિત શાસ્ત્રમાં સારવાળા, અહોરાત્ર પ્રત્યેક સમયે ક્ષમાદિ અહિંસા લક્ષણવાળા દશવિધ શ્રમણ ધર્મમાં રત, બાર પ્રકારના તપમાં ઉધમવાળા, નિરંતર પાંય સમિતિ અને ત્રણ ગતિમાં ઉપયોગવાળા અને પોતાની શક્તિ મુજબ ૧૮૦૦૦ શીલાંગોને આરાધનારા, ૧૭ પ્રકારના સંયમને ન વિરાધતા, ઉત્સર્ગમાર્ગની રુચિવાળા, તત્વ રુચિવાળા હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા હોય, ઈન્દ્રલોપરલોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી મુક્ત હોય. આઠ પ્રકારના મદસ્થાનોનો જેણે સંપૂર્ણ ત્યાગ ક્ય હોય, નવ બ્રહ્મચર્યની ગુતિની વિરાધનાના ભયવાળા હોય તિથી જે બહુશ્રુતજ્ઞાન ધારક હોય, આર્યકુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં અદીનભાવવાળા હોય, અક્રોધી, અનાબળસી, અપ્રમાદી, સંયતીવર્ગની અવરજવરના વિરોધી, નિરંતર સતત ધમપદેશ દાતા, સતત ઓધસામાચારીના પ્રરૂપક, સાધુપણાની મર્યાદામાં વર્તનારા, અસામાચારીના ભયવાળા, આલોચના યોગ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ પ-૮૨૧ ૧૦૭ પ્રાયશ્ચિત દાનમાં સમર્થ હોય. જેઓ વંદન-પ્રતિકમણ-સ્વાધ્યાય-વ્યાખ્યાન-યોગના ઉદેશ-યોગા સમદેશાદિ મંડલીના અને પ્રવજ્યા વિધિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દીક્ષા, વડી દીક્ષા, યોગના ઉદ્દેશાદિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તે સિવાયના ભાવાંતરોના જ્ઞાતા હોય, જેઓ આ દ્રવ્યાદિના આલંબનના બહાનાથી મુક્ત હોય.જેઓ બાળસાધુ-વૃદ્ધ સાધુ, બિમાર, નવદિક્ષિત, સાધર્મિક સાધુ-સાધ્વી સમદાયાદિ સંયમ પ્રવર્તાવવામાં કુશળ હોય. જેઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ વગેરે ગુણોના પ્રરૂપક હોય. જેઓ આ જ્ઞાનાદિ ગુણોના પાલનહોય પ્રભાવક હોય. જેઓ દેટ સમ્યક્વી, સતત પ્રયત્ન ક્રવા છતાં પણ ખેદ ન પામનારા, ધીજવાળા, ગંભીર, અતિશય સૌમ્ય લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી કોઈથી પરાભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છન્નયના જીવોનો સમારંભ ન જ્યનારા, જેઓ તપ-શીલા-દાન-ભાવરૂપ અનર્વિધ ધર્મના અંતરાય ક્રવામાં ભય રાખનારા, સર્વ પ્રક્વરે આશાતનાથી ડરનારા, ત્રણે ગારવો અને આત તથા રૌદ્ર ધ્યાન થી વિપ્રમુક્ત થયેલા, સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમી અને જે વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે. જેઓને અણધાર્યો અસ્માત તેવો પ્રસંગ આવી પડે, કોઈની પ્રેરણા થાય, બ્રેઈ આમંત્રણ રે તો પણ અાયચિરણ ન ધે, જે બહુ નિંદ્રા કે બહુ ભોજન ક્રનારા ન હોય, સર્વ આવશ્યક, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમા, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ ક્રવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરવવાની વિધિ જાણતા હોય, અખંડિત દેહવાળા, પરમત અને સ્વમતના શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ-માન-માયા-લોભ, મમત્વ બદ્ધિ, અતિ હાસ્ય, ક્યા ક્રવી, ક્રીડા, કંદર્પ, સ્વામીભાવથી સર્વથા મુક્ત, ધર્મક્યા ક્રનાર, સંસારવાસ વિષયાભિલાસ વગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કનાર, ભવ્યાત્માને પ્રતિબોધ નાર, ગચ્છનો ભાર સ્થાપન ક્રવા યોગ્ય હોય તેઓ ગણના સ્વામી થાય. - ગણને ધારણ ક્રવામાં તીર્થસ્વરૂપ, તીર્થ ક્રનારા, અરહંત, કેવલી, જિન, તીર્થ પ્રભાવક, વંદનીય, પૂજનીય, નમસણીય છે. દર્શનીય છે, પરમ પવિત્ર, પરમ લ્યાણ સ્વરૂપ, પરમ મંગલરૂપ છે. સિદ્ધિ-મુક્તિ-મોક્ષ-શિવના કારણ છે. રક્ષણ ક્રનાર છે, સન્માર્ગ બતાવનાર છે. સુગતિ આપનાર છે, રક્ષણીય છે, સિદ્ધ-મુક્ત થનાર છે, દેવ છે, દેવોના પણ દેવ છે. ગૌતમ ! આવા ગુણવાળા હોય તેના વિશે ગણની સ્થાપના ક્રવી, ગણ સ્થાપના કરાવવી, ગણ નિક્ષેપ ક્રણની અનુમોદના રવી. અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે. [૮] ભગવન્! કેટલો કળ આ આજ્ઞા પ્રવેદન રેલી છે ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાગ શ્રીપ્રભ નામે અણગાર થશે, ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. ભગવન્! શ્રી પ્રભ આણગાર કેટલા સમય પછી થશે ? ગૌતમ દુરત, પ્રાંત, તુચ્છ લક્ષણવાળો ન જોવા લાયક, રીદ્ર, ક્રોધી, પ્રચંડ, આક્રો, ઉગ્ર અને ભારે દંડ Page #109 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નાર, મર્યાદાહીન, નિષ્ઠુરણ, નિર્દય, ક્રુર, મહાકુર, પાપમતિક, અનાર્ય મિથ્યા દૃષ્ટિ એવો કનિામે રાજા થશે. ૧૦૮ પાપી એવો ને રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળો શ્રી સંઘને ક્દર્થના પમાડશે, હેરાન કરશે. જ્યારે તે કલ્કિ રાજા ર્થના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્વવાળા, તપસ્વી, અણગાર હશે, તેઓનું વ્રજપાણી-ઐરાવણ હાથી વાહન વાળા સૌધર્મેન્દ્ર સાન્નિધ્ય કરશે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો શ્રી શ્રમણસંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે, પણ પાખંડ ધર્મ કરવા તૈયાર થતો નથી. જેટલામાં હે ગૌતમ ! એક્બીજાને જેને સહારો નથી, ક્ષમાદિ દશવિધ એક જ પ્રકારનો ધર્મ છે એક્લા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જ જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સારણીય, સન્માનનીય, મહાયશા, મહાસત્વી, મહાનુભાગ જેને છે એવા દૃઢ-શીલ-વ્રત નિયોમને ધારણ કરનાર તપોધન સાધુ હતા.. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેશ્યાવાળા, સૂર્યવત્ ઝળહળતી તપ તેજ રાશિ સમાન, પૃથ્વીની જેમ પરીષહ-ઉપસર્ગો સહન કરવામાં સમર્થ, મેરુપર્વતમાફક અડોલ, ક્ષમાદિ દશ વિધ ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોના સમુદાયથી પરિવરેલા હતા, -x ગ્રહનક્ષત્રથી પરિવરેલ હોય તેવા ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે. તેમ આ શ્રી પ્રભ નામે અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હતા. -B - આ શ્રી પ્રભ અણગારના આટલા કાળમાં આજ્ઞા પ્રવેદન કર્યું. [૮૨૩, ૮૨૪] ભગવન્ ! ત્યાર પછીના કાળમાં શું બન્યું ? ગૌતમ ! પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છાયજીવના સમારંભનો ત્યાગ નાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. ભગવન્ ! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવત શું ક્લેવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ કોઈક પ્રવ્રજ્યા માટે યોગ્ય નથી. ભગવન્ ! ક્યા કારણે અમે વ્હેવાય છે ? ગૌતમ ! સામાન્યથી જેમને પ્રતિષેધેલ હોય અને સામાન્યથી જેમને પ્રતિષેધેલ ન હોય, આ કારણે એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. ભગવન્ ! તો એવા ક્યા કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? ક્યા કેટલા છે જેમને સામાન્યથી પ્રતિષેધેલા નથી? ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ કરાય છે, જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ ાતો નથી. ભગવન્ ! ક્યા વિરુદ્ધ કે અવિરુદ્ધ છે ? ગૌતમ ! જેઓ જે દેશમાં દુર્ગંછા વા યોગ્ય હોય, જે જે દેશમાં દુર્ગંછિત હોય. જે દેશમાં પ્રતિષેધેલ હોય તે તે દેશોમાં વિરુદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુર્ગંછનીય નથી તે તે દેશમાં પ્રતિષેધ્ય નથી. તે તે દેશમાં વિરુદ્ધ નથી. ગૌતમ ! ત્યાં જે જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવજ્યા ન આપવી. જે કોઈ જે જે Page #110 -------------------------------------------------------------------------- ________________ પ-J૮૨૩, ૮૨૪ _ ૧૦૯ દેશમાં વિરુદ્ધ ન ગણાતાં હોય તો ત્યાં તેને પ્રવજ્યા આપી શકાય. ભગવન્! ક્યા દેશમાં કોણ વિરુદ્ધ અને કોણ વિરુદ્ધ ન ગણાય ? ગૌતમ! જે કોઈ પુરુષ અથવા સ્ત્રી રાગથી કે દ્વેષથી, પશ્વાતાપથી, ક્રોધથી કે લોભથી, શ્રમણને શ્રાવકને, માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને ભત્રીજાને, પુત્રવધુને, જમાઈને, પત્નીને, ભાગીદારને, ગોત્રીયને, સજાતિને, વિજાતિને, સ્વજનને, ઋધ્ધિવાળા કે વગરનાને, સ્વદેશી કે પરદેશીને આર્યને કે પ્લેચ્છને મારી નાંખે કે મરાવી નાખે, ઉપદ્રવ રે કે ઉપદ્રવ #ાવે તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. પાપી છે, નિંદિત છે, ગહણીય છે, દુર્ગધનીય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાયેલ છે, આપત્તિ છે, વિપ્ન છે, અપયશ ક્રાવનાર છે. અપકીર્તિ અપાવનાર છે, ઉન્માર્ગ પામેલો છે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થયેલો હોય, અતિસંક્લિષ્ટ પરિણામ વાળો હોય, અતિક્ષધાલુ હોય, દેવાદાર હોય, જાતિ-કુળ-શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણાં વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય. ઘણી નિંદ્રા ક્રવાર હોય. વળી ક્યા ક્યનારાદિ હોય, ઘણાં હલકા વર્ગનો હોય. મિથ્યાષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલ હોય. – ૪ – ૪ – ઉક્ત કોઈ પણ ને પ્રવજ્યા આપે તો તે પ્રવચન મર્યાદા ઉલ્લંઘનાર, પ્રવચન વિચ્છેદક, તીર્થ વિચ્છેદક, સંઘ વિચ્છેદક છે. તે વ્યસનથી પરાભવિત થયેલ સમાન, પરલોક્ના નુક્સાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અાર્ય નાર, મહાપાપી છે. ગૌતમ ! તેને ખરેખર ચંડ, રૌદ્ર, ક્રુર, મિથ્યાદેષ્ટિ સમજવો. [૮૫] ભગવન્! ક્યા કારણે એમ વ્હેવાય છે? ગૌતમ ! આચારમાં મોક્ષમાર્ગ છે, અનાચારમાં મોક્ષમાર્ગ નથી. તે કારણે એમ વ્હેવાય છે. ભગવન્! આચારો ક્યા છે ? અનાચારો ક્યા છે? ગૌતમ!જિનાજ્ઞાનુસાર વર્તવું તે આચાર છે, પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર છે. તેમાં જે આજ્ઞાાના વિરુદ્ધ હોય તે એૉંતે સર્વે પ્રકારે સર્વથા વજર્ય છે. જેઓ આજ્ઞાના પ્રતિપક્ષ ભૂત નથી. તેઓ એકંતે સર્વથા સર્વ પ્રકારે આચરવા યોગ્ય છે. તથા હે ગૌતમ ! જો કોઈ એવા જણાય કે શ્રમણપણાની વિરાધના શે તો તેનો સર્વથા ત્યાગ ક્રવો. ૮િ૨૬ ભગવન ! તેની પરીક્ષા કેવી રીતે કરવી ? ગૌતમ ! જે લેઈ પુરુષ કે સ્ત્રી શ્રમણત્વ સ્વીકરની અભિલાષાવાળા આ દીક્ષાના ષ્ટથી કંપવા કે થરથરવા લાગે, વમન ક્રે, સ્વ કે પર સમુદાયની આશાતના રે, અવર્ણવાદ બોલે, સંબંધ રે, તેવા તરફ ચાલવા માંડે, અવલોકન ક્રે, વેશ ખેંચી લેવા હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય તેવાને ગીતાર્થ આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક નિપુણતાથી નિરૂપણ ક્રીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેના માટે થાય, તો તેને પ્રવજ્યા આપી ન શકય. જો કદાચ પ્રવજ્યા આપે તો મોટો વિપરીત આચરણ ક્રનાર બને છે, સર્વથા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નિર્ધમ, ચારિત્રને દૂષિત નાર થાય. તે સર્વ પ્રકારે એહ્મતે અાથે ઉધત થયેલા ગણાય. તે ગમે તેમ કૃત કે વિજ્ઞાનનું અભિમાન ક્રનારો, રૂપ બદલનારો થાય. [૮૭ થી ૮૩૦] ભગવન્! તે બહુરૂપો કોને હેવાય ? જે શિથિલ આચારી હોય તેવો ઓસન્ન કે %ણ આચાર પાળતો ઉધત વિહારી બની તેવો નાટક રે. ધર્મ રહિત કે ચાસ્ત્રિમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશધારણ ક્રે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ-લક્ષ્મણ કે રાવણ થાય, વિક્રાળ મનઆગળ દાંત નીકળેલો – વૃદ્ધાવસ્થા યુક્ત ગાવવાળો, નિસ્તેજ, ફીક્કાનેત્રવાળો, પુર્યચથી ભરેલો વિદુષક હોય તેને વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિક વાનર, હનુમાનાદિ થાય. એ રીતે વિદૂષક માફક બહુરૂપી થાય. એ રીતે હે ગૌતમ ! કદાચ ભૂલચૂક કે ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ.પછી તેને દૂર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું, પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન ક્રવી, પાત્રાદિ ન પડી લેહરાવવા, શાસ્ત્રોના ઉદેશાદિ ન ાવવા. કે તેની સાથે ગુપ્ત રહસ્ય મંત્રણા ન ક્રવી. ગૌતમ ! ઉક્ત દોષથી રહિતને પ્રવજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલા અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યાપત્રને, ગણિકને, નેત્ર રહિતને, હાથ-પગ પાયેલા હોય તેને, છેદાયેલા મન-નાક્વાળાને, કોટિયાને, શરીરમાંથી પરૂ ઝરતું હોય કે સડતું હોય, પગે લંગડો કે ચાલી ન શક્તો હોય, મૂંગોબહેરો કે ઉક્ટ ક્યાયીને, ઘણાં પાંખડીનો સંસર્ગ ક્રનારાને, સજડ રાગ-દ્વેષ મોહ-મિથ્યાત્વવાળાને, પુત્ર-ત્યાગીને, જિનાલય કે દેવ-દેવીના સ્થાનની આવક્ન ભોગવનારાને, કુંભાર, નર-નારી, મલ, ચારણ, મૃત ભણવામાં જડ બુદ્ધિ, પગ-હાથ કામ ન આપતા હોય, સ્થૂળ શરીરી હોય તેને પ્રવજ્યા ન આપવી. નામ વગરના, બળહીન, જાતિ હીન, નિંદીત, કુળહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્ર કે તેવા અધમ જાતિવાળા, જેના કુળ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી. આ કે આ સિવાયના બીજા પદોમાં અલના થાય, ઉતાવળ થાય તો દેશોને પૂર્વક્રોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય. [૮૩૫, ૮૩ર શાસ્ત્રોક્ત રીતે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાળીને, કર્મરૂપ રજના મેલ અને ક્લેશથી મુક્ત થયેલા અનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. દેવો, અસુરો, જગતના મનુષ્યો થકી નમન ક્રાયેલા, આ ભૂવનમાં જેમને અપૂર્વયશ ગવાયો છે, કેવલી-તીર્થાદિએ હેલા ગુણમાં રહેલા આત્મ પરાક્રમ ક્રનારા ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે. ૮િ૩૩] ભગવન્! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીસ પ્રકારના ભેજવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના આચારોને મનથી, વચનથી કે કયાથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫-૮૩૩ ૧૧૧ કોઈ પણ પ્રકારે કોઈ પણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃણમાં વિશુદ્ધ પરિણામ હોવા છતાં વારંવાર ચૂકી જાય, ખલના પામે કે પ્રરૂપણ ક્રે તો તે આરાધક કે અનારાધક ગણાય? ગૌતમ ! અનારાધક ગણાય. ભગવન્! ક્યા કારણથી એમ કહેવાય છે ? ગૌતમ ? જે બાર અંગરૂપ શ્રુતજ્ઞાન મહાપ્રમાણ અને અંતવગરનું છે. જેની આદિ નથી કે નાશ નથી. સબૂત પદાર્થોની સિદ્ધિ ક્રી આપનાર, અનાદિથી સારી રીતે સિદ્ધ થયેલ છે, દેવેન્દ્રોને પણ વંદનીય છે, એવા અતુલ બલ, વીર્ય, અસાધારણ સત્વ, પરાક્રમ, મહાપુરુષાર્થ, ક્રાંતિ, તેજ, લાવણ્ય, રૂપ, સૌભાગ્ય, અતિશય કળાના સમૂહથી સમૃદ્ધિથી શોભિત, અનંતજ્ઞાની, સ્વયં પ્રતિબોધિત જિનવરો, અનાદિ અનંત સિદ્ધો, વર્તમાનમાં સિદ્ધ થતાં, નન્ના મળમાં સિદ્ધ પામનારા એવા અનંત જેમના નામ સવારમાં ગ્રહણ ક્રવા યોગ્ય છે. (તથા) મહાસત્ત્વવાળા, મહાનુભાગ, ત્રણે ભુવનમાં એક તિલક સમાન, જગતમાં શ્રેષ્ઠ, જગતબંધ, જગત ગુરુ, સર્વજ્ઞ, સર્વ જાણનારા, સર્વ દેખનારા, શ્રેષ્ઠ, ઉત્તમ, ધર્મનીય પ્રવર્તક અરિહંત ભગવંતો, ભૂત-ભાવિ-આદિ સમગ્ર ગુણો, પર્યાયો, સર્વ વસ્તુનો સદ્દભાવ જેણે જાણેલો છે. કોઈની પણ સહાય ન લેનારા, સર્વશ્રેષ્ઠ, એક્લાં, જેમનો એક જ માર્ગ છે એવા તીર્થક્ત ભગવંતો તેમણે સૂત્રથી, અર્થથી, ગ્રંથથી, યથાર્થપણે તેની પ્રરૂપણા રેલી છે. યથાસ્થિતિ અનુરોવન રેલ છે. કહેવા-વાચના આપવા-પ્રરૂપણા ક્રવા-બોલવા કે ક્યન રવા લાયક વાચના આપવા-એવા આ બાર અંગો અને ગણિપીટક છે. તે બાર અંગો અને તેના અર્થો તીર્થક્રો કે જે દેવેન્દ્રને પણ વંદનીય છે. સમગ્ર જાતિના સર્વેદ્રવ્યો અને પર્યાયો સહિત ગતિ, આગતિ, ઈતિહાસ, બુદ્ધિ જીવાદિ તત્વો, વસ્તુના સ્વભાવોના સંપૂર્ણ જ્ઞાતા છે. તેમને પણ અલંઘનીય છે. અતિક્રમણીય નથી, આશાતના ન ક્રવા લાયક છે. વળી આ બાર અંગ રૂ૫ શ્રુતજ્ઞાન એ સર્વ જગતના જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને એકાંતે હિતક્ષરી, સુખારી, કર્મનાશ ક્રવામાં સમર્થ અને મોક્ષના દ્મરણરૂપ છે. ભવોભવ સાથે અનુસરણ કરનાર છે, સંસારને પાર પમાડનાર છે. પ્રશસ્ત મહાઅર્થથી ભરપૂર છે. તેમાં ફળ સ્વરૂપ વગેરે હેલા હોવાથી મહાગુણયુક્ત, મહાપ્રભાવશાળી છે. મહાપુરુષોએ અનુસરેલ છે. પરમ મહર્ષિઓએ તીર્થક્રોએ ઉપદેશેલી છે. જે દ્વાદશાંગી દુઃખનો ક્ષય ક્રવા માટે, જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય ક્રવા માટે, રાગ દ્વેષાદિના બંધનોથી મુક્ત થવા માટે, સંસાર-સમુદ્રથી પાર ઉતરવા માટે સમર્થ છે. એમ હોવાથી તે દ્વાદશાંગીને અંગીકાર કરીને વિચરીશ. એ સિવાય બીજાનું મારે પ્રયોજન નથી. તેથી હે ગૌતમ જે કોઈએ શાસ્ત્રનો સભાવ ન જાણેલો હોય, શાસ્ત્રનો સાર જાણેલો ન હોય, તે ગચ્છાધિપતિ કે આચાર્ય જેના પરિણામ Page #113 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, માંડલીના ધર્મો, છત્રીશ પ્રકારના જ્ઞાનાદિ આચારો યાવત આવશ્યાદિ ણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, સ્ખલના પામે અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપ પ્રચારે. જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગુંથેલા અને અંદર રહેલા એક પદ કે અક્ષરને વિપરીત રૂપે પ્રચારે કે આચરે તે ઉન્માર્ગ દેખાડનારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય. આ કારણે કહેવાય છે કે તે અનારાધક છે. [૮૩૪] ભગવન્ ! એવો કોઈ આત્મા થશે કે જે આ પરમગુરુનું અલંઘનીય પરમ શરણ્ય, ફ્રૂટ, અતિપ્રગટ, પરમ ક્લ્યાણરૂપ, સમગ્ર આઠર્મ અને દુઃખનો અંત રનાર જેપ્રવચન દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અતિક્રમે અથવા લંઘન રે, મંડિત રે, વિરોધ, આશાતના કરે, મન-વચન-કાયાથી અતિક્રમણ આદિ રી અનારાધક થાય ? ૧૧૨ ગૌતમ ? અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેરા થશે. તેવામાં અસંખ્યાતા અભવ્યો, અસંખ્યાતા મિથ્યાર્દષ્ટિ, અસંખ્યાતા આશાતના નાર, દ્રવ્યલિંગમાં રહીને સ્વચ્છંદતાથી પોતાની મતિ ક્લ્પના અનુસાર દંભથી સત્કાર કરાવશે, સારની અભિલાષા રાખશે. ક્લ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન તો સ્વીકારશે, પણ તે સ્વીકારીને જિહ્નારસની કે વિષયની લોલુપતાથી દુર્દમ ઇન્દ્રિયોના દોષથી હંમેશાં યથાર્થ માર્ગનો નાશ કરે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાળે તે સર્વે તીર્થંક્સના પ્રવચનની આશાતના સુધીના પાપો કરે છે. [૮૩૫] ભગવન્ ! અનંતાકાળે ક્યા દશ અચ્છેરા થશે ? હે ગૌતમ ! તે કાળે આ દશ અચ્છેરા થશે. (૧) તીર્થને ઉપસર્ગ, (ર) ગર્ભ પરિવર્તન, (3) સ્ત્રી તીર્થં, (૪) તીર્થંની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર સમુદાયની પર્ષદા એક્ઝી થવી. (૫) તીર્થંક્સના સમવસરણમાં ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાને આવવું. (૬) પરસ્પર વાસુદેવનું મળવું, (૭) હરિવંશ ફ્લોત્પત્તિ, (૮) ચમરનો ઉત્પાત, (૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ. (૧૦) અસંયતોની પૂજા-સાર. [૩૬] ભગવન્ ! જે કોઈ ક્યારેક પ્રમાદ દોષથી પ્રવચનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા? ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે ક્દાચિતપ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, લોભ કે રાગ-દ્વેષથી ભય-હાસ્યથી, મોહ કે અજ્ઞાનદોષથી પ્રવચનના બીજાકોઈ સ્થાનની આશાતના રે કે ઉલ્લંઘન રે, અનાચાર, આસામાચારીની પ્રરૂપણા રે, તેની અનુમોદના રે, પ્રવચનની આશાતના રે તે બોધિ પણ ન પામે, પછી આચાર્યપદની વાત જ ક્યાં રહી ? ભગવન્ ! શું અભવી કે મિથ્યાર્દષ્ટિ આચાર્યપદ પામે? ગૌતમ ! પામે આ વિષયમાં અંગારમર્દક આદિના દૃષ્ટાંતો છે. ભગવન્ !શું મિથ્યા દૃષ્ટિને તેવા પદ પર સ્થાપી શકાય? ગૌતમ ! સ્થાપન થાય છે. ભગવન્ ! આ નક્કી મિથ્યાર્દષ્ટિ છે, એમ ક્યા ચિહ્નોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવાપૂર્વક જેણે સર્વ સામાયિક ઉચ્ચરેલું હોય અને Page #114 -------------------------------------------------------------------------- ________________ પ-૮૩૬ ૧૧૩ સચિત્ત-પ્રાણ સહિત એવો પદાર્થો અને પાણીનો પરિભોગ છે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિરા રે તે ઉઝયનું સેવન , સેવરાવે કે સેવન ક્રનારને અનુમોદે તથા બ્રહ્મચર્યની હેલ નવગુપ્તિઓને કોઈ સાધુ કે સાધ્વી તેમાંથી એનું પણ ખંડન કરે, વિરાધે, વિવિધ ખંડન કે વિરાધના ક્રાવે અથવા તેમ ક્રનારની અનુમોદે. તે મિથ્યાદેષ્ટિ છે, તેને આભિગ્રહિક મિથ્યાદેષ્ટિ સમજવો. [૮૩૭] ભગવન ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રશ્નરે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્થ પ્રવયનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવધાચાર્ય એ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન! તે સાવધાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. ગૌતમ! આ ઋષભાદિ તીર્થક્રની ચોવીસીપૂર્વે અનંતો કાળ ગયા પહેલા કોઈક બીજી ચોવીસમાં જેવી હું સાત હાથપ્રમાણ કાયાવાળો છું તેવી કાયાવાળા જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમુહથી વંદાયેલા, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામે છેલ્લા તીર્થક્ર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયેલા, કોઈ સમયે તે તીર્થક્ત નિર્વાણ પામ્યા, ત્યાર પછી કાળક્રમે અસંયતોનો સત્કાર ક્રાવારૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થયેલ અસંયતોની પૂજામાં અનુરાગી થયેલ ઘણાં સમૂહને જાણીને તે કાળ તે સમયે ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાયેલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છ નાયકે શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું ક્રી ક્રીને હજાર સ્તંભોવાળું ઉંચું એવું દરેકે મમત્વભાવથી પોતપોતાના નામનું ચૈત્યાલય #વીને તેઓ દુરંત પ્રાંત લક્ષણવાળા અધમાધમી તે જ ચેત્યાલયમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા. તેઓમાં બળ-વીર્ય પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ, બળવીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો wવા કે અનિયત વિહાર ક્રવાનો ત્યાગ ક્રીને નિત્યવાસનો આશ્રવ ક્રીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આલોક અને પરલોકના નુક્સાનની ચિંતાનો ત્યાગ ક્રીને, લાંબા કાળનો સંચાર અંગીકાર ક્રીને તે જ મઠ અને દેવ ફ્લોમાં અત્યંત પરિગ્રહ, બુદ્ધિ, મૂછ, મમત્વણ, અહંકર વગેરે ક્રીને સંયમમાર્ગમાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે માળા આદિથી દેવાર્ચન વા ઉધમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વાનું વચન છે. તેને અતિશય દૂરથી જ તર્યું. તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો અને સર્વે સત્વોને ન હણવા, તેમના વેદના ન આપવી. પરિતાપ ન પમાડવા, ગ્રહણ ન જવા વિરાધના ન રવી, તલામણા ન ક્રવી, ઉપદ્રવ ન વાં. સૂક્ષ્મબાદર, બસ-સ્થાવર, પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય કે બેઇન્દ્રિયાદિ સર્વે જીવોને વિવિધ-વિવિધ મન, વચન, કાયાથી માર મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા જાણવા નહીં. આવી પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞા પણ ભલી ગયા. વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દઢ પણે તેમજ જળ અને [308] Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારે ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે. એમ લોકોના દુઃખને જાણનાર સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ છે. [૮૩૮] ભગવદ્ ! જે કોઈ સાધુ-સાધ્વી અથવા નિગ્રન્થ દ્રવ્ય સ્તવ રે તેને શું કહેવાય? ગૌતમ ! તે અસંયત, અયતિ, દેવદૂત્રનો ભોગી, દેવનો પૂજારી, ઉન્માર્ગનો પ્રતિષ્ઠાયક, શીલને દૂરથી તજનાર, કુશીલ, સ્વચ્છેદાચારી એવા શબ્દોથી બોલાવાય. [૩૯] એમ હે ગૌતમ ! આમ અનાયાસ પ્રવર્તક આચાર્યો, ગચ્છનાયકો ઘણાં થયા. તેમાં મરક્તરત્ન સમ ગંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણું જ સૂત્ર અને અર્થાદિ જ્ઞાન હતું. આ સંસાર સમુદ્રમાં તે-તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે તેવું અસંયમ વર્તતું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં કુવલયપ્રભ જિનાસા ઉલ્લંઘતા ન હતા. હવે કોઈ સમયે બળ-વીર્ય-પુરુષાર પરાક્રમ છુપાવ્યા નથી એવા તે સશિષ્ય પરિવાર સહિત સર્વરૂપે પ્રરૂપેલા. આગસૂત્રને અનુસરનાર, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વમમત્વાદિથી રહિત, સર્વ પદાર્થોમાં દૂવ્ય, ક્ષેત્ર, કળ, ભાવથી નિર્મમત્વી થયેલા, વધુ તેમના કેટલાં ગુણો વર્ણવવા ? ગામ, ખાણ, નગર, ખેડ, ર્બટ, મંડપ, દ્રોણ મુખાદિ સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મજ્જાનો ઉપદેશ આપતા વિચરતા હતા. હવે કોઈક સમયે તે મહાનુભવ વિહાર કરતા ક્રતા ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ ક્રનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વદન-આસનદાન આદિ સમુચિત્ત વિનય ક્રીને તેમનું સન્માન ક્યું. એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મક્યાદિ વિનોદ રાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ આચાર્યને તેઓએ દુરંત પ્રાંત અધમલક્ષણવાળા, વેશથી આજીવિકા રનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર, આભિગ્રહી મિથ્યાષ્ટિએ ક્યું કે – ભગવદ્ ! જે આપ અહીં એક ચાતુર્માસ રહેવાનો નિર્ણય ક્યો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચેત્યો નક્કી #ાવવા તો અમારા ઉપર કૃપા ક્રીને આપ અહીં જ રહો. હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ ર્યું કે – અરે ! પ્રિયવચન બોલનારાઓ. જો કે જિનાલય છે, છતાં પણ એ પાપરૂપ છે. હું વચનમાત્રથી પણ તેનું આચરણ કરીશ નહીં. આ રીતે શાસ્ત્રના સારભૂત ઉત્તમ તત્વને યથાવસ્થિત અવિપરીત નિઃશંક પણે હેતા તે મિથ્યાદેષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થક્ર નામ ગોત્ર ઉપાજ્ય અને એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો. ત્યાં આગળ જેનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એક્કો થયેલ. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેશધારીએ પરસ્પર એકઠાં મળીને હૈ ગોતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું, તેનો વિલાપ ક્ય. એટલું જ નહીં Page #116 -------------------------------------------------------------------------- ________________ પ-૮૩૯ ૧૧૫ પણ સાથે મળી તાળી આપીને “સાવધાચાર્ય” એવું નામ સ્થાપન ક્યું. તે જ નામ પ્રસિદ્ધ થયું. હે ગૌતમ ! તેવા અપ્રશસ્ત નામથી બોલાવવા છતાં તેઓ લગીરે કોપ ન પામ્યા. [૪૦] કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંગમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ ક્રનાર અને પ્રવજ્યા અંગીકાર કરી છે, એમ પ્રલાપ ક્રનારા એવા તેઓનો કેટલોક કળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંયત સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય. પક્ષ ગયા હોય, તો તેનો જિર્ણોદ્ધાર ક્રાવે, સમરાવે, આ કાર્ય ક્રમાં ક્રમાં જે કંઈ આરંભ સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ દોષ લાગતો નથી. વળી કેટલાંક એમ વ્હેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ જ્હતા કે – જિન પ્રાસાદ જિન ચેત્યોની પૂજા સાર બલિ વિધાનાદિ ક્રવાથી તીર્થની પ્રભાવના થાય છે. તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ ક્રતા હતા. તે સમયે બે પક્ષમાં વિવાદ જાગ્યો. તેમાં કોઈ તેવા આગમજ્ઞ કુશલ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુક્ત કે સંયુક્ત શું છે તેનો વિચાર કરી શકે કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ કહે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજો વળી બીજાનું નામ સૂચવે. એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહીં બહુ પ્રલાપ ક્રવાથી શું? આપણે બધાંને આ વિષયમાં સાવધાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાત સ્વીકારી. ગૌતમ ! સાવધાચાર્યને બોલાવ્યા એટલે તેઓ દૂર દેશથી સતત અપ્રતિબદ્ધ વિહાર જતા જતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમિયાન એક આર્યાને તેનાં દર્શન થયાં, કષ્ટકારી ઉગ્રતપ અને ચાસ્ત્રિ વડે શોષાયેલા શરીરવાળા, જેનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે. તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવધાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી તે ક્ષણે વિતર્કો રવા લાગી કે શું આ મહાનુભાવ અરિહંત છે કે મૂર્તિમાન ધર્મ છે ! વધું શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મારે વંદન ક્રવા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેમને ફરતી પ્રદક્ષિણા આપીને મસ્તક્થી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી સહસા તે સાવધાચાર્યને પ્રણામ ક્રતી અને પગને સંઘટ્ટો થતો દેખ્યો. કોઈ સમયે ગુરુ ઉપદેશાનુસાર યથાક્રમ અને યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા ક્રે છે. એ પ્રમાણે તેમની સદ્દતણા ક્રે છે. એક દિવસ હે ગૌતમ ! એમ કહ્યું કે અગીયાર અંગો, ચૌદપૂર્વો, બાર અંગરૂપ શ્રુતાાનનો સાર હોય, નવનીત હોય, સમગ્ર પાપનો પરિવાર અને આઠ ર્મને સમજાવનાર એવું આ મહાનિશીથ શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન છે. આ અધ્યયનના વિવેચન વેળા આ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ગાથા આવી [૮૪૧] જે ગચ્છમાં કારણે, વત્રના આંતરા સહિત હાથથી સ્ત્રીના હાથનો સ્પર્શ રવામાં પણ અરહંત પણ પોતે તે ઉર સ્પર્શ ક્રે તો તે ગછ મૂલગુણ રહિત સમજવો. ૮િ૪] ત્યારે તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા ક્રીશ તો તે સમયે વંદના ક્રતી તે આર્યાએ પોતાના મસ્તક વડે મારા ચરણાગ્રનો સ્પર્શ ક્યોં હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવધાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના ક્રનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોક્માં હું અપૂજ્ય થઈશ. તો હવે સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું. પરંતુ એમ કરવામાં મહા આશાતના થશે તો હવે મારે શું ક્રવું? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન ક્રવી? અથવા જુદા રૂપે ક્રવી? અથવા અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણ દ્રવી એ યોગ્ય ન ગણાય કેમ કે શાસ્ત્રનો અભિપ્રાય છે કે – જે સાધુ બાર અંગરૂપ શ્રુતવયનને વારંવાર ચૂકી જાય, સાલના પામે, પ્રમાદ રે, શંકદિના ભયથી એક પણ પદ. અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા રે. સંદેહવાળી સૂત્ર અને અર્થની વ્યાખ્યા રે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે સાધુ અનંત સંસારી થાય. હવે મારે શું ક્રવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશાનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારી ગૌતમ! સમગ્ર અવયવ વિશદ્ધ એવી ગાથાનું યથાર્થ વ્યાખ્યાન ક્યું. આ અવસરે હે ગૌતમ ! દુરંત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવધાચાર્યને પ્રશ્ન ક્યું કે જો એમ છે તો તમે પણ મૂળગુણથી સહિત છો કેમ કે તમે તે દિવસ યાદ ક્રો કે પેલી આયએ વંદન ક્રતા તેના મસ્તક્ટ્રી તમારા પગનો સ્પર્શ કર્યો હતો. તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા, અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ તેવું કંઈક નામ પાડશે તો હું સર્વ લોક્માં અપૂજ્ય થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું? એમ વિચારતા તેમને તીર્થક્ર વચન યાદ આવ્યું કે જે કોઈ આચાર્યાદિ મૃતધારક હોય તેણે જે કંઈપણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધ્યા હોય તે સર્વ શ્રતાનુસાર જાણીને સર્વ પ્રકારે ન આચરે કે તેને અનુમોદે. ક્રોધ-માન-માયા-લોભથી, હાસ્ય-ગારવ-દપ-પ્રમાદ વડે વારંવાર ચૂર્ત જતાં કે ખલના થતાં દિવસે કે બે, એક્લા કે પર્ષદામાં હોય, સુતો કે જાગતો હોય, ત્રિવિધ ત્રિવિધે આ સૂત્ર કે અર્થના એક પદના વિરાધક જે કોઈ થાય, તે સાધુ વારંવાર નિંદનીય, ગહેણીય, ખીંચ, દુગંછીય, સર્વલોક્યી પરાભવ પામનાર, અનેક વ્યાધિ વેદનાથી વાત શરીરી, ઉત્કૃષ્ટ સ્થિતિક અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ નારા થાય છે. તેમાં પરિભ્રમતા ક્ષણવાર પણ ક્યાંય શાંતિ ન પામે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫/-૨૮૪૨ ૧૧૭ તો પ્રમાદાધીન થયેલ, પાપી, અધમાધમ, હીનસત્વી, કાપુરુષ સમાન મને આ મોટી આપત્તિ થઈ છે, જેથી હું યુક્તિવાળું સમાધાન આપવા સમર્થ નથી. પરલોક્માં પણ અનંતભવ પરંપરામાં ભમતા અનંતીવારે ધોર ભયંકર દુઃખ ભોગવીશ. હું મંદ ભાગ્ય થયો છું. એમ વિચારતા તેમને તે દુરાચારી પાપમૈં શ્રોતાએ બરાબર જાણી લીધા. કે આ ખોટો અભિમાન છે. તેમ જાણીને તે શ્રોતાએ કહ્યું કે જ્યાં સુધી સંશન છેદો નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન ન ઉઠાડશો સમર્થ પ્રૌઢ યુક્તિ સહિત સમાધાન આપો. ત્યારે તેણે વિચાર્યું કે હવે તેમનું સમાધાન આપવું જ પડશે, તો હું કેમ આપું? એમ વિચારતા હતાં ત્યાં ફરી તે દુરાચારી બોલ્યા કે આમ ચિંતા સાગરમાં કેમ ડૂબ્યા છો? જલ્દી સમાધાન આપો. જે સમાધાન કે જે આસ્તિક્તામાં વાંધા વગરની યુક્તિવાળું હોય. પછી લાંબો સમય હૃદયમાં પરિતાપ અનુભવીને સાવધાચાર્ય વિચાર્યું અને ક્યું કે આ જ જગતગુરુ એ કહ્યું છે. [૪૩] કાચા ઘડામાં નાખેલ જળ જે રીતે જળ અને ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ, તેનો અને સૂત્રાર્થનો નાશ કરે છે અર્થાત્ અલ્પતુચ્છાધાર નાશ પામે છે. [૪૪] ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઉભા થાવ જલ્દી આસન છોડીને નીક્ળી જાવ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્ભાવ હેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ? પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા અને પશ્ચાતાપ બાદ કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવધાચાર્યએ ક્યું કે આગમ ઉત્સર્ગ અને અપવાદથી મુક્ત છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનાજ્ઞા અનેકાંતવાળી છે. હે ગૌતમ ! જેમ ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલા મોરના ફ્ળોને વર્ષાાળના નવીન મેઘની જળધારા શાંત પમાડે તેમ તે દુષ્ટ શ્રોતાઓએ તેને બહુમાનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું. ત્યાર પછી હે ગૌતમ ! એક જ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારીપણાનું ક્ર્મ બાંધી, તેનું પ્રતિક્રમણ ર્યા વિના, પાપના મહાસંઘ એક્ઠા કરી, તે ઉત્સૂત્ર વચનનો પશ્ચાતાપ કર્યા વિનાના મરી તે સાવધાચાર્ય વ્યંતર દેવ થયા. ત્યાંથી સ્વયં પરદેશ ગયેલા પતિવાળી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કોઈ સમયે તેની માતા-પુરોહિત પત્નીએ જાણ્યું કે પતિ પરદેશ છે, પુત્રી ગર્ભવતી થઈ છે. એ જાણીને હાહાહા મારી દુરાચારી પુત્રીએ મારા સર્વકુળ ઉપર મશીનો ચડો ફેરવ્યો. આબરુ ગઈ. તેથી પુરોહિતને આ વાત કહી. પછી અતિશય સંતાપ કરી, પુરોહિતે દૃઢ થઈ તે પુત્રીને દેશમાંથી કાઢી મુકી. કેમ કે આ મહા અસાધ્ય, અનિવાર્ય, અપયશ ફેલાવનારો મોટો દોષ હતો. - Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થયેલ, દુષ્કાળના દોષથી ક્ષુધાથી દુર્બળ કંઠવાળી તેણે ઘી, તેલ આદિ રસના વેપારીને ઘેર દાસી પણું કર્યું. ત્યાં ઘણી મદિરાપાન નારા પાસે એંઠી મદિરા મેળવીને એકઠી કરે, વારંવાર એઠું ખાય છે. કોઈક સમયે નિરંત એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાપાન તથા માંસનું ભોજન કરીને રહેલી હતી. ત્યારે તેને એવો દોહદ થયો કે હું બહું મધપાન ક્યું પછી નટ, નાટકીયા, છત્રધારી, આરણ, ભટ્ટ, ભૂમિ ખોદનાર, નોર, ચોર વગેરે હલકી જાતિવાળાઓએ સારી રીતે ત્યાગ લ એવી ખરી, મસ્તક, પુંછ, કાન, હાડકાં, મૃતાદિ શરીર અવયવો,વાછરડાનાં તોડેલ અંગો જે ખાવા યોગ્ય ન હોય, તેવા હલકા એંઠા માંસ, મદિરાનું ભોજન કરવા લાગી. ત્યાર પછી તે એંઠા માટીના કોડિયામાં જે કંઈ નાભિના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પક્વ થયેલ માંસ હોય તેનું ભોજન રવા લાગી. એ પ્રમાણે કેટલાંક દિવસો જતાં મધ અને માંસ ઉપર અતિ ગૃદ્ધિવાળી બની. પછી વેપારીના ઘરના ભોજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને, બીજા સ્થાને વેંચીને, માંસ સહિત મધનો ભોગવટો કરવા લાગી. તે રસના વેપારીએ આ હક્તિ જાણી, રાજાને ફરિયાદ કરી. રાજાએ વધનો હક્ક્સ આપ્યો. પણ કુલધર્માનુસાર કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર કરે તો બાળક નો જન્મ ન આપે ત્યાં સુધી તેનો વધ ન થાય. વધ માટે નિયુક્ત કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિની રાહ જોવા લાગ્યા. તેની રક્ષા કરવા લાગ્યા કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે સાવધાચાર્યનો જીવન બાળરૂપે જન્મ્યો. તુરંત બાળક્નો ત્યાગ ર્યો. મરણના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ ! તુરંત તે ચાંડાળોના જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ કરનારે રાજાને જણાવ્યું કે હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળક્ને ત્યાગી તે દુરાચારિણી નાસી ગઈ. ૧૧૮ રાજાએ કહ્યું કે ભાગી ગઈ, તો જવા દો. પણ બાળક્ની બરાબર સંભાળ રાખજો, સર્વથા તેવો પ્રયત્ન કરજો કે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે ૫૦૦૦ દ્રવ્ય ગ્રહણ કરો. પછી રાજાના હુક્મથી પુત્રની જેમ તે લટાના પુત્રનું પાલન-પોષણ ર્યું. કોઈક સમયે કાળક્રમે તે પાપીં ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળક્ને તેનો વારસદાર બનાવ્યો. ૫૦૦ ચાંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં તે તેવા ન કરવા યોગ્ય પાપો કરીને હે ગૌતમ ! અપ્રતિષ્ઠાન નામક સાતમી નરકે ગયો. આ રીતે સાવધાચાર્યનો જીવન સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો ૩૩-સાગરોયમના લાંબાાળ સુધી મહાક્લેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીક્ળી અહીં અંતર્દીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાંથી મરીને Page #120 -------------------------------------------------------------------------- ________________ પ/-I૮૪૪ ૧૧૯ તિર્યંચયોનિમાં પાડો થયો. ત્યાં નરના દુઃખ જેવા સમાન દુઃખો ૨૬ વર્ષ સુધી ભોગવીને પછી હે ગૌતમ! મૃત્યુ પામીને મનુષ્યમાં ઉત્પન થયો. ત્યાંથી નીળીને સાવધાચાર્યનો જીવ વસુદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ અને મહાપરિગ્રહ દોષથી મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી ઘણાં લાંબા કાળે ગજ ક્યું નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારની દોષથી ક્રૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામે નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળી ફરી પણ તિર્યંચમાં પાડા પણે ઉત્પન્ન થયો. ત્યાં નરની ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો, પછી બાળ વિધવા, લટા, બ્રાહ્મણપુત્રીની કૃક્ષિમાં ઉત્પન્ન થયો. તે સાવધાચાર્યનો જીવ ક્લટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાંખવા, સડાવવા માટે ક્ષારો, ઓષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો. દુષ્ટ વ્યાધિથી સબળતો, પરુ ઝરાવતો, સલ સલ ક્રતા કૃમિના સમૂહવાળા કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા ઘોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકો વડે નિંદાતો, ગહતો, દુર્ગછા ક્રાતો, તીરારનો સર્વ લોથ્રી પરાભવ પામતો, ખાન-પાન-ભોગોપભોગથી રહિત ગભવાસથી માંડીને સાત વર્ષ, બે માસ, ચાર દિવસ સુધી ચાવજીવ જીવીને વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી પરેશાની ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવ થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધ ક્રનારાઓનો અધિપતિ, વળી તે પાપર્મની દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં કુંભારને ત્યાં બળદ પણે ઉત્પન્ન થયો તેને ત્યાં ચકી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને ગત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. વળી અંદરથી કોહવાઈ ગયો. ખાંધમાં કૃમિ ઉત્પન્ન થઈ. જ્યારે તેની ખાંધ ઘોંસરું ધારણ ક્રવા માટે સમર્થ નથી એમ જાણ્યું. ત્યારે તેનો સ્વામી ભાર તેની પીઠ ઉપર ભાર વહન ાવવા લાગ્યો. વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે પીઠ પણ ઘસાઈને કોહવાઈ ગઈ. તેમાં કડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ. તેની ઉપરનું ચામડું નીકળી ગયું અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યાર પછી હવે આ કંઈ કમ ક્રી શકે તેમ નથી, નામો છે એમ જાણીને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવન સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો. ત્યાર પછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં કાગડાં, ારા, કૃમિઓના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુળોથી અંદર અને બહારથી ખવાતો, બચા ભરાતો, ર૯ વર્ષ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યગતિમાં મહાધનાઢય કોઈ મોટાના ઘેર જમ્યો. ત્યાં પણ વમન ક્રવાનું, ખારા, ક્કવાં, ભખાં, ક્ષાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધોના કટા પીવા પડતા હતા. હંમેશાં તેની સાફ સુફી ક્રવી પડે. અસાધ્ય, ઉપશમ ન થાય તેવા ઘોર ભયંક્ર દુઃખોથી જાણે અગ્નિમાં સેકતો હોય તેવા આકાર દુઃખો તે સાવધાચાર્યનો જીવ ભોગવતો ભોગવતો, મળેલ મનુષ્ય ભવ નિષ્ફળ ર્યો. એ પ્રમાણે હે ગૌતમ ! સાવધાચાર્યનો જીવ ચૌદ રાજલોક જન્મ મરણાદિનાં નિરંતર દુ:ખ સહન ક્રીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્ય પણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોક્ની અનવૃત્તિથી ભયંક્ર ભગવંતને વંદન ક્રવા ગયો. પ્રતિબોધ પામ્યો, દીક્ષા અંગીકાર ક્રી. અહીં તેવીસમાં શ્રી પ્રાર્થનાથ તીર્થક્રના શાસનકાળમાં તે જીવ સિદ્ધિગતિને પામ્યો. હે ગૌતમ ! સાવધાચાર્યે આ પ્રમાણે દુઃખ મેળવ્યું. ભગવન્! આવા પ્રકારનું દુસ્સહ, ઘોર, ભયંક્ર, મહા દુ:ખ આવી પડ્યું. તેને ભોગવવું પડ્યું. આટલા લાંબાકાળ સુધી આ સર્વે દુઃખો ક્યા નિમિત્તે ભોગવવા પડ્યા ? ગૌતમ ! તે કાળે અને તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત તમામ હેલું છે. એનંતે પ્રરૂપણા ન જાય, પણ અનેકાંતથી પ્રરૂપણા કરાય. પરંતુ અપાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મૈથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દઢ પણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલા છે. અહીં સૂત્રનું ઉલ્લંઘન ક્રવામાં આવે તો સમ્યગ્ર માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થયા છે. તેનાથી આજ્ઞાભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. ભગવન ! શું સાવધાચાર્યએ મૈથુન સેવન રેલું? હે ગૌતમ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમ પણ નહીં અને સેવ્યું છે તેમ પણ નહીં. ભગવન્! બંને પ્રક્રરે કેમ જ્હો છો? ગૌતમ! જે આર્યાએ તે કાળે મસ્તથી પગનો સ્પર્શ ક્યોં કે સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે મેથુન સેવ્યું અને ન સેવ્યું. ભગવન્! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુઃખે ક્રી મુક્ત કરી શકાય તેવું બદ્ધ સ્પષ્ટ નિકાચિત ર્મબંધ થાય છે? ગૌતમ! એમ જ છે, એમાં ફેરફાર થતો નથી. ભગવન્! તેણે તીર્થક્ટ નામ કર્મ એકઠું કરેલું હતું. એક જ ભવ બાકી Page #122 -------------------------------------------------------------------------- ________________ પ-૮૪ ૧૨૧ રાખેલો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતાં. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં કેમ રખડવું પડ્યું ? હે ગૌતમ ! પોતાના પ્રમાદ દોષના કારણે. એ જાણીને હે ગૌતમ ! ભવવિરહ ઇચ્છતા શાસ્ત્રોનો સદ્ભાવ જેણે સારી રીતે જાણ્યો છે એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસે સાંભળેલ તમને હું છું. મહાનિશીથ સુષ્ય અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અધ્યયન-૬ – “ગીતાથવિહાર' મા [૮૫] ભગવન! જે રાત દિવસ સિદ્ધાંત સૂત્રો ભણે, શ્રવણ ક્ટ, વ્યાખ્યાન શ્વે, સતત ચિંતન રે તે શું અનાચાર આચરે? ગૌતમ ! સિદ્ધાંતમાં રહેલ એક પણ અક્ષર જાણે છે, તે મરણાંતે પણ અનાયાર ન સેવે. [૮૪૬] ભગવન્! તો દશપૂર્વી મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યા છોડી ગણિકાના ઘેર પ્રવેશ કેમ ક્ય? હે ગૌતમ ! સાંભળ. [૮૪૭ થી ૮૫) તેને ભોગફળ ખલનાનું કારણ થયું, તે હકીક્ત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો ત્યારે પછી જલ્દી દીક્ષા અંગીકાર ક્રી. કદાચ પાતાળ ઉભુખ થાય. સ્વર્ગ નીમ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો ક્ય. શાસ્ત્રાનુસારે વિચાર ક્રીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેશ અર્પણ કરીને કોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ ક્રતો પોતાના ચારિત્ર મોહનીય ર્મોદયથી સર્વવિરતિમહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ, પૃષ્ટ, નિકાચીત એવું ર્મનું ફળ ભોગવતો હતો. ભગવન્! શાસ્ત્રમાં નિરૂપિત એવા ક્યા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણ પણું છોડીને તે હજું પ્રાણ ધારણ ક્રે છે? ગૌતમ ! કેવલી પ્રરૂપિત આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ રે તે આ પ્રમાણે [૮૫૩ થી ૮૫૫] જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુક્ર, ઘોર એવા પ્રકારનું આઠગણું તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોક્વા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી ભ્રગુપાત રે. કંટાળા આસને બેસે, વિષનું પાન રે, ઉબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન ક્રે વિરાધના ક્રવી યોગ્ય નથી. કદાચ આ કહેલ ઉપાયો Wવા સમર્થ ન થાય તો ગરને વેશ સમર્પ એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે. અણવતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્વસતા ન પામે. [૮૫૬ થી ૮) ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વર ઉપરથી પડવાનું આરંભ્ય ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતાં મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તેમણે હ્યું તારું અમલે મૃત્યુ નથી. પછી વિષમ જેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શક્તો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬-૮૫૬ થી ૮૬૪ ૧૨૩ મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ ઉજ્જવળ વર્ણ વાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉહાહણા વીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગરાના પુષ્પની પ્રભા અપક્ષળમાં ક્રમાવાની છે. જ્યારે જિન શાસન તો કલિકાલની ક્લષતાના મળ અને ક્લેક્શી સર્વથા રહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટારી છે માટે સમગ્ર દારિદ્ધ, દુઃખ અને ક્લેશોનો ક્ષય ક્રનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ? દુઃખે ગમન કરી શકાય, મોટી ઉંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય તેવા પર્વત ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું કંઈક પણ શાસનની ઉડ્ડાહણા ન # તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટૂડેંટુડા #ી નાખું. એ પ્રમાણે કરી પણ છેદાયેલા શિખરોવાળા મહાપર્વતના શિખરે ચઢીને આગાર રાખ્યા વિના પ્રત્યાખ્યાન કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા “અકાલે તારું મૃત્યું થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને છેલ્લું શરીર છે. માટે બદ્ધ પૃષ્ટ ભોગફળ ભોગવી સંયમ સ્વીકાર.” [૮૫ થી ૮૭૦] આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત આત્મહત્યા કરતાં રોક્યા ત્યારે ગુરુ ચરણે વેશ અર્પણ ક્રીને નિવેદન કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ #તો #તો દેશાંતરમાં ગયો હતો. ત્યાં આહાર ગ્રહણ ક્રવાને વેશ્યાને ઘેર જઈ ચડ્યો. જ્યારે ધર્મલાભ લ્યો, ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી, ત્યારે મારી તેવી લબ્ધિ સિદ્ધ થઈ હોવાથી મેં તે વખતે કે ભલે તમે થાઓ. તે વખતે ૧રો ક્રોડ પ્રમાણદ્રવ્ય સુવર્ણની વૃષ્ટિ વી, તેના મંદિરમાંથી બહાર નીળી ગયો. ઉંચા, વિશાળ, ગોળ સ્તનવાળી ગણિકા દઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ક્યાં જાય છે ? ભવિતવ્યતાથી નંદિપેણે પણ પ્રસંગાનુરૂપ વિચારીને કહ્યું કે – તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું. [૮૭૧ થી ૮૪] તે સમયે તેણે એવો અભિગ્રહ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ ર્યો કે દરરોજ મારે દશ-દશને પ્રતિબોધ પમાડવો અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન રે ત્યાં સુધી મારે ભોજન-પાન વિધિ ન ક્રવી. મારી પ્રતિજ્ઞા પુરી ન થાય ત્યાં સુધી રોજ મારે સ્પંડિલ- માત્ર ન ક્રવું. બીજું પ્રવજ્યા લેવા તૈયાર થયેલાને મારે પ્રવજ્યા ન આપવી કેમ કે ગુરુનો જેવો વેશ કે આચરણ) હોય તેવો જ શિષ્યનો વેશ [આચરણ થાય. ગણિતએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા ક્રીને લંચિત મસ્તવાળા, જર્જરિત દેહવાળા નંદિણને તેવી રીતે આરાધ્યો કે જેથી ક્રીને તેના નેહપાશમાં બંધાઈ ગયો. ૮િ૫ થી ૮૭] વાતચીતથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, તિથી વિશ્વાસ ઉત્પન્ન થાય, વિશ્વાસથી સ્નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નંદીષણ પ્રેમપાશથી બંધાયેલો હોવા છતાં શાસ્ત્રમાં હેલ એવું શ્રાવક્વણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિન્ને પ્રતિબોધ ક્રીને સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવાને મોક્લતો હતો. [૮૭૭ થી ૮૧] હવે નંદિષેણ પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો. તે કેવી રીતે ? તેણે નંદિપેણને કહ્યું કે લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્માર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું ક્રીયાણું છે ? કેમ કે તમે તો તેમ વર્તતા નથી. દુર્મુખનું આવું સુભાષિત વચન સાંભળીને થરથર કંપતો પોતાના આત્માને લાંબાકાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ! શીલ ભ્રષ્ટ એવામાં આ શું ક્યું ? અજ્ઞાન નીદ્રામાં, કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં, અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય એવા મને ધિકાર થાઓ. મારી અનુચિત ચેષ્ટા જુઓ. જાત્ય કંચન સમાન મારા ઉત્તમ આત્માને મેં અશુચિ સમાન બનાવ્યો. [૮૮૨ થી ૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થક્ત ભગવંતના ચરણ મળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કરૂં. હે ગોતમ ! આમ પશ્ચાતાપ ક્રતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિતનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન ક્રીને અશુભકર્મ ખપાવીને શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી ક્વલી થઈ મોક્ષે જશે. [૮૮૫] હે ગૌતમ ! આ દષ્ટાંતથી સંયમ ટાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણાં ઉપાયો વિચાર્યા. નંદિષણે ગુરુને જે રીતે વેશ અર્પણ ક્ય, વગેરે ઉપાયો વિચારવા. [૮૮૬ થી ૮૮૯] સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે, તે બરાબર સમજો. ગૌતમ ! તપ ક્રવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહા ઉદય હતો, તો પણ વિષયની ઉદીરણ થતાં તેણે આઠગણું ઘોર તપ ક્યું. તો પણ તેના વિષયોનો ઉદય અટક્તો નથી, ત્યારે વિભક્ષણ ક્ય, પર્વત ઉપરથી ભગપાત ક્ય. અનશન ક્રવાની અભિલાષા કરી, તેમ જતાં ચારણમુનિએ રોક્યા ત્યારે ગુરુને હરણ અર્પણ ક્રી અજાણ્યાં દેશમાં ગયો. હે ગૌતમ ! શ્રુતમાં હેલા આ ઉપાયો જાણવા જોઈએ. [૮૦ થી ૮૯૪] જ્યાં સુધી ગુરુને રજોહરણ અને પ્રવજ્યા પાછા અર્પણ ન ક્રાય ત્યાં સુધી ચાસ્ત્રિ વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ-રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને જોહરણ અર્પણ ક્રવું જોઈએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહે. ગુરુ પણ કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો વાંધો ન લેવો. જે ભવ્ય છે, પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ ! જે આ પદનો તિરસ્કાર ક્રે છે, તે જેમ આસડે માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ ર્ક્સ, તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ ક્રશે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬/-J૮૯૫ થી ૯૦૦ ૧૨૫ [૮૯૫ થી ૯૦૦] ભગવન્ ! માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ ક્યા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા કાંચન સમાન કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ કુતુહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલ છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન રું, આઠગણું તપ કરૂં, ભૃગુપાત કરવા અનશન ં, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી મને દેવતા નિવારણ કરશે અને હેશે કે તું લાંબા આયુવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ-રજોહરણ ગુરુ મહારાજને પાછું અર્પણ કરી. બીજાન અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફળ ભોગવીને પછી ઘોર વીર તપનું સેવન કરજે. [૯૦૧ થી ૯૦૫] અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા રવી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને હલકો બનાવી દઈશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને પાછો માયાવી વ્હેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબલિ, વીશ વર્ષ સુધી બબ્બે માસલાગલગાટ ઉપવાસ અને પારણે આયંબલિ, ૨૫ વર્ષ ચાંદ્રાયણ તપ, પૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ, અટ્ટમ અને ચાર ઉપવાસ આવા પ્રકારે મહાઘોર પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહીં કરીશ, આ પ્રાયશ્ચિત અહીં ગુરુ મહારાજના ચરણમાં રહીને કરીશ. [૯૦૬ થી ૯૦૯] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય ? અથવા તીર્થંોએ આ વિધિ શા માટે ક્મેલ હશે ? હું અનો અભ્યાસ રું છું અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો. તે સર્વ હકીક્ત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન ર્યું. તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટકારી ઘોર પ્રાયશ્ચિત સ્વમતિથી કર્યું. તમે કરીને શલ્યવાળો તે મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. ગૌતમ ! જો તેણે ગુરુ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલું પ્રાયશ્ચિત સેવ્યું હોત તો નવ ગૈવેયકે ઉપરી વિમાનમાં જાત. અમારા આગમસુત્તાળિ ભાગ-૩૯, મહાનિશીદ્દ માં ભૂલથી અનુક્રમ ૯૧૦ ને બદલે ૧૦૦૦ છપાયું છે. તેથી તે ક્રમાંક બધે ચાલુ રાખ્યો છે. [૧૦૦૦ થી ૧૦૦૩] વ્યંતર દેવથી આવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં રાજાને ઘેરગધેડારૂપે જન્મશે. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટનના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉપજ્યો. તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભોગે કૃમિથી ખવાતો હે ગૌતમ આહાર ન મળવાથી, વેદના ભોગવતો, પૃથ્વી ચાટતો હતો. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ એટલામાં દૂરથી સાધુએ પાછા વળતા હતા, તેને જોઈને પોતાને જાતિ મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ ક્રીને પોતાના આત્માની નિંદા, ગ્રહ ક્રવા લાગ્યો. પછી અનશન સ્વીકાર્યું. [૧૦૦૪ થી ૧૦૦૯] કાગડા કૂતરાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને મરતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી. દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય ઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો. પહેલાં જ ક્યુટ કરેલ તે પ્રગટ ન રેલ હોવાથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત-પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે મથુરામાં શિવઈન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થઈ બોધ પામી, શ્રમણપણું અંગીકાર ક્રીને નિર્વાણ પામ્યો. આવું કપટી આસડનું દષ્ટાંત છે. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે ધેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષય પીડા નહીં પણ íહલથી, વિષયાભિલાષા રે, છે, પછી સ્વેચ્છાએ ગુરુ નિવેદન ક્ય વિના પ્રાયશ્ચિતો સેવે જ છે, તે ભવ પરંપરામાં ભ્રમણ ક્રનારો થાય છે. [૧૦૧૦] આ પ્રમાણે જાણનારે એક પણ સિદ્ધાંતના આલાપક્તી ઉન્માર્ગની પ્રરૂપણા ન વી. [૧૦૧૧] જો કોઈ શ્રુતજ્ઞાન કે તેનો અર્થ કે એક વચનને જાણીને માર્ગાનુસાર તેનું કર્થન તે પાપ બંધાતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન ક્રવી. આમ ભગવંતના મુખે સાંભળેલું હું તમને હૂં છું. [૧૦૧૨ થી ૧૦૧૫] ભગવદ્ ! અાર્ય ક્રીને કે અતિયાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના જતાં જે અકાર્ય ન કરે તે વધુ સુંદર ગણાય ? ગૌતમ ! અક્રર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ ક્રી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા ક્રે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલભ્રષ્ટોનો સાર્થવાહ સમજવો. ગૌતમ ! તે પ્રાણના સંદેહના કારણભૂત એવું આક્યું પ્રાયશ્ચિત પણ રે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશે, તે તેના મૃત્યુને માટે થાય, તેમ આજ્ઞાભંગરૂપ દીપશીખામાં પ્રવેશી તે અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે. [૧૦૧૬ થી ૧૦૧૯] ભગવન ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિ આવે? ગૌતમ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે. કેમ કે વેરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા ક્રે છે, પોતાનું બળ, વીર્ય, સત્વ, પુરુષાર પરકમ છુપાવે છે. તે શઠ શીલવાળો નરાધમ બમણો પ્રાયશ્ચિતી બને છે. નીચ ગોત્રમાં નાડીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં ભ્રમણ ક્રનાર થાય છે. [૧૦૨૦ થી ૧૦૨૪] ભગવન્! મોટું પાપર્મ વેદીને ખપાવી શકાય છે. કેમ કે કર્મો ભોગવ્યા વિના છૂટારો થતો નથી, તો ત્યાં પ્રાયશ્ચિત ક્રવાથી શો લાભ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૬-૧૦૨૦ થી ૧૦૨૪ - ગૌતમ ! અનેક કોડો વર્ષથી એઠાં કરેલા પાપકર્મો સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધશ્નર ચાલ્યો જાય, તે પ્રાયશ્ચિતરૂપી સૂર્યથી પાપરૂપી અંધકાર ચાલ્યા જાય છે પરંતુ પ્રાયશ્ચિત ક્રનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં ધેલ હોય એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર પરાક્રમને છૂપાવ્યા વિના અશઠભાવથી પાપ શલ્યનો ઉદ્ધાર કવો. બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત ક્રી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી. તેણે શલ્યનો થોડો પણ કદાચ ઉદ્ધાર ક્ય હોય તો પણ તે લાંબો કાળ ચારે ગતિમાં ભ્રમણ ક્રે છે. [૧૦૨૫ થી ૧૦૨૭] ભગવન! આલોચના કોના પાસે ક્રવી ? પ્રાયશ્ચિત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત કોને આપી શકાય ? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ વળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળ જ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવિધજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ-શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડીયાતા હોય તેમની પાસે આલોચના દેવાય. [૧૦૨૮ થી ૧૦૩૦] જે ગુરુ ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા ક્રતા હોય, ઉત્સર્ગમાર્ગે પ્રયાણ ક્રતા હોય, ઉત્સર્ગમાર્ગની રુચિ ક્રતા હોય, ઉપશાંતા સ્વભાવી હોય, ઈન્દ્રિયોનું દમન ક્રનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સંમિતિ ગુમિની પ્રધાનતાવાળા હોય, દેટ ચારિત્રના પાલક હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થે ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન વા,પ્રગટ ક્રવા અને પ્રાયશ્ચિત સ્વીકારવું. પોતે આલોચના ક્રવી કે બીજા પાસે ક્રાવવી. તેમજ હંમેશા ગુરુ મહારાજે કહેલ પ્રાયશ્ચિતનુસાર પ્રાયશ્ચિત આચરે. [૧૯૩૧ થી ૧૦૩૫] ભગવન ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત ક્રતું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનો કેટલાં અને ક્યાં ક્યાં? તે કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્કૂલના થવાથી આવેલા પ્રાયશ્ચિત જતાં સંયતી સાધ્વીને તેના પ્રતાં નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના રે તો સો ગણું પ્રાયશ્ચિત આવે કેમ કે સામાન્યથી તેની યોનિના મધ્યભાગે નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ ક્રીને રહેલાં હોય છે. તે સર્વને કેવલી ભગવંતો જુએ છે.તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે, અવધિજ્ઞાની દેખે પણ મન:પર્યવજ્ઞાની દેખી ન શકે. [૧૦૩] તે સાધ્વી કે કોઈ પણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવે તો પાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રીડામાં મદોન્મત થાય ત્યારે યોનિમાં રહેલાં પંચેન્દ્રિય જીવોનું મથન થાય છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭ થી ૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ ક્રે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ગૌતમ ! પ્રાયશ્ચિતના સંખ્યાતાં સ્થાનકો છે. તેમાંથી એક પણ જે આલોચના ક્ય વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એક્લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત-આઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમિત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના #તાં એક સ્ત્રીના સાથેના મિથુન પ્રસંગમાં સાધુ નવગણું પાપ બાંધે, સાધ્વીની સાથે સાધુ એક વખત મૈથુન સેવે તો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સભ્યત્વનો નાશ થાય છે. [૧૦૪૨, ૧૦૪૩] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડા ક્રવાર થાય છે, તે બોધિ લાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન્ન થશે. સંયત સાધુ કે સાધ્વી જે મૈથુન સેવન કરે છે. તે અબોધિ લાભ કર્મ ઉપા છે. તે થકી અપકાય અને અગ્નિકાયમાં ઉત્પન્ન થવાને લાયક ર્મ બાંધે છે. [૧૦૪૪ થી ૧૦૪૯] આ ત્રણમાં અપરાધ ક્રનારો હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર ક્ટ છે અને સર્વથા માર્ગનો વિનાશ ક્રનાર થાય. ભગવન! આ દષ્ટાંતથી જે ગૃહસ્થો ઉદ્દે મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે? તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ-તલ જેવડા નાના ટુક્કા ક્રીને અગ્નિમાં હોમ રે તો પણ તેમની શુદ્ધિ ધર્મનું પાલન ક્રે તો મધ્યમગતિ પ્રાપ્ત રે છે. ભગવન જો સંતોષ રાખવામાં મધ્યપ્રગતિ થાય તો પછી પોતાના શરીરનો હોમ ક્રનાર તેની શદ્ધિ કેમ ન મેળવે ? ગૌતમ ! પોતાની કે પારકી સ્ત્રી હોય કે સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે રતિક્રીડા ક્રનાર પાપબંધ જનાર થાય છે. પરંતુ એ બંધક થતો નથી. [૧૦૫૦, ૧૦૫૧] જો કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન ક્રે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્ત ત્રિવિધ ત્યાગ રે છે, તેના પ્રભાવે તે મધ્યમગતિ મેળવે છે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નિયમ સહિત હોય, પરદારાગમન ક્રનારો હોય, તેમને ર્મબંધ થાય છે. જેઓ તેની નિવૃત્તિ રે છે, પચ્ચખાણ રે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. [૧૦૫ર, ૧૦૫૩] પાપથી રેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રત વિરાધે, તો જે પ્રકારે મેધમાલા નામે આર્યા મૃત્યુ પામીને દુર્ગતિમાં ગઈ, તે પ્રમાણે મનથી અપ પણ વ્રત વિરાધના ક્રનાર દુર્ગતિ પામે છે. હે ભુવન બાંધવ ! મનથી પણ અલા પ્રત્યાખ્યાનનું ખંડન ક્રીને મેધમાલાએ જે કર્મ ઉપાર્જન અને દુર્ગતિ પામી. તે હું નથી જાણતો તો મને જણાવો] [૧૦૫૪] બારમાં વાસુપૂજ્ય તીર્થક્ય ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સમાન શરીરના કાળા વર્ણવાળી, દુર્બળ મનવાળી, મેઘમાલા નામે સાધ્વી હતી. [૧૦પપ થી ૧૦૫૮] ભિક્ષા ગ્રહણાર્થે બહાર નીકળી ત્યારે બીજી બાજુ એક સુંદર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૬-૧૦૫૫ થી ૧૦૫૮ ૧૨૯ મકાન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીમાં બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા ક્રતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠી. તે સાધ્વીએ પોતાના નિયમનો સુક્ષ્મ ભંગ થયો તેની નિંદા ન ક્રી. તે નિયમ ભંગના દોષથી બળીને પહેલી નરકે ગઈ. આ રીતે સમજીને તમોને અક્ષય-અનંતઅનુપમ સુખની અભિલાષા હોય તો અતીતના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. [૧૦૫૯ થી ૧૬૧ તપ, સંયમ, કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળ સરખો છે. તે નિયમને ખંડિત નારના વ્રત નથી કે સંયમ રહેતો નથી. માછીમાર આખા જન્મમાં માછલા પડીને જે પાપ બાંધે છે. તેના કરતાં વ્રત ભંગની ઈચ્છા જનારા આઠગણું પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાંત રે અને દીક્ષા લે તે પોતાના વ્રતને ખંડિત ન તો તેટલાં પુણ્યને ઉપાર્જન ક્રનારો થાય છે. [૧૦] જે ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ કરનાર અને પાપની નિવૃત્તિ ક્રનારા હોય છે, જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતાં નથી. ત્યાં સુધી, જે કંઈ પણ ધમનુષ્ઠાન ક્રે તેમાં તેને લાભ થાય છે. [૧૦૬૩, ૧૦૬] સાધુ સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ઉચ્છવાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની રજા સિવાય વાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ ક્રવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચ્છશ્વાસ પણ સર્વથા લેવા મૂકવાના નથી. અભ્યણાથી ઉચ્છવાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ? [૧૦૬૫ થી ૧૦૬૯] ભગવન્! જેટલું દેખ્યું કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી. કૃત્ય અને અન્યના જાણકાર થયા નથી. તેઓ પાલન ક્વી રીતે કરી શકશે ? ગૌતમ ! વાલીઓ એવંત હીતવચનને ધે છે, તેઓ પણ જીવોના હાથ પક્કીને બળાત્કારે ધર્મ ક્રાવતા નથી. પરંતુ તીર્થક્ટ ધેલ વચનને જે તહત્તિ કહેવાપૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, જેમણે હજુ પરમાર્થ જાણ્યો નથી. ત્યાત્મનો વિવેક જાણ્યો નથી. તેઓ આંધળા પાછળ આંધળો ચાલ્યા રે, ખાડો છે કે ટેક્રો, પાણી છે કે જમીન ઈત્યાદિનું તેને ભાન ન હોય. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી. તેથી કાંતો પોતે ગીતાર્થ વિહારી હોય અથવા ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. તેવી ઉત્તમ સાધુને માટે શાસ્ત્રક્ટ અનુજ્ઞા આપેલી છે, આ બે સિવાય બીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. [૧૦૭૦ થી ૧૦૦૧ સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, દઢવતી 3િ0/9] Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હોય, નિરંતર અસ્ખલિત ચાસ્ત્રિી હોય, રાગ દ્વેષ રહિત હોય, ચારે ક્યાયોને ઉપશમાવેલા હોય, ઈંદ્રિયોને જીતનારા હોય એવા ગુણવાળા જે ગીતાર્થ હોય, તેમની સાથે વિહાર કરવો કેમ કે તેઓ છદ્મસ્થ હોવા છતાં [શ્રુત] કેવલી છે. [૧૦૭૨ થી ૧૦૭૬] ગૌતમ ! જ્યાં સુક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને પણ કીલામણા થાય. તો તેને સર્વ કેવલીએ અલ્પારંભ હેલ છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પણ પ્રાણવિયોગ થાય તો તેને સર્વ કેવલીઓ મહારંભ હે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી આશાતા વેદનીય ક્ર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તેજ પ્રમાણે અપાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ગસકાય તથા મૈથુન સેવનના ચીકણાં પાપર્મ ઉપાર્જન કરે છે, માટે મૈથુન સંલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંતફળ આપતાં હોવાથી જીવજ્જીવ ત્રિવિધ ત્રિવિધે તજવા. [૧૦૭૭ થી ૧૦૮૨] માટે જેઓ પરમાર્થને જાણતાં નથી, તેમજ જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાયાદિની વિરાધના છોડીને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી સંયમ સાધના કરવી. ગીતાર્થના વચનથી હળાહળ ઝેરનું પાન કરવું, કોઈ પણ વિક્લ્પ ર્યા વિના તેમના વચનાનુસાર તત્કાળ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરતાં તે વિષ નથી, ખરેખર તેમનું વચન અમૃતરસના આસ્વાદ સમાન છે. આ સંસારમાં તેમના વચનાનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે. અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન વું. કેમ કે પરમાર્થથી અગીતાર્થનું વચન એ હળાહળ કાળકૂટ વિષ છે. તેમના વચને અજરામર બની શકાતું નથી, પણ મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી કરનારને ચોરો વિઘ્નો કરનારા થાય છે. એમ મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુશીલનો સમાગમ એ વિઘ્ન કરનારો છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો. [૧૦૮૩, ૧૦૮૪] ધગધગતા અગ્નિને દેખીને તેમાં નિઃશંક્ષણે પ્રવેશવું અને બળી મરવું સારું, પણ ક્દાપિ કુશીલના સમાગમમાંન જવું, કે તેનું શરણ ન સ્વીકારવું. લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું, પણ અગીતાર્થ સાથે ક્ષણ પણ ન વસવું. [૧૦૮૫ થી ૧૦૮૭] મંત્ર-તંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિ વિષે સર્પ કરડતો હોય, તો તેનો આશ્રવ જે. પણ અગીતાર્થ અને કુશીલ અધર્મીનો સહવાસ ન રીશ. હળાહળ ઝેર ખાઈ જજે કેમ કે તે એક જ વાર મારશે, પણ ભૂલથી પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કેમ કે તેમના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ, ભોર રૂપ ભયં સિંહ, વાઘ કે પિશાચ ગળી જાય તો નાશ પામવું પણ કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ. [૧૦૮૮, ૧૦૮૯] સાત જન્મોના શત્રુને સગો ભાઈ માનજે. પણ વ્રત-નિયમોની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૧૦૮૮, ૧૦૮૯ વિડંબના રાવનાર પિતા હોય તો પણ શત્રુ માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશવું સારું છે, પણ સુક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમયુક્ત કર્મવાળાનું મૃત્યુ સારું પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. [૧૦૯૦, ૧૦૯૧] ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઇશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ બનવું. ભગવન્ ! ઈશ્વર કોણ મુનિવર હતા. તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને હો. [૧૦૯૨ થી ૧૦૯૪] ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પહેલાં તીર્થંકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા, ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવ અને અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નીક્ટમાં રહેલાં લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે આજે મનુષ્ય લોક્માં આશ્ચર્ય જોઈએ છીએ. કોઈ વખત ક્યાંય આવી ઈંદ્રજાળો જોવામાં આવેલ નથી. [૧૦૯૫ થી ૧૧૦૨] આવી વિચારણા રતા કરતાં એક મનુષ્યને પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મુર્છા પામ્યો, ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રુજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. તુરત જ મુનિપણું અંગીકાર કરવા ઉધત થયો. ત્યાર પછી તે મહાશયવાળો જેટલામાં લોય કરવાનો શરૂ કરે છે. તેટલામાં દેવતાએ તેને વિનયથી રજોહરણ આપ્યું. તેના ક્ટકારી ઉગ્ર તપ અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા રતાં જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને કોણે દીક્ષા આપી ? ક્યાં જન્મ્યા છો ? તમારું કુળ ક્યું છે ? કોના ચરણક્મળમાં અતિશયવાળું સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું ? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્રાદિ જે પ્રમાણે પ્રાપ્ત ર્ડા તે વ્હેતા હતા. તેટલામાં તે બધું સાંભળી તે નિર્માગી ઈશ્વર વિચારવા લાગ્યો આ જુદો છે. આ અનાર્ય દંભથી ઠગે છે, તો જેવું આ બોલે છે, તેવા જ જિનવર હશે. આ વિષયમાં કંઈ વિચારવું નહીં, એમ લાંબોાળ મૌનપણે ઉભો રહ્યો. ૧૩૧ - [૧૧૦૩, ૧૧૦૪] અથવા તો ના ના, એમ નથી, દેવો અને દાનવોથી પ્રણામ રાયેલા ભગવંત મારા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહીં વિચારવાનું શું પ્રયોજન છે? હું તો સર્વ દુઃખનાશક પ્રવ્રજ્યાને અહીં અભિનંદું છું અર્થાત્ તે ગ્રહણ કરવા ઈચ્છું છું. [૧૧૦૫ થી ૧૧૦૭] તેટલામાં જિનેશ્વર પાસે જવા નીક્ળ્યો. પણ જિનેશ્વરને ન જોયા એટલે ગણધર પાસે જવા પ્રયાણ ર્ક્યુ. જિનેશ્વરે વ્હેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધરો કરતા હોય છે. જ્યારે અહીં ગણધર શ્રી વ્યાખ્યાના રતા હતા ત્યારે તેમાં આઆલાવો આવ્યો કે એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તો તેનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે છે ? [૧૧૦૮ થી ૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવાળા પોતાની આત્માની લઘુતા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ હે છે. આ સમગ્ર લોક્માં આ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યંત કાનમાં ક્કક્ડ રનારું છે. નિષ્કરણ ગળાને શોષવે છે. તે સિવાય કોઈ લાભ નથી. આવું વર્તન કોણ કરી શો ? માટે આના બદલે કંઈક સામાન્ય કે મધ્યમ ઉપદેશ કરવો જોઈએ. જેથી આપણી આવતા લોકો કંટાળી ન જાય. [૧૧૧૨ થી ૧૧૧૬] અથવા હું ખરેખર મૂઢ, પાપર્કી, નરાધમ છું. હું તેમ તો નથી, પણ બીજા લોકો તો તેન વર્તે છે. વળી અનંત-જ્ઞાની સર્વજ્ઞએ આ હકીક્ત પ્રરૂપેલી છે, જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શક્તો નથી, માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રાયશ્ચિત એક્દમ તુરંત જલદી અતિ શીઘ્રતર સમયમાં રીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતાનાથી મેં એવું પાપ કર્યું છે કે જેથી દેવતાઈ સો વર્ષનું એકત્રિત પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. પછી સ્વમતિ ક્લ્પનાથી તેવું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેબુદ્ધની પાસે ફરીથી પણ ગયો. [૧૧૧૭ થી ૧૧૨૩] ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધે વર્ષે, અતિશય મૂઢ એવો તે ઈશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયિકાદિનો સમારંભ તો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છ, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય છે. વળી પાણી વિના તો જીવ જ કેમ શાય ? તો ખરેખર આ પ્રત્યક્ષ જ વિપરીત દેખાય છે. હું તેમની પાસે આવ્યો, પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના કરતાં આ ગણધર ઉત્તમ છે. અથવા તો અહીં એ કોઈ પણ મારું કહેલ કરશે નહીં. આવો ધર્મ પણ ક્યા કારણે કહેતો હશે ? જો અતિ આરો ધર્મ હેશે તો હવે હું ફરી સાંભળીશ નહીં. [૧૧૨૪ થી ૧૧૩૮] અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ ક્હીશ. આજે આરો ધર્મ કરવાનો કાળ નથી. એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ રતી વિજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યનીપણાના કારણે ઈશ્વર લાંબોકાળ નરક્તા દુઃખો અનુભવીને અહીં આવીને મહાસમુદ્રમાં મહામત્સ્ય થઈ ફરીસાતમી નરક્માં તેત્રીશ સાગરોપમના દુઃસહય કાળમાં ભયં દુઃખો ભોગવીને અહીં આવેલા ઈશ્વરનો જીવ તિર્યંચપક્ષીમાં કાગડો થયો. ત્યાંથી મરી પહેલી નારકીમાં જઈ, આયું પૂર્ણ કરી અહીં દુષ્ટ શ્વાનપણે ઉત્પન્ન થઈ ફરી પહેલી નારકીમાં ગયો, ત્યાંથી નીક્ળી સિંહપણે ઉત્પન્ન થઈ. મરીને ચોથી નરકે ગયો. અહીં આવી, નરકે જઈ. તે ઈશ્વરનો જીવ કુંભાર પણે ઉપજ્યો. ત્યાં કુષ્ઠી થઈ અતિ દુઃખી થયો. કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીન પણે પારાવાર Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧33 ૬-૧૧૨૪ થી ૧૧૩૮ તેવું દુઃખ સહન ક્રી અામ નિર્જરાથી દેવપણે ઉપજી. ત્યાંથી આવી અહીં રાજાપણું પામ, સાતમી નમ્ફ ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વલ્પનાથી નારક અને તિર્યંચગતિમાં કુત્સિત. મનુષ્યગતિમાં લાંબોકાળ ભમી, ઘોર દુખ ભોગવી, અત્યંત દુઃખી થઈ, અત્યારે ગોશાલક થયેલો છે અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્ર ભાવને જાણીને જલદી ગીતાર્થ બનવું. [૧૧૩૯ ૧૧૪] સારાસારને જાણ્યા વિના અગીતાર્થપણાના દોષથી રજૂ આર્યાએ એક વચન માત્રથી જે પાપને ઉપા, તે પાપથી તે બિચારાને નારકી, તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ થઈ, જેવી ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ? [૧૧૪૧] ભગવન તે રજુઆ કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી કેવું પાપકર્મ. ઉપાર્જન કે જે વિપાકે સાંભળીને વૃતિ ન મેળવી શકાય? ગૌતમ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા પo૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબલિ) રસયુક્ત ઓસામણા, ત્રણ ઉકળા વાળું અતિ ઉકાળેલું પાણી એવા ત્રણ પ્રકારના અચિત્ત જળ સિવાય ચોથા પ્રકરના જળનો વપરાશ ન હતો. કોઈ સમયે જ્જા આયને પૂર્વક્ત અશુભ પાપ કર્મોદયથી કુષ્ઠ વ્યાધિ થતાં શરીર સડી ગયું, તેમાં કૃમિ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગી. કોઈ સમયે તેને બીજી આયઓ ગચ્છમાં પૂછવા લાગી કે – અરે રે દુક્રારિકે ! આ તને એક્રમ શું થયું ? હે ગૌતમ ! ત્યારે તે મહાપાપÍ ભગ્ન લક્ષણ જન્મવાળી તે રજ્જાઆર્યાએ, તે સંયતીઓને એવો ઉત્તર આપ્યો કે “આ અચિત્ત જળના પાનથી મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે.' આવું વચન બોલતાં સર્વે સંયતીના હૃદય એકદમ ક્ષોભ પામ્યા કે આપણે અચિત્ત જળનું પાન ક્રીને આની જેમ મૃત્યુ પામીશું પરંતુ ગચ્છમાં એક સાધ્વીએ વિચાર્યું કે – કદાચ આ મારું શરીર એક પલારા જેટલાં અ૫ કાળમાં સડી જાવ કે સડીને ટુન્ડે ટુકડા થઈ જાયતો પણ સચિત જળનું પાન આ જન્મમાં કદી પણ ક્રીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ નહીં ક્યું, બીજું આ સાધ્વીનું શરીર અચિત્ત જળથી વણસી ગયું છે. એ હકીક્ત સર્વથા સત્ય નથી. કેમ કે પૂર્વક્ત અશુભ દયથી જ આવું બને છે. એમ અતિ સુંદર વિચારણા ક્રવા લાગી. જુઓ તો ખરા, અજ્ઞાન દોષથી અવરાયેલી અતિશય મૂડ હદયા લજ્જા રહિત બનીને આ મહાપાપ ક્ષ્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કાર્ણ વિવરમાં પણ પ્રવેશી શકાતું નથી, તો ભવાંતરમાં રેલ અશુભ કર્મોદયથી જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લંક લાગવા, કુષ્ઠાદિ વ્યાધિના લેશોના દુઃખો શરીરમાં થવા, ઇત્યાદિમાં ફેરફાર નથી. આગમમાં કહ્યું છે[૧૧૪ર જાતે ઉપાર્જન કરેલાં દુ:ખ કે સુખ કોણ કોઈને આપી કે લઈ શકે છે? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પોતે રેલ કર્મો કોણ કરી શકે છે કે કોનું કર્મ કરી શકાય છે? સ્વા કર્મ અને ઉપાર્જિત સુખ-દુઃખ પોતે જ ભોગવવા પડે છે. [૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. તે સમયે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ ક્ય. તે વલી સાધ્વીએ મનુષ્ય, દેવ, અસુરોના તથ સાધ્વીઓના સંશયરૂપ અંધકાર પડલને દૂર ક્યો. ત્યારપછી ભક્તિથી ભરપૂર હૃદયવાળી જ્જા ચાર્યએ પ્રણામ કરીને પૂછયું ને ભગવન્! ક્યા કારણે મને આટલે મોટો મહાવેદનાવાલો વ્યાધિ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! ત્યારે જળયુક્ત મેઘ અને દંભી સમાન મનોહર ગંભીર સ્વરવાળા ક્વલીએ કહ્યું કે- હે દુક્રારિકે ! સાંભળ – કે તારા શરીરનું વિઘટન કેમ થયું ? તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત હતું જ તેમાં સ્નિગ્ધ આહાર સાથે ક્રોળીયાના જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો. બીજું – આ ગચ્છમાં સેંક્કો સાધુ-સાધ્વી હોવા છતાં જેટલાં સયિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલાં અ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે પણ સાધુ કદાપિ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેં તો ગૌમૂત્ર ગ્રહણ ક્રવાને જતાં જતાં જેના મુખ ઉપર નાસિકમાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગે લાગેલા હતા. તે કારણે બણબણતી માખી ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન ક્ય, તેવા સચિત્ત જળના સંઘો ક્રવાની વિરાધનાના કારણે દેવો અને અસુરોને પણ વંદનીય એવી ગચ્છ મર્યાદા તોડી તે પ્રવચન દેવતા સહન ક્રી શકી નહીં સાધુ સાધ્વીએ પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવ, નદી આદિના જળને હાથથી સ્પર્શવું ન કલ્પે. વિતરાગભગવંતે સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જળ હોય તે પણ સમગ્ર દોષ રહિત હોય, ઉhળેલું હોય, તેનો જ પરિભોગ #વો છે. તેથી દેવતાએ વિચાર્યું કે આ દૂરાચારીને એવી શિક્ષા # કે જેથી તેની જેમ બીજા કોઈ આવું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમક અમક ચૂર્ણનો યોગ જ્યારે તું ભોજન ક્રતી હતી, ત્યારે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દૈવપ્રયોગ આપણે જાણવા સમર્થ નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. તે સમયે રજ્જાઆર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. વળી વયનમાં ફેરફાર ન હોય એમ વિચારી વળીને વિનંતી કરી કે ભગવાન ! જો હુ યથોક્ત પ્રાયશ્ચિત્ત એવું તો મારું આ શરીર સાજુ થાય. ત્યારે કેવળીએ ઉત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય. ત્યારે રજ્જાઆર્યાએ ક્યું કે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. તમારી સમાન બીજી કોણ મહાન આત્મા છે. કેવલીએ કહ્યું - હે દુક્રકારિકે ! હું તને પ્રાયશ્ચિત્તતો આપી શકું પણ તારા માટે એવું જોઇ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શદ્ધિ થાય. રજ્જાએ પૂછ્યું - ભગવાન ક્યા કારણે મારી શુદ્ધિ નથી? કેવલીએ કહ્યું – તેં સાધ્વી સમુદાય પાસે એવો બડબડાટ ક્યોં કે અચિત્ત પાણીના ઉપયોગથી મારું શરીર સડીને નાશ પામ્યું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૧૧૪૩ ૧૩૫ આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સમાન તારા વચનને સાંભળી આ સર્વે સાધ્વીના હૃદયો ખળભળી ઉઠ્યા. તે સર્વે વિચારવા લાગી કે આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ. પરંતુ તે સાધ્વીઓએ અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગુરુ સાક્ષીથી ગર્તણા ક્રી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે. આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચન દોષથી અત્યંત કષ્ટદાયી વિરસ ભયંક્ર બદ્ધ બૃષ્ટ નિકાચિત મોટા પાપનો રાશિ તે ઉપાર્જન ક્ય છે. તે પાપ સમુદાયથી તું કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિની વેદનાથી ભરપુર એવા શરીરવાળી થઈશ. વળી દારિદ્ર, દુર્ભાગ્ય, અપયશ, ખોટા લંક, સંતાપ, ઉદ્વેગ, ક્લેશાદિથી નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિ લાંબા કાળ પર્યાન્ત. જેવું દિવસે તેવું સતત લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે. આ રીતે ગીતમ! તે જ્જાઆર્યા અગીતાર્થ પણાના દોષથી વયનમાત્રથી જ આવા મહા દુઃખદાયી પાપકર્મની ઉપાર્જિક થઈ. [૧૧૪૪ થી ૧૧૪૬] અચીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત ન થાય. ભાવવિશુદ્ધિવિના મુનિ શ્લેષતાવાળા મનયુક્ત બને. હૃદયમાં ઘણાંજ અલ્પ પ્રમાણમાં પણ જો શ્લેષતા-મલીનતા-શલ્ય-માયા રહેલ હોયતો અચીતાર્થપણાના દોષથી લક્ષ્મણા સાધ્વી વત દુઃખ અને ભવ પરંપરા ઉભા થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા સમજીને ગીતાર્થ બનીને મનને અલુણ બનાવવું જોઈએ. [૧૧૪૭ થી ૧૧૫] ભગવન ! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને ક્લષતાવાળી હતી. તેમજ તે કારણે દુખ પરંપરા પામી ને હું જાણતો નથી. ગૌતમ ! પાંય ભરત અને પાંચ ઐરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવિચ્છિન્ન પણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટક્વાની છે. ગૌતમ ! ચાલુ ચોવિસીની પૂર્વે ૮૦મી ચોવિસી હતી. ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા સાત હાથ કયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ ક્રાયેલા તેવા છેલ્લા તીર્થક્ય હતા. ત્યારે ત્યાં જંબૂદાડિમ નામે રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામે ભાર્યા હતી. એકે પુત્રી ન હોવાથી રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવો, કુળદેવતા, ચંદ્ર-સૂર્ય-ગ્રહોની બહુમાનતા તેણી જતી હતી. કાળક્રમે કમળપત્ર જેવા નયનવાળી પુત્રી જન્મી. તેનું લમણાદેવી નામ સ્થાપન ક્યું. કોઈ સમયે તે લક્ષ્મણાદેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર ક્યું. તેમાં નયનને આનંદ આપનાર, ક્લાના ગૃહ સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ ક્ય. પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. એટલી તેણી એકદમ મૂછ પામી. બેભાન થઈ કંપતી એવી તેણીને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુક્લીએ ભાનમાં લાવ્યા. ત્યારે તે આકંદન રતી, છાતી અને માથું કુટવા લાગી. પોતાને દશે દિશામાં મારતી, રુતી, પીટાતી, આળોટવા લાગી. બંધુવર્ગે તેને આશ્વાસન આપીને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સમજાવી. ત્યારે કેટલાંક દિવસે રૂદન બંધન કરીને શાંત થઈ. [૧૧૫૬ થી ૧૧] કોઈ સમયે ભવ્યજીવો રૂપી મલવનને વિકસિત ક્રતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થક્ર ત્યાં આવ્યા અને ઉધાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ ક્રીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર ક્રી. શુભ પરિણામી, મૂછરહિત, ઉગ્ર ક્ટારી, ઘોર દુક્ર તપ કરવા લાગ્યો. કોઈ સમયે સર્વેને ગણિના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા આર્યોને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા ક્રવા ન મોકલી. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લમણા સાધ્વીએ ક્રીડા ક્રતાં પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચક્લાને સ્પર્શતી ચક્લી પોતાના પ્રિયતમને આલિંગીને પરમ આનંદસુખ આપે છે. [૧૧૬૪ થી ૧૧૬૯] તીર્થક્ય ભગવંતે પુરુષ અને સ્ત્રીને રતિક્રીડા જતા હોય તે જોવાનો અમને શામાટે સર્વથા નિષેધ ક્યોં હશે ? તેઓ તો વેદ ના દુ:ખ રહિત હોવાથી બીજાનાં સુખ દુઃખો જાણી શક્તાં નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખનારને બાળતો નથી. અથવા ના, ના, ના, ભગવંતે કરેલી આજ્ઞા યથાર્થ જ છે. તેઓ વિપરીત આડશ રે જ નહીં, ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને મારું મન લોભાણું છે. મને પુરુષાભિલાષ પ્રગટ્યો છે કે હું તેની સાથે મેથુન સેવું. પણ મેં આજે ચિંતવ્ય તે સ્વપ્રમાં પણ ક્રવું ન ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈચ્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્રમાં પણ અભિલાષા #ી નથી. તો ખરેખર હું દુરાચારિણી પાપ સ્વભાવી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારી મેં તીર્થની આશાતના ક્રી છે. [૧૧૭૦ થી ૧૧૭૩] તીર્થ પણ અત્યંત ક્ટક્કરી, કડક, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુક્તીથી પળાતા એવા આક્યા વ્રત ઉપદેશેલા છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાળવા કોણ સમર્થ થઈ શકે ? વચન અને કયાથી સારી રીતે આચરાતું હોવા છતાં મનથી રક્ષણ ક્રવું શક્ય નથી. અથવા દુઃખની ચિંતા ક્રાય છે, આ તો સુખપૂર્વક ક્રાય છે. જે મનથી પણ કુશીલ થયો તે સર્વ કર્મમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શાના યોગે એકદમ મારી જે આ સ્કૂલના થઈ તેનું મને પ્રાયશ્ચિત્ત આવે તો આલોચના ક્રી જલ્દી તેનું સેવન . [૧૧૪ થી ૧૧૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓમાં હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સમાન હું સર્વેમાં અગ્રેસરી છું. એમ સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. મારા પગની ધૂળને સર્વે લોકે વંદે છે. કેમકે તેની રજથી બધાંની શુદ્ધિ થાય છે, તેવી મારી પ્રસિદ્ધિ છે. હવે જો હું આલોચના આપીશ મારો મનોદોષ ભગવંત પાસે પ્રગટ ક્રીશ તો મારા ભાઈઓ માતા-પિતા આ વાત જાણી દુઃખી થશે. અથવા પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્ય તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારી સંબંધી વર્ગને ક્યું દુઃખ થવાનું છે ? [૧૧૮ થી ૧૧૮ ટલામાં આમ ચિંતવીને આલોચના માટે તૈયાર થાય. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૬/-/૧૧૮ થી ૧૧૮૨ તેટલામાં ઉભી થતાં તેણીને પગના તળીયામાં એક કાંટો ઢસ તાંક ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા, નિરાશાવાળી બનીને તે સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય વંટો પેઠેલો ન હતો. તો હવે આ વિષયમાં શું અશુભ થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચક્લા ચક્લીના સંઘટ્ટની મેં અનુમોદના કરી. તે કારણે મારું શીલવત વિરાવ્યું. મંગો, આંધળો, ઠ્ઠી, સડી ગયેલા શરીરવાળો, લજ્જાળુ હોય તો જ્યાં સુધી તે શીલખંડન ન ક્રે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ ક્રે છે. ઉભોઘંટો મારા પગમાં ખૂંચ્યો એ નિમિત્તે મારી ભૂલથી મને મહાન લાભ થશે. [૧૧૮૩ થી ૧૧૮૮] જે સ્ત્રી મનથી પણ શીલને ખેડે તે પાતાળમાં સાત પેઢીની પરંપરામાં કે સાતે નાચ્છીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જયાં સુધી મારા ઉપર વજ કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટુઠા થઈને ફૂટી ન જાય તો તે મહા આશ્ચર્ય ગણાય. બીજુ કદાચ જો હું આ માટે આલોચના ક્રીશ તો લોકો આમ ચિંતવશે કે અમુક્ની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય ક્યોં. તે કારણે હું તેવો પ્રયોગ ક્રી, બીજાએ આમ વિચાર્યું હોય તો કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાને આલોચના ક્રીશ. જેથી મેં આમ ચિંતવ્યું છે, તેમ બીજા કોઈ ન જાણે. ભગવંતે આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે તે ઘોર અતિનિષ્ફર હશે તો પણ તેમણે હેલું સાંભળી તેટલું તપ ક્રીશ. જ્યાં સુધી વિવિધ ત્રિવિધ શલ્યરહિત તેવું સુંદર શીલાદિ ન પળાય ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. [૧૧૮૯ થી ૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારક બહાને આલોચના ગ્રહણ ક્રી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર ક્ય. પારણે પોતાના માટે ન રેલ, ન જાવેલ હોય, કોઈ સાધુના સંલ્પથી ભોજન તૈયાર ક્ય ન હોય. ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું કરે. બે વર્ષ સુધી આહારમાં માત્ર મુંજેલા ચણા લે. ૧૬ વર્ષ સુધી માસક્ષમણ તપ રે. ૨૦ વર્ષ આયંબિલ તપ ક્રે. કોઈ દિવસ આવશ્યક ક્રીયા ન છોડે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે અદીન મનથી આ સર્વે તપ ક્ય. હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવે છે કે પ્રાયશ્ચિત્તમાં મેં જે તપ ક્યું તેનાથી મારા હદયનું પાપશલ્ય શું નહીં ગયું હોય ? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્તતો મેં ગ્રહણ ક્યું છે, બીજી રીતે મેં ક્યું છે, તો શું આચરેલું ન ગણાય? એમ ચિંતવતા તેણી મૃત્યુ પામી. ૧૧૯૪ થી ૧૧૯૮] ઉગ્ર ષ્ટ પમાય તેવું ઘોર-દુક્ર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વછંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય ક્રનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું-મીઠું બોલનારી મધ-માંસની ભારીને વહેનારી, સર્વે વૈશ્યાનો વિનય નારી, તેમની વૃદ્ધાનો ચાર ગણો વિનય ક્રનારી હતી. તેનું લાવણ્ય વંતિથી યુક્ત હોવા છતાં તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કેઈ સમયે વૃદ્ધા વિચારે છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ, કાંતિ છે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી. તો તેના નાક-કાન-હોઠને રૂપા કરી નાંખુ. [૧૧૯૯ થી ૧૨૦૨] જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ ઇચ્છશે નહીં અથવા પુત્રી સમાન તેને આમ વું યુક્ત નથી. આ ઘણી જ વિનિત છે, બીજે ચાલી જશે તો તેને તેવી કરી દઉં કે બીજા દેશમાં પણ તે ક્યાંય રહેવાનું સ્થાન ન પામે, અને પાછી આવે તેને એવું વશીકરણ આપું કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય, હાથ-પગની બેડી પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા રે, વળી જૂનાં પડાં પહેરવું જેથી મનમાં સંતાપ તી શયન કરે. [૧૨૦૩ થી ૧૨૦૮] ત્યારપછી ખંડોષ્ઠા એ પણ સ્વપ્રમાં સડી ગયેલો ગુપ્ત ભાગ, બેડીમાં જક્ડાયેલી, કાન-નાક પાયેલી તેવી પોતાને દેખી, સ્વપ્રનો પરમાર્થ વિચારી, કોઈ ન જાણે તેવી રીતે નાઠી. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ તી-તી છ માસ પછી સંખેડ નામક ખેટક્માં પહોંચી. ત્યાં કુબેર સમાન વૈભવવાળા રંડાપુત્ર સાથે જોડાઈ. પહેલાંની તેની પરણેતર ઈર્ષ્યાથી અતિ બળવા લાગી, તેના રોષથી ફફડતી તેણીએ કેટલાંક દિવસો પસાર ર્ડા. કોઈ રાત્રે ખંડોષ્ઠા ભર નિંદ્રામાં સુતેલી, તેને જોઈને ચૂલા પાસે દોડી ગઈ. સળગતું કાષ્ઠ ત્યાંથી લાવી, ખંડોષ્ઠાના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે તેનો ગુપ્ત ભાગ ફાટી ગયો. હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું ત્યારપછી દુઃખપૂર્ણ સ્વરે આક્રંદ કરવા લાગી. ચલાયમાન પાષાણ સમાન આમતેમ ગબડતી સરક્વા લાગી. [૧૨૦૯ થી ૧૨૧૪] વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન કરે. ત્યારે તે કુંભારશાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘુસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આફાર્ત થઈ ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! ચક્રવર્તીની સ્ત્રી રત્ન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેણીના ક્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના-નાના ટુક્ડા ર્યા અને પછી કાગડા-કુતરાને ખાવા દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ આવી પહોંચ્યો, તેણે ગુણદોષની તપાસ કરી, ઘણો વિક્લ્પ કરવા લાગ્યો. સાધુ પાસે દીક્ષા લઈ, મોક્ષે ગયો. [૧૨૧૫ થી ૧૨૧૯] લક્ષ્મણાઆર્યાનો જીવ ચક્રવર્તીનું સ્રી રત્ન થઈને છઠ્ઠી નરકે ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયં દુઃખ ત્રિકોણ નરાવાસમાં લાંબોકાળ ભોગવીને અહીં આવીને નિર્યંચયોનિમાં તરીપણે ઉત્પન્ન થયો. ત્યાં ક્રમનો ઉન્માદ થતાં મૈજુન સેવવા લાગી. ત્યાં કોઈ ભેંસે યોનિમાં લાત મારી, ઘા પડ્યો, યોનિ બહાર લબડી ગઈ તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને ફોલી ખાવા લાગી. ત્યાં મૃત્યુ પામીને ૯૯ વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ, ગર્ભની વેદનામાં સેાણી. [૧૨૨૦ થી ૧૨૨૬] પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જન્મ્યો. પણ બે માસ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૧૨૨૦ થી ૧૨૨૬ ૧૩૯ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન ાવીને મહાક્લેશથી જીવાડ્યો. પછી ગોકુળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડાં પોતાની માતાનું સ્તનપાન કરતાં હોય. તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન ર્યું, તેના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવો સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. દોરડાથી બંધાતો, રોકાતો, સાંક્ળોથી જક્ડાતો, દમન કરાતો, માતા આદિ સાથે વિયોગ પામતો ઘણાં ભવો ભટક્યો. પછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકે તેને ઘાયલ કરી. છોડીને ચાલી ગયા. ક્યાંથી મૃત્યુ પામી, અહીં મનુષ્યપણું પામી, શરીરદોષથી આ મહાપૃથ્વીમાં પાંચ ઘરવાળા ગામ, નગર, શહેર કે પટ્ટણમામાં એક પ્રહર અર્ધ પ્રહર કે કે ઘડીભર પણ સુખ ન પામી. [૧૨૨૬ થી ૧૨૩૨] ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સમાન અનેક રડારોળ રાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રૌદ્ર ધ્યાનમાં મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડાહડ નરાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને 33-સાગરોપમ આયુ પૂર્ણ કરી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુક્સાન કરતી, વાડો ભાંગી નાખી, ચરતી હતી, ત્યારે ઘણાં લોકો ભેગા થઈને તેને તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા. તે તેમાં ખૂંચી ગઈ. બહાર નીક્ળી ન શકી. તેને જળચર જીવોએ ફોલી ખાધી. કાગડા-ગીધાદિ ચાંચ મારવા લાગ્યા. ક્રોધથી વ્યાપેલો તે ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વિનાના મારવાડ દેશમાં રણમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી મરી પાંચમી નરકે ગઈ. [૧૨૩૩ થી ૧૨૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આખ્ખું દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને મનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણીક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે પહેલાં તીર્થં થશે, તેમના તીર્થમાં કુબ્લિકા પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ ન આપનારી, સર્વ લોકોને ઉદ્વેગ રાવનારી લાગતાં, મેશ ગેરુના લેપનું શરીરે વિલેપન કરી ગધેડા ઉપર સવારી રાવીને ભ્રમણ કરાવશે. તેના શરીરે બંને પડખે પક્ષીના પીછાં લગાડશે, ખોખરા અજવાળું ડિડિમ આગળ વગાડશે એમ ગામમાં ફેરવીને બીજા સ્થળે જવા કાઢી મૂક્શે. ફરી ગામમાં પ્રવેશ પામી શકશે નહીં. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યભાગે ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, સર્વ શરીરે ગુમડાં, દરાજ, ખરજવું આદિ ચર્મરોગો ઉત્પન્ન થશે, તેને ખણતી ઘોર દુઃસહ દુઃખ અનુભવશે. [૧૨૪૦, ૧૨૪૧] તેણી વેદના ભોગવતી હશે. ત્યારે પદ્મનાભ તીર્થંકર સમવરશે. તેમના તે દર્શન કરશે એટલે તુરંત જ તેના તથા બીજા તે દેશમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રહેલા ભવ્ય જીવોના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે તે સર્વે સમુદાયોના રોગો ભગવંતના દર્શનથી વિનાશ પામશે. ત્યારે તે કુલ્પિક ઘોરતપ રી દુઃખનો અંત પામશે. વિર૪ર ગૌતમ આ તે લક્ષ્મણા આર્યા કે જે અગીતાર્થતા વડે અલ્પ ફ્લેષતા યુક્ત ચિત્તથી દુ:ખની પરંપરા પામી. [૧૨૪૩, ૧૨૪૪] ગૌતમ ! જેમ લમણા આર્યા દુઃખ પરંપરા પામી તેમ લૂષિત ચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખ પરંપરા પામ્યા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ નિર્મળ વિમળ શલ્યરહિત નિíષ મનવાળા થવું. એમ દું છું. [૧ર૪પ થી ૧૨૫૦] જેમના ચરણમળમાં પ્રણામ જતા દેવો અને અનુસરતા મસ્તક્ના સંઘટ્ટ થયા છે એવા હે જગતગર ! જગનાથ, ધર્મતીર્થક્ર, ભૂત-ભાવીને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર Íશોને બાળી નાખેલા છે એવા, કમદેવશવિદારક, ચારે કષાયોના સમૂહનો અંત ક્રનાર, ગાઢ અંધકર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત , મોહશત્રુને મહાત ક્રનાર, રાગ-દ્વેષમોહરૂપ ચોરોને દૂરથી ત્યાગ ક્રનાર, ૧૦૦ ચંદ્રો રતાં પણ અધિક સૌમ્ય, સુખi, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળા, ત્રિભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, અતુલ્ય, શાશ્વત સ્વરૂપ મોક્ષના દાતા, સર્વ લક્ષણોથી સંપૂર્ણ, ત્રિભુવન લક્ષ્મીથી વિભૂષિત હે ભગવન! પરિપાટીથી જે કંઈ સર્વે ક્રવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય, પણ અસ્માત અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ? [૧૫૧ થી ૧રપ૩] પહેલાં જન્મમાં સમ્યગ્દર્શન, બીજાં જન્મમાં અણુવતો, ત્રીજા જન્મમમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ, પાંચમામાં દુર્ધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ રીતે સાતમા, આઠમા, નવમાં, દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર રેલ-દાન આપવા માટે સંલ્પ ાયેલા આહારાદિનો ત્યાગ, અગીયારમાં જન્મમાં શ્રમણ સમાન ગુણોવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ હેતાં નથી ? [૧૨૫૪ થી ૧રપ૬] આવી કઠણ વાતો સાંભળી અલ્પબુદ્ધિક બાળજન ઉદ્વેગ પામે, ટલાંની શ્રદ્ધા ફરી જાય, જેમ સીંહના શબ્દથી હાથીનું કામ ભાંગી જાય તેમ બાલજન કટારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય, એવું આક્ર સંયમ દુષ્ટ ઇચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુકમાલ શરીરી સાંભળવા પણ ન ઇચ્છે, તો તે પ્રમાણે વર્તવા તે કેમ તૈયાર થાય ? ગૌતમ ! તીર્થક્ર સિવાય આ જગતમાં બીજા કોઈ આવું દુક્રવર્તન ક્રનાર હોય તો ક્યો. [૧૫૭થી ૧૨] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્રએ અમૃતમય અંગૂઠો ર્યો હતો. ભક્તિથી ઈંદ્ર મહારાજા આહાર પણ આપતા હતા. નિરંતર સ્તુતિ ક્રમાં હતાં. દેવલોક્યી જ્યારે તેઓ ચ્યવ્યા અને જેમના ઘેર અવતર્યા તેમના ઘેર તેમના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬/- ૧૨૫૭ થી ૧૨૬૦ ૧૪૧ પુન્ય પ્રભાવથી નિરંતર સુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયો હોય, તે દેશમાં દરેક પ્રકારે ઈતિ-ઉપદ્રવો, મરકી, રોગો, શત્રુઓ તેમના પુન્ય પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આકંપિત સમુદાયો મેરુ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો સ્નાત્ર મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા. [૧૨૬૧ થી ૧૨૬૬] અહો તેમનું અદ્ભુત લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોક્માં સર્વ દેવોનું રૂપ એઠું કરીએ, તેને રોડો વખત રોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અગુંઠાનું રૂપ ઘણું જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય, ગણજ્ઞાન યુક્ત, ક્લાસમૂહના આશ્ચર્યભૂત, લોકોના મનને આનંદ રાવનારા, સ્વજન અને બંધુ પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાયેલા, સ્નેહીવર્ગની આશા પુરનારા, ભૂવનમાં ઉત્તમ સુખના સ્થાન સમાન, પૂર્વભવે તપ કરી ઉપાર્જિત ભોગ લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિજ્ઞાનથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપવૃદ્ધિ છે. તો અમારા સરખાં જાણવાં છતાં હજુ કેમ ચારિત્ર સ્વીકાર કરતાં નથી ? [૧૨૬૭ થી ૧૨૬૯] જેટલામાં આવા પ્રકારે મનો પરિણામ થાય છે. તેટલામાં લોકાંતિક દેવો તે જાણીને ભગવંતને વિનંતીપૂર્વક ક્યે છે ભગવન્ ! જગજીવહિત એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવો તે સમયે સર્વ પાપો વોસિરાવી, દેહમમમત્વ ત્યાગી, સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલાં માફક ત્યાગ કરી, ઈંદ્રોને પણ દુર્લભ એવા નિઃસંગ, ઉગ્ર, ક્દારી, ઘોર, અતિદુર, સમગ્ર જગતમાં ઉત્કૃષ્ટ તપ અને મોક્ષના અસાધારણ બરણરૂપ ચાસ્ત્રિને સેવે. [૧૨૭૦ થી ૧૨૭૪] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા નારા, હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શક્તા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શક્તા નથી, તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ જો કે જેઓ તુચ્છ અલ્પ સુખનો અનુભવ કરે છે, જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણ તૈયાર નથી. કેટલાંક મનુષ્યો કીરમજી રંગ રવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે, કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે, કોઈક ગોવાળ કાર્ય કરાવે છે. દાસપણું, સેવક્પણું આદિ, નોરી, ખેતી કે પ્રાણત્યાગ થાય તેવા ક્લેશ, પરિશ્રમ, સાહસોવાળા કાર્યો, દારિદ્ર, અવૈભવપણું ઇત્યાદિ તથા ઘેર-ઘેર ભટક્યું થાય. [૧૨૭૫ થી ૧૨૭૮] બીજા ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણીં ઢિણીં શબ્દો તા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો ફ્લેશ અનુભવતો ચાલે જેથી પહેરવાનાં પૈડાં મળે, તે પણ જૂનાં ફાટેલા મહામુસીબતે મેળવ્યા હોય. તે ફાટેલા વસ્ત્રો આજે સાંધીશ, કાલે સાંધીશ એમ કરીને તેવા જ ફાટેલા પહેરે અને વાપરે, તો પણ ગૌતમ ! સ્પષ્ટ સમજ ― Page #143 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કે ઉપરોક્ત પ્રકારોમાંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનનો ત્યાગ કરીને ભોગોપભોગ તેમજ દાનાદિ છોડીને ખરાબ ભોજન થાય છે. [૧૨૭૯, ૧૨૮૦] દોડા દોડ ીને છૂપાવીને, બચાવીને, લાંબો કાળ રાતદિવસ ખીજાઈને, અલ્પપ્રમાણ ધન એકઠું ક્યું, તેનો પણ અર્ધ ભાગ, ચોથો ભાગ, વીસમો ભાગ મોક્લ્યો, કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે ક્રોડ પ્રમાણ ધન ભેગું ક્યું. જ્યાં એક ઇચ્છા પૂર્ણ થઈ કે તુરંત બીજી ઇચ્છા ઉભી થાય, પણ મનોરથો પૂર્ણ થતાં નથી. ૧૪૨ [૧૨૮૧ થી ૧૨૮૩] ગૌતમ ! આવા દુર્લભ પદાર્થોની ઇચ્છા અને સુમારપણું ધમારંભ સમયે પ્રાપ્ત થાય છે, પણ ક્યરિંભમાં તે આવીને વિઘ્ન કરતાં નથી. કારણ કે એક કોઈક્ના મુખમાં કોળિયો ચાલુ છે, ત્યાં તો બીજા આવીને તેની પાસે શેરડીના ટુક્ડાને ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળાને સાંભળીને એમ થાય કે તેની માલિકીના દેશોને હું સ્વાધીન કરી મારી ચારપા મનાવું. [૧૨૮૪ થી ૧૨૮૯] સીધી આજ્ઞા ન માને તો શામ, ભેદ, દામ, દંડ વગેરે નીતિઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી તેની પાસેની સૈન્યાદિ સામગ્રીનું પ્રમાણ જાણવાને ગુપ્તચરો દ્વારા તપાસ કરાવે અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા પડે એક્લો જાય, મોટા પર્વતો, કીલ્લા, અરણ્યો, નદીઓ ઉલ્લંઘી લાંબા કાળે અનેક દુઃખ ક્લેશ સહન કરતો ત્યાં પહોંચે, ભૂખથી દુર્બળ કંઠવાળો, દુઃખે કરી ઘેર ઘેર ભટકી ભીક્ષાની યાચના તો કોઈ પણ પ્રકારે તે રાજ્યોના છિદ્રો અને ગુપ્તતા જાણવા પ્રયત્ન કરે, છતાં જાણી ન શકે. પછી જો કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પુન્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે, તે સમયે તેને તમે કોણ છો ? એમ પૂછે ત્યારે તે ભોજનાદિમાં પોતાનું ચરિત્ર પ્રગટ કરે યુદ્ધ માટે સજ્જ થઈ સર્વ સેના વાહનાદિથી તે રાજાને હરાવે. [૧૨૮૯ થી ૧૨૯૨] ક્દાચ તે રાજાથી પરાભવ પામે તો ઘણાં પ્રહાર વાગવાથી ગળતાં લોહીથી ખરડાયેલા શરીરવાળો હાથી, ઘોડા અને આયુધોથી વ્યાસ રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે, તો હે ગૌતમ ! ત્યારે ગમે તેવી દુર્લભ વસ્તુની ઇચ્છા, ખોટી દેવો અને સુક્માલપણું ક્યાં ચાલ્યા ગયાં ? જે માત્ર પોતાના હાથે પોતાનો અધોભાગ ધોઈને ક્દાપિ પણ ભૂમિ ઉપર પગ સ્થાપવા વિચારતો નથી. જે દુર્લભ પદાર્થોની અભિલાષાવાળો છે, તેવો મનુષ્ય પણ આવી અવસ્થા પામ્યો. [૧૨૯૩ થી ૧૨૯૭] જો તેને વ્હેશો કે મહાનુભવ ધર્મ ર તો પ્રત્યુત્તર મળશે કે તે વા હું સમર્થ નથી. તો હે ગૌતમ ! અધન્ય નિર્ભાગી, પાપક્મ એવા પ્રાણીઓને ધર્મસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની ક્દાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓ આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો કહેવો જેમ ખાતા-પીતા અમને સર્વ થશે. તો જે જેને ઇચ્છે તે તેની અનુકૂળતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત-નિયમ ર્ષ્યા વિના પણ જીવો મોક્ષને ઇચ્છે છે, તેવા પ્રાણીને રોષ ન થાય, તે રીતે તેમને ધર્મ ક્શન રવો પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 ૬-૧ર૩ થી ૧રલ્ટ તેમને સીધું મોક્ષનું સ્થાન ન ક્રવું, સેવાનો મોક્ષ થાય નહીં અને મૃષાવાદ લાગે. [૧ર૯૦ થી ૧૩૦૨] તીર્થક્રોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય સ્વછંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થક્રો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમકે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂતભાવિ-વર્તમાન, પુન્ય-પાપ તેમજ ત્રણેલોક્માં જે કંઈ છે તે સર્વે તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈ નીચે જાય તો પણ નક્કી તીર્થનું વચન ફેરફાર ન પામે. જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઘોર અતિ દુક્રતા, સદ્ગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. અન્યથા તે તીર્થક્ય નથી. [૧૩૦૩, ૧૩૦૪] દાચ તાળ આ ભુવનનો પ્રલય થાય તો પણ તેઓ સર્વ જગતના જીવો, પ્રાણીઓ ભૂતોનો એક્ત હિત થાય તે પ્રમાણે અનુકંપાથી યથાર્થ ધર્મને ધે છે, જે ધર્મને સારી રીતે આચરવામાં આવે તો તેને દુર્ભાગતાનું દુઃખ, દારિદ્ર, રોગ, શોક અને દુર્ગતિનો ભય થતો નથી, સંતાપ અને ઉદ્વેગ પણ થતાં નથી. [૧૩૦૫, ૧૩૦૬] ભગવન્! અમો એમ કહેવા માંગતા નથી કે અમારી સ્વેચ્છાથી વર્તન ક્રીએ. માત્ર એટલું પૂછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે ક્રી શકે? ગૌતમ ! તેમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી, જો એમ જાણે તો ધારવું કે તેનું બળ હણાયેલું છે. [૧૩૦૭ થી ૧૩૧૦] એક મનુષ્ય ઘેબર-ખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજ માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય, ચોથો એ પણ ન ક્રી શકે. કોઈ બીજો તર્ક જવા પૂર્વક પક્ષની સ્થાપના કરે, બીજે ક્લેશ ક્રવાના સ્વભાવવાળો આ વાદ-વિવાદ ન કરી શકે. એક બીજાનું રેલ જોયા કરે, બીજો બડબડાટ કરે. કોઈ ચોરી રે, કોઈ જાર ર્ક્સ ક્રે, કોઈક કંઈક પણ કરી ન શકે. ટલાંક ભોજન રવા કે પોતાની પથારી છોડવા સમર્થ ન થાય માંચા ઉપર બેસી રહેવા સમર્થ થાય. ગૌતમ ! ખરેખર “મિચ્છામિ દુક્કડ' પણ આવું આપવાનું એમ Èતાં નથી, બીજું પણ તું હે છે, તેનો જવાબ આપું. [૧૩૧૧ થી ૧૩૧૩] રોઈ મનુષ્ય આ જન્મમાં સમગ્ર ઉગ્ર સંયમ તપ ક્રવા સમર્થ ન થાય તો પમ સદ્ગતિ મેળવવાની અભિલાષાવાળો છે. પક્ષીના દુધનો, એક કેશ ઉખાડવાનો, જોહરણની એક દશી ધારણ ક્રવી-તેવા નિયમવાળો છે, પણ આટલાં નિયમ પણ જીવજીવ પાળવા સમર્થ નથી. હે ગૌતમ ! તેને માટે તારી બુદ્ધિથી સિદ્ધિનું ક્ષેત્ર આના કતાં કોણ બીજું હશે ? [૧૩૧૪ થી ૧૩૧ ફરી તને આ પૂછેલાંનો પ્રત્યુત્તર આપુ છું કે ચાર જ્ઞાનના સ્વામી, દેવો-અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા, નિશ્ચિત તે જ ભવે મુક્તિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામનારા છે. આગળ બીજો ભવ નથી જ થવાનો તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છુપાવ્યા વિના ઉગ્ર ષ્ણમય ઘોર દુક્ર તપનું સેવન ક્રે છે. તો પછી ચાગતિ સ્વરૂપ સંસારના જન્મ મરણાદિ દુઃખતી ભયભીત બીજાં જીવોએ તો તીર્થક્ર ક્રેલ આજ્ઞા પ્રમાણે યથાવસ્થિત અનુષ્ઠાનો રવા જ જોઈએ. [૧૩૧૮ થી ૧૩૨૩] ગૌતમ ! પૂર્વે તેં જ કહેલું કે પરિપાટી ક્રમાનુસાર ધેલા અનુષ્ઠાનો વા જોઈએ. ગૌતમ ! ટ્રાંત સાંભળ-મોટા સમુદ્રમાં બીજા અનેક મગરમસ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબૂડ તો, ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુખાતો, ઉંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળતો, પડતો, પછાડતો, કુટાતો ત્યાં અનેક પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલારા જેટલો મળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન પામતો, દુઃખથી સંતાપ પામતો, ઘણાં લાંબા કાળે, જળને અવગાહતો ઉપરના ભાગે પહોંચ્યો, ઉપરના ભાગે પદ્મિનીનું ગાડું વન હતું, તેમાં લીલ ફૂગના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગે દેખાતું ન હતું. પરંતુ આમતેમ ફરતાં મહામુશ્કેલીથી જામેલ નીલફુગમાં છિદ્ધ મેળવીને જોયું તો તે સમયે શરદપૂર્ણિમા હોવાથી નિર્મળ આકાશમાં ગ્રહ-નક્ષત્રોથી પરિવરેલ પૂનમનો ચંદ્ર જોવામાં આવ્યો. [૧૩ર૪ થી ૧૩ર૮] વળી વિક્સીત, શોભાયમાન, નીલ ક્મળ-શ્વેતકમળ આદિ તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતા હંસો, કાદંડ પક્ષીઓ, ચક્રવાકો આદિને સાંભળતો હતો. સાતમી વંશ પરંપરામાં પણ કદી ન જોયેલ એવા અદ્ભૂત તેજસ્વી ચંદ્ર મંગલને જોઈને ક્ષણવારમાં ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે ? તો હવે આનંદ આપનારા આ દેયને મારા બંધને બતાવું. એમ વિચારી પાછો ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણાં લાંબા કાળે તેમને શોધીને સાથે લાવીને પાછો આવ્યો. ગાઢ ઘોર અંધકાવાળી ભાદરવી કૃષ્ણ ચૌદશની રાત્રે પાછો આવ્યો. તેથી પૂર્વે જોયેલી સમૃદ્ધિ જ્યારે જોવા ન પામ્યો ત્યારે આમ તેમ ઘણાં કાળ સુધી ફર્યો. તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા જોવાને સમર્થ થઈ શક્તો નથી. [૧૩૨૮, ૧૩૨૯] તે જ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવ સમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે, તે મળી ગયા પછી અહિંસા લક્ષ્મણવાળાં ધર્મને પામીને જે પ્રમાદ રે છે, તે અનેક લાખો ભવે પણ દુખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યપણું મેળવીને પણ જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ જોવાં ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શક્તો નથી. [૧૩૩૦ થી ૧૩૩૩] બે-ત્રણ દિવસની બહારગામની મુસાફરી ક્રવાની હોય તો સર્વાદરથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાતું આદિ લઈને પછી પ્રયાણ ક્રે છે, તો પછી ૮૪-લાખ યોનિ વાળા સંસારની ચાર ગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપ, શીલ સ્વરૂપ ધર્મનું ભાથું કેમ વિચારતા નથી ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૬/-/૧૩૩૦ થી ૧૩૩૩. જેમ જેમ પ્રહર, દિવસ, માસ વર્ષે સ્વરૂપ સમય પસાર થાય છે, તેમ તેમ મહાદુઃખમય મરણ નજીક આવી રહેલ છે, તેમ સમજ, જેની કાળ-વેળાદિનું કોઈને જ્ઞાન થતું નથી, દાચ થાય તો પણ કોઈ અજરાઅમર થયો નથી અને થશે નહીં. [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્યમાં અપ્રમત્ત બની ઉધમ રે છે. તેને દુઃખો થવાં છતાં તે ટાળતો નથી અને ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩૫ થી ૧૩૩૮] આ જીવે સેંક્કો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરોનો ત્યાગ કર્યો છે, પણ તેમાં થોડાં શરીરોથી પણ ત્રણે સમગ્ર ભવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ, દાંત, મસ્તક, ભ્રમર, આંખ, કાન વગેરે અવયવોનો ત્યાગ ક્યોં છે તે દરેક્ના જુદાં જુદાં ઢગલાં ક્રીએ તો તેના પણ મેરુપર્વત જેટલાં ઉંચા ઢગલાં થાય. સર્વે જે ગ્રહણ રેલો આહાર છે તે સમગ્ર અનંતગણ એકઠો ક્રાય તો હિમવંત મલય, મેરુ પર્વત કે દ્વિપ સમુદ્ધો અને પૃથ્વીના ઢગલાં #તાં પણ આહારના ઢગલાં અધિક થાય. ભારે દુઃખથી આ જીવે પાડેલ આંસુનું સર્વ જળ એઠું ક્રીએ તો કુવા, તળાવ કે સમુદ્રમાં પણ ન સમાઈ શકે. [૧૩૩૯ થી ૧૩૪૧] માતાના સ્તનપાન ક્રી પીધેલા દુધો પણ સમુદ્ર જળ તાં અતિ વધી જાય. અનંત સંસારમાં સ્ત્રીની યોનિ અનેક છે. તેમાં માત્ર એક ક્તરી સાત દિન પહેલાં મૃત્યુ પામી હોય, તેની યોનિ સડી ગઈ હોય, તેના મધ્ય ભાગે માત્ર કૃમિપણે ઉત્પન્ન થયેલાં જીવોના ફ્લેવરોને એઠાં કરીને સાતમી નરક્યી સિદ્ધિક્ષેત્ર સુદી ચૌદ રાજપ્રમાણ લોક જેવડો ઢગલો ક્રો તો યોનિમાં ઉત્પન્ન તે કૃમિ ફ્લેવરના અનંત ઢગ થાય. [૧૩૪ર થી ૧૩૪૬] આ જીવે અનંતકાળ સુધી કમભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશાં વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસખરજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે, તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુ:ખને સુખરૂપ માને છે. જન્મ-જરા-મરણથી થનારા દુઃખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચંદ્રાદિ સર્વે ગ્રહોથી ચડિયાતો, સર્વે દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ ક્રનારા #માધીન બનેલાને પરેશાન ક્રનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામગ્રહ છે. આજ્ઞાની જડાત્મા જાણે છે કે ભોગ અદ્ધિથી સંપત્તિ એ જ સર્વ ધર્મનું ફળ છે, તો પણ અતિશય મૂઢહદયથી પાપો ક્રીને દુર્ગતિમાં જાય છે. [૧૩૪૭થી ૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત, ક્ ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે. તો ધર્મમાં ઉધમ કરો અને ખેદ ન પામો. આવો ધર્મનો સુંદર યોગ મેળવો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યત્વ, ઉત્તમકુળમાં જન્મ, સાધુ સમાગમ, શાસ્ત્ર શ્રવણ, તીર્થક્ર વચનમાં શ્રદ્ધા, આરોગ્ય, પ્રવજ્યાદિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે સર્વે પ્રાપ્ત થવા છતાં શુળ, સર્પ, ઝેર, વિશચિહ્ન, જળ, શસ્ત્ર, અગ્નિ, ચક્રી આદિના કારણે મુહૂર્ત માત્રમાં જીવ મૃત્યુ પામી 30 |io] Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બીજા દેહમાં સંક્ષ્મણ રે છે. ૧૩૫૦ થી ૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલપ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાતાપ કરવાનો પ્રસંગ સાંધશે, ઈંદ્ર ધનુષ, વિજળી, દેખતાંજ ક્ષણમાં અદશ્ય થાય તેવાં સંધ્યાના રાગો અને સ્વપ્ર સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા ક્ષણભંગુર દેહથી છૂટકારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર ષ્ટકારી ઘોર તપનું સેવન ક્રો. આયુક્રમ ક્યારે તુટશે તેનો ભરોસો નથી. ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિ વિપુલ પ્રમાણમાં સંયમનું સેવન ક્રનારને પણ છેલ્લે કંડરિની જેમ ક્લિષ્ટ ભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને ગ્રામય ગ્રહણ ક્યું હોય તે પ્રમાણે પુંડરિક મહર્ષિવત અપાળમાં કાર્યને સાધી લે. [૧૩૫૫, ૧૩૫૬] જન્મ, જરા, મરણના દુખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એનંત ઉપદેશ-ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ સર્વ પ્રકારે અને સર્વ ભાવોથી મોક્ષ મેળવવા માટે મળેલો માનવભવ સાર્થક ક્યો. મહાનિશીથ સૂત્ર આધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂાનુવાદ પૂર્ણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭/- ૧૩૫૭ થી ૧૩૫૯ * અધ્યયન-૭ - પ્રાયશ્ચિત્ત સૂત્ર ચૂલિકા-૧, એક્સંતનિર્જરા -x- * - * - * * *-*-*-* * * [૧૩૫૭ થી ૧૩૫૯] ભગવન્ ! આ દૃષ્ટાંત પૂર્વે આપે વ્હેલ હતું. પરિપાટી મુજબતે પ્રાયશ્ચિત્ત આપ મને કેમ વ્હેતા નથી ? હે ગૌતમ ! જો તું તેનું અવલંબન રે તો પ્રાયશ્ચિત્ત તે ખરેખર તારો પ્રગટ વિચાર ધર્મ છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછતા ભગવંતે કહ્યું – જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત્ત ન હોય. [૧૩૬૦, ૧૩૬૧] જે આત્મા મિથ્યાત્વથી પરાભવિત હોય, તીર્થંકરના વચનને વિપરીત૫ણે બોલે, તેમનું વચન ઉલ્લંઘન રે, તેમ કરનારને પ્રશંસે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાળ નરક્માં પ્રવેશનારો થાય છે. પણ જે સુંદર રીતે એવી વિચારણા કરે છે કે તીર્થંકર ભગવંતો આમ કહે છે અને પોતે તે પ્રમાણે વર્તે છે. -- ૧૪૭ [૧૩૬૨, ૧૩૬૩] ગૌતમ ! એવા પણ પ્રાણી હોય છે, જેઓ જેમ તેમ પ્રવજ્યા લઈને તેવી અવધિથી ધર્મ સેવે છે કે જેથી સંસારથી મુક્ત ન થાય. ભગવન્ ! તે વિધિ શો ? ગૌતમ ! તે આ પ્રમાણે [૧૩૬૩ થી ૧૩૬૫] ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિ તત્ત્વોના સદ્ભાવની શ્રદ્ધા, પાંચ સમિતિ, પંચેન્દ્રિયનું દમન, ત્રણ ગુપ્તિ, યારે ક્યાયનો નિગ્રહ, તે સર્વેમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા ક્રિયા ક્લાપ જાણીને વિશ્વસ્ત થઈ તે દોષોની આલોચના કરીને શલ્યરહિત થયેલો. ગર્ભાવાસાદિના દુઃખના કારણે અતિ સંવેગ પામેલો, જન્મ-જરા-મરણાદિના દુઃખથી ભયભીત, ચારગતિરૂપ સંસારના કર્મ બાળવાને નિરંતર હૃદયમાં આ પ્રમાણે ધ્યાન તો હોય છે. [૧૩૬૬ થી ૧૩૬૮] જરા, મરણ અને ક્રમની પ્રચુરતાવાળા રોગ, ક્લેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠ TM અને ચાર ક્યાયરૂપ જળચરો વડે ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર રૂપ ઉત્તમ નાવ પામીને જો ભ્રષ્ટ થયો તો દુઃખાંત રહિત હું અપાર સંસાર સમુદ્રમાં લાંબો કાળ આમ-તેમ ફુટાતોઅથડાતો ભમીશ તો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર પ્રતિ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારો બનીશ. તેમજ ફરી ભવ ન કરવા પડે તેવા પ્રયત્નો કરીશ. [૧૩૬૯ થી ૧૩૭૧] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથો સન્મુખ થયેલો, તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત, ભક્તિ અનુગ્રહ વડે નિર્ભર બની નમસ્કાર કરતો, રોમાંચ ખડા થવાથી રોમેરોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, ૧૮૦૦૦ શિલાંગ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધારણ ક્રવા ઉત્સાપૂર્વક ઉંચા રેલ ખભાવાળો, ૩૬ પ્રક્ટરે આચાર પાલન માટે ઉત્કંઠિત, નાશ રેલ સમગ્ર મિથ્યાત્વવાળો, મદ-માન-ઈર્ષ્યા-ક્રોધાદિ દોષથી મુક્ત થયેલો. મમતા અને અભિમાન રહિત, પ્રવજ્યા સ્વીકારી હે ગૌતમ ! આ રીતે વિચારે [૧૩૨, ૧૩૩) પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતાથી રહિત, જ્ઞાનદર્શનચારિત્રમાં ઉધમી, ધન-સ્વજનાદિ સંગરહિત, ઘોર પરિષહ-ઉપસદિને પ્રક્ષેપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિને સ્વીકારતો, રાગદ્વેષને દૂરથી છોડતો, દુર્ગાનરહિત, વિજ્યા અરસિક હોય. [૧૩૭૪, ૧૩૭પજો કોઈ બાવના ચંદનના રસથી શરીરાદીનું વિલેપન % અથવા કોઈ વાંસળાથી છોલે, કોઈ તેના ગુણની સ્તુતિ રે કે અવગુણોની નિંદા રે, બંને ઉપર સમાન ભાવ સખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ-પરાક્રમને ન છૂપાવતો, તૃણ-મણિ કે ટેરું-ક્યન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પણ સ્વજન મિત્ર બાંધવા ધનધાન્ય સોનું રૂપું મણિ રત્ન શ્રેષ્ઠ ભંડારનો ત્યાગ ક્રનાર, અત્યંત પરમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન્ન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અક્લિષ્ટ નિક્યુષ અદીનમનવાળો, વ્રત-નિયમ-જ્ઞાન-ચાઅિ-તપ આદિ સમગ્ર ભુવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણ યુક્ત સમાદિ દશવિધ ધમનુષ્ઠાનમાં એવંત સ્થિર લક્ષણવાળો..... સર્વ આવશ્યક, તે-તે કલે વા યોગ્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં ઉપયોગવાળો, અસંખ્યાના અનેક સમગ્ર સંયમ સ્થાનકો વિશે અમ્મલિત ક્રણવાળો, સમસ્તપ્રકારે પ્રમાદ પરિવાર માટે યતનાવાન, અને હવે પછી ભૂતકાળના અતિચારો નિંદતો, ભાવિમાં સંભવિત અતિચારોને સંવરતો, તે અતિચારોથી અટક્લો, તેથી વર્તમાનમાં અરણીયરૂપે પાપકર્મનો ત્યાગી, સર્વ દોષોથી રહિત, વળી સંસાર વૃદ્ધિનાં મૂલ એવા નિયાણાથી રહિત અર્થાત આલોક-પરલોક્ના બાહ્ય સુખોની અભિલાષાથી ધર્મ ન કરતો, માયામૃષાવાદનો ત્યાગી, એવા સાધુ-સાધ્વી ઉક્ત ગુણોથી યુક્ત જો કોઈ પારે પ્રમોદદોષથી વારંવાર ક્યાંક કોઈક સ્થાને મન-વચનકાયાથી ગિફ્રણ વિશુદ્ધિથી સર્વભાવે સંયમ આચરતા કે અસંયમથી ખલન પામે તો તેને વિશુદ્ધિ સ્થાન માત્ર પ્રાયશ્ચિત્ત છે. ગૌતમ ! તે કારણે તેને પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિનો ઉપદેશ દેવો પણ બીજા પ્રક્ષરે નહીં. તેમાં જે-જે પ્રાયશ્ચિત્તના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત્ત ક્યું છે. તેને જ નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભગવદ્ ! ક્યા કારણે તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે ? ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત સૂત્રો અનંતર અનંકર ક્રમવાળાં છે. અનેક ભવ્ય આત્મા ચતુતિ સંસારના કેદખાનામાંથી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત, દુઃખે ક્રી મુક્ત ક્રી શાય તેવા ઘોર પૂર્વભવમાં રેલા કોંરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. આ પ્રાયશ્ચિત્ત સૂત્ર અનેક ગુણ સમુદ્રથી યુક્ત. દેટવ્રત અને ચારિત્રવંત હોય, એનંતે યોગ્ય હોય Page #150 -------------------------------------------------------------------------- ________________ -૧૩, ૧૩૫ ૧૪૯ તેવાને આગળ કહીશું તેવા પ્રદેશમાં ચાર કાન જ સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપવું તથા જેની જેટલાં પ્રાયશ્ચિત્તથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તેમ તેને રાગદ્વેષ રહિતપણે, ધર્મમાં અપૂર્વરસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહરહિત રવાપૂર્વક યથાસ્થિત અન્યૂનાધિક તેવું પ્રાયશ્ચિત્ત આપવું. એ કારણે એમ કહ્યું છે કે હે ગૌતમ ! તેવું જ પ્રાયશ્ચિત્ત પ્રમાણિત અને ટંકશાળી થાય, તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે. [૧૩૭૬, ૧૩૭૭] ભગવન! પ્રાયશ્ચિત્તો કેટલાં પ્રકારે ઉપદેશેલા છે ? ગૌતમ ! દશ પ્રકારે. તે પારાંચિત સુધીમાં અનેક પ્રકારે છે. ભગવન્! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિત્ત સૂત્રના અનુષ્ઠાનનું વહન થશે ? ગૌતમ! લ્કી નામે રાજા મૃત્યુ પામશે, એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે, શ્રીપ્રભ નામે અણગાર હશે ત્યાં સુધી વહન થશે. ભગવન! પછીના કાળમાં શું થશે ? ગૌતમ ! ત્યાર પછીના કળમાં કોઈ પ્રત્યભાગી નહીં થાય કે જેને આ શ્રુતસ્કંધ પ્રરૂપાય. [૧૩૭૮] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલાં છે ? ગૌતમ ! સંખ્યાતીત છે. ભગવન્! તે સંખ્યાતીત પ્રાયશ્ચીત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ ક્યું ? ગૌતમ ! પ્રતિદિન કિયા સંબંધીનું જાણવું તે પ્રતિદિન ક્રિયા કઈ ધેવાય ? ગૌતમ ! જે વખતોવખત સતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાના આવશ્યક કાર્યોના અનુષ્ઠાન ક્રવા સુધીના આવશ્યકો રવા. ભગવન્! આવશ્યક એવું નામ ક્યા કારણથી કહેવાય છે? ગૌતમ ! સંપૂર્ણ સમગ્ર આઠે ર્મોનો ક્ષય ધનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચાત્રિ, અત્યંત ઘોર વીર ઉગ્ર ષ્ટકારી દુક્રતા વગેરેની સાધના કરવા માટે પ્રરૂપાય. તીર્થક્રાદિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા. ધેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ પ્રત્યેક સમયે જન્મથી માંડીને જે આવશ્યક ક્રાય, સાધના ક્રાય, ઉપદેશાય, પ્રરૂપાય, નિરંતર સમજાવાય, આ કારણે ગૌતમ ! એમ કહેવાય કે આ અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો તે આવશ્યક છે. - ગૌતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનના કળ સમય વેળાનું ઉલ્લંઘન કરે છે, અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવધિ #વાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન રાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈપમ આવશ્યકમાં પ્રમાદ ક્રનારો થાય છે, શાતાગારવ કે ઇંદ્રિય લંપટતાનું કંઈક અવલંબન પકડીને, મોડું કે જલ્દી ક્રીનો કહેલા સમયે અનુષ્ઠાન ક્રતો નથી. તે સાધુ મહાપ્રાયશ્ચિત્તને પામે છે. [૧૩૯] ભગવન્! પ્રાયશ્ચિત્તનું બીજું પદ ક્યું ? ગૌતમ ! બીજું, ત્રીજું, ચોથું થાવત્ સંખ્યાતીત પ્રાયશ્ચિત્તપદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ! સર્વે આવશ્યક્તા કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આત-રોદ્ધ ધ્યાન, રાગ-દ્વેષ, ક્યાય, ગારવ, મમત્વ વગેરે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અનેક પ્રમાદવાળા આલંબનોને વિશે સર્વ ભાવો અને ભાવાંતરોથી અત્યંત મુક્ત થયેલો હોય. માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપો કર્મ, ધ્યાન, સ્વાધ્યાય, સુંદર ધર્મના કાર્યોમાં અત્યંતપણે સ્વ બળ, વીર્ય, પરાક્રમ ન છપાવતો અને સમ્યગ્ર પ્રકારે તેમાં સર્વરણથી તન્મય બની જાય, સુંદર ધર્મના આવશ્યકો વિશે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવ દ્વારોને સારી રીતે બંધ ક્રનારો થાય. જ્યારે ઉક્ત પ્રારનો થાય ત્યારે પોતાના જીવ-વીર્યથી અનાદિભવમાં ફરતાં ફરતાં એઠાં કરેલા અનિષ્ટ દુષ્ટ આઠે કર્મોના સમૂહને એકાંતે નાશ કરવા કટિબદ્ધ થયેલ લક્ષણવાળો, ક્રમપૂર્વક યોગોનો રોલ ક્રીને બાળી નાંખેલ કર્મવાળો, જન્મજરા-મરણ સ્વરૂપ ચાર ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુક્ત થયેલો, સર્વદુઃખથી મુક્ત થયેલો હોવાથી ત્રિલોક્ના શિખર સ્થાનરૂપ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય. ગૌતમ ! આ કારણે કહ્યું કે – આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત્ત અને પદો સમાઈ ગયેલા સમજવા. [૧૩૮૦] ભગવન્! તે આવશ્યકો ક્યા છે ? ચૈત્યવંદન આદિ ભગવન! ક્યા આવાયકમાં વારંવાર પ્રમાદ દોષથી ઝળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન ક્રવામાં આવે અથવા યથોક્તકાળે વિધિથી સમ્યક્ પ્રકારે ચૈત્યવંદનાદિ ન ધે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન ક્રે, નિષ્પન્ન ન થાય, વિલંબથી રે, બિલકુલ ન કરે કે પ્રમાદ રે તો તેમ ક્રનારને કેટલું પ્રાયશ્ચિત્ત કહેવાય ? ગૌતમ ! જે કોઈ ભિક્ષુ કે ભિક્ષણી યતનાવાળા ભૂતકાળના પાપની નિંદા અને ભાવિાળમાં અતિચારો ન ક્રનાર, વર્તમાનમાં અણીય પાપ કર્મો ન ક્રનાર, અણીય પાપ તજનાર, સર્વદોષથી રહિત થયેલ, પાપ કર્મના પચ્ચખાણયુક્ત, દીક્ષાથી માંડીને પ્રતિદિન જીવજીવ પર્યન્ત અભિગ્રહો ગ્રહણ ક્રનાર અતિશય શ્રદ્ધાવાળા ભક્તિ પૂર્ણ હૃદયી કે યથોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ ક્રતો, બીજા કશામાં મન ન પરોવતો. એકાગ્રચિત્તવાળો, તેના જ અર્થમાં મનની સ્થિરતા ક્રનાર, શુભ અધ્યવસાયવાળા સ્તવન અને સ્તુતિ કહેવા પૂર્વક ત્રણે કાળે ચૈત્યોને વંદન ન . તો એક વખતના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, બીજી વખત તે કારણે જ છેદ પ્રાયશ્ચિત્ત, ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિ રે તો બીજાને અશ્રદ્ધા થાય માટે મોટું પ્રાયશ્ચિત્ત હેલું છે. જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો, ફૂલોનો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો રે, જાવે કે અનુમોદે, છેદે-છેદાવે કે છેદનારને અનુમોદે તો આ સર્વે સ્થાનકોમાં ઉપસ્થાપના, ઉપવાસ, ચોથા ભક્ત, આયંબિલ, એકસણું, નિવિ ગાઢ-અગાઢ ભેદથી અનુક્રમે જાણવા. [૧૩૮૧ જે કોઈ ચૈત્યોને વાંદતો, તેની સ્તુતિ કરતો કે પાંચ પ્રકારનો સ્વાધ્યાય ક્રતો હોય. તેને વિન રે કે અંતરાય રે-વે કે અનુમોદે તો તેને તે સ્થાનકોમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ શ-૧૩૮૧ ૧૫૧ પાંચ ઉપવાસ, છઠ્ઠ કરણવાળાને એકસણું અને નિારણીક ને સંવત્સર સુધી વંદન ન ક્રવા યાવત “પારંચિત' કરી ઉપસ્થાપના વી. [૧૩૮રી પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠાં બેઠાં રે તેને ઉપવાસ, શુન્યાશુન્યપણે અથત અનુપયોગથી પ્રમતપણે પ્રતિક્રમણ રે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન રૈ તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણ સંઘને ત્રિવિધ-ત્રિવિધે ખમે કે ખમાવે નહીં, ક્ષમા ન આપે અને પ્રતિક્રમણ તો ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. પદેપદ સ્પષ્ટ અને છૂટા ન બોલે, એક બીજા પદમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણ સૂત્રો બોલે, તો ચોથભક્ત, પ્રતિક્રમણ ક્ય વિના સંથારો રે, પાટ ઉપર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ. પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણકમળમાં વસતિની આરપા મેળવીને તે દષ્ટિથી અવલોક્ન ન કરે. વસતિ અવલોકી ગુરુને નિવેદન ન તો છઠ્ઠ, વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરમિમછ વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો “સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરિમ “ઉપાધિ મંદિસાઉ'ની આજ્ઞા મેળવ્યા વિના ઉપાધિ પડિલેહે તો પુરિમટ્ટ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન રે તો પાંચ ઉપવાસ. અવિધિથી વસતિ કે બીજું કંઈપણ પાત્રક માત્રક ઉપક્રણ વગેરે લગીર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ પાત્ર માત્રક ઉપક્રણને કોઈ પણ પ્રતિલેખન કર્યા વિના કે દુપ્રતિલેખન ક્રીને વાપરે તો પાંચ ઉપવાસ. વસતિ ઉપાધિ, પાત્રાદિ ઉપક્રણનું પ્રતિલેખન જ ન રે તો ઉપસ્થાપન, એ પ્રમાણે વસતિ, ઉપધિની પ્રતિલેખના ક્રી હોય તે સ્થાને નિપુણતાથી હળવે હળવે દંડ પુચ્છણક કે રજોહરણથી કાજો એક્કો ક્રીને દષ્ટિથી ન જુએ, કાજામાં છું કે જીવાતને છૂટા પાડીને એનંત નિર્ભય સ્થાને ન મૂકે તો પાંચ ઉપવાસ, જું કે કોઈ જીવને ગ્રહણ કરીને કજો પરઠવીને ઇરિયાવહી ન પડિક્રમે તો એક ઉપવાસ. સ્થાન જોયા વિના કામે પાઠવે તો ઉપસ્થાપના. કાજામાં જો ષદિા હોય અને નથી તેમ જ્હો તો પાંચ ઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિ પડિલેહીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા વિના પરઠવે નહીં તો ચોથ ભક્ત. સૂર્યોદય પહેલાં સમાધિપૂર્વક વિષુબ્ધ થયાં વિના પાઠવે તો પણ આયંબિલ, હરિતક્ષય-વનસ્પતિયુક્ત બીજકાયયુક્ત, કસાય બેઇંદ્રિયાદિ જીવોયુક્ત સ્થાનમાં સમાધિસહ વિક્ષબ્ધ થયાં સિવાય પણ પરઠવે કે તેવા સ્થાનમાં બીજું કંઈ કે મળ-મૂત્રાદિ પરઠવે, વોસિરાવે તો પુરિમ, એકાસણું, આયંબિલનું પ્રાયશ્ચિત્ત અનુક્રમે જાણવું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પરંતુ જે ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ સંભવે, જો મૃત્યુ સિવાયના દુઃખરૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે ચંડિલ ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને, ફરી પણ તેની આલોચના ક્રીને યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ ક્વે નહીં તો ઉપસ્થાપન, સમાધિપૂર્વક પરઠવે તો પણ સાગારી રહે તો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન રેલી જગ્યાએ જે કાંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન. એ પ્રમાણે વસતિ-ઉપાધિને પડિલેહીને સમાધિપૂર્વક ક્ષબ્ધ થયા વિના પરઠવીને એકાગ્ર મનવાળો સાવધાનપૂર્વક વિધિથી સૂત્ર અને અર્થને અનુસરતા ઇરિયાવહિયં ન પ્રતિક્રમે તો એકાસણું, મુહપત્તિ વિના ઇરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ રે, મુહપત્તિ રાખ્યા વિના બગાસુ ખાય, સ્વાધ્યાય ક્ટ, વાંચના આપે ઇત્યાદિ સર્વે સ્થાનમાં પરિમ. એ પ્રમાણે ઇરિયા પ્રતિક્રમી સુકુમાલ સુંવાળી દસીયુક્ત ચીકાશ રહિત, સખત ન હોય તેવી સારી દસીવાળા, ડીથી કણા ન પાડેલ, અખંડ દાંડીવાળા દંડપુંછણથી વસતિની પ્રમાર્જના ન રૈ તો એકાસણું સાવરણીથી વસતિનો ક્યારો સાફ રે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુચ્છણક આપીને એક્કો કરેલો કાજો સુપડીમાં લઈને ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યપ્રેક્ષેણા વિના ક્યરો પરઠવે તો પાંચ ઉપવાસ, પણ જૂકે કોઈ જીવ હોય અથવા કોઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલાં ક્રમને અવલોક્નો જો તેમાં જૂ આદી હોય તેને શોધી શોધીને છુટી પાડીને એક્કી કરી રીને ગ્રહણ ક્રી હોય તેવું પ્રાયશ્ચિત્ત સર્વે ભિક્ષ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપવું, તેમ ન ક્રે તો એકાસણું, જો પોતે જાતે જૂ આદિ ગ્રહણ ક્રી પ્રાયશ્ચિત્ત વિભાગપૂર્વક ન આપે કે પરસ્પર ન સ્વીકારે તો પારંચિત એ પ્રમાણે વસતિ દંડ પૂંછણક્યી વિધિપૂર્વક પ્રમાર્જન ક્રીને કાજાને બરોબર અવલોક્ન ક્રીને જૂ વગેરેને કાજામાંથી જૂદી ક્રીને પરઠવે પરઠવીને સમ્યગ વિધિથી, અત્યંત ઉપયોગ અને એકાગ્ર માનસવાળો સૂત્ર, અર્થ અને તદુભયને મરતો એવો ભિક્ષ જે ઇરિયાવહી ન પ્રતિક્રમે તેને આયંબિલ અને ઉપવાસ પ્રાયશ્ચિત્ત. એ પ્રમાણે હે ગૌતમ ! આ હવે જણાવીશું તેનું પ્રતિક્રમણ રે - દિવસના પહેલાં પ્રહરનો દોઢ ઘડી ન્યૂન એવા સમયે જે ભિક્ષ ગુરુ પાસે વિધિ સહિત સમ્મય સંદિસાઉં' એમ કહીને એકાગ્ર ચિત્તથી ભૂતમાં ઉપયોગવાળો દેઢધુતિપૂર્વક એક ઘડી જૂન પહેલી પોરિસિમાં જાવજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન ક્રે તેને પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત. અપૂર્વજ્ઞાન ભણવાનું ન બની શકે તો પહેલાંનું ભરેલું હોય તે સ્ત્ર, અર્થ, તદુભયને યાદ તો એકગ્ર મનથી પરાવર્તન ન ધે અને ભક્ત વર્ગ, સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિક્યા ક્રવામાં સમય પસાર ક્રી આનંદ મનાવે તો તે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૭/-/૧૩૮૨ વંદન યોગ્ય ન ગણાય. જેઓ પહેલાં ભણેલાં નથી, અપૂર્વજ્ઞાન ગ્રહણ ક્રવું અસંભવ છે, તેમણે પણ એક ઘટિકા ન્યૂન એવી પહેલી પરિસિમાં પંચમંગલનું પરાવર્તન જવું જો તેમ ન અને વિક્યા ક્ય રે કે નિરર્થક બહારની પંચાયતો સાંભળ્યા રે તે ભિક્ષુ અવંદનીય જાણવો. એ પ્રમાણે એક ઘડી ધૂન પહેલી પોરિસિમાં જે ભિક્ષ એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય ક્રીને પછી પાત્રા, માત્રક, વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપક્રણાદિ આવ્યાકુળપણે ઉપયોગ સહ વિધિથી પ્રતિલેખના ન રે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત્ત જણાવવું. હવે દરેક પદમાં ભિક્ષ અને પ્રાયશ્ચિત્ત શબ્દ જોડવા. જો તે ભાજન ઉપક્રણ વાપર્યા ન હોય તો ઉપવાસ, પરંતુ અત્યાકુળપણે ઉપયોગ વિધિથી પ્રતિલેખના ક્યાં વિના વાપરે તો પાંચ ઉપવાસ. આ ક્રમે પહેલી પોરિસિ પૂર્ણ કરી. બીજી પોરિસિમાં અર્થગ્રહણ ન કરે તો પુરિમટ્ટ પ્રાયશ્ચિત્ત, જો વ્યાખ્યાન ન હોય તો. જો વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન રે તો અવંદનીય, વ્યાખ્યાન અભાવે કળવેલા સુધી વાચનાદિ સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત એમ #તાં કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દૈવસિક અતિચારમાં જણાવેલાં જે કંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિંદન, ગ્રહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કંઈ કયિક, વાચિક, માનસિક ઉત્ર આચરણ ક્રવાથી, ઉન્મા આચરણ ક્રવાથી, અલ્પ સેવનથી, અ%ણીયનું સમાચારણ ક્રવાથી, દુધ્ધન કે દુષ્ટ ચિંતવનથી, અનાચાર સેવવાથી, અનીચ્છનીયના આચરણથી, અશ્રમણ પ્રાયોગ્ય વર્તનથી જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-ભૂત-સામાયિને વિશે ત્રણ ગુમિ, ચાર કષાયો, પાંચ મહાવતો, છ જવનિકાયો, સાત પિંડણાદિ, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્ય ગતિ, દશવિધ શ્રમણધર્મ, તે વગેરે તથા બીજા અનેક ચલાવા આદિમાં જણાવેલ ખંડન-વિરાધન થયું હોય, તે નિમિત્તે આગમકુશળ ગીતાર્થ ગએ હેલ પ્રાયશ્ચિત્ત યથાશક્તિ પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ છુપાવ્યા વિના અશઠપણે, દિનતારહિત માનસથી બાહ્ય-આત્યંતર તપોર્મને ગુરુ પાસે ફરી પણ અવધારીને અતિ પ્રગટપણે “તહત્તિ’ એમ હીને અભિનંદે, ગરદત્ત પ્રાયશ્ચિત્ત તપને સામરું કે ટુક્ક ટુ વિભાગ ક્રયા પૂર્વક સમ્યક પ્રશ્નરે ન ફ્રી આપે તે ભિક્ષ અવંદનીય થાય. ભગવદ્ ! ક્યા કારણે ખંડ-ખંડ તપ ક્રીને પ્રાયશ્ચિત્ત સેવે ? ગોતમ ! જે ભિક્ષુ છ માસ, ચાર માસ, માસક્ષમણ એક સાથે ક્રવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ ક્રીને પણ પ્રાયશ્ચિત્ત વાળી આપે બીજુ પણ જે કોઈ પ્રાયશ્ચિત્ત તેમાં સમાઈ જતું હોય, એ કારણે ખંડાનંડી તપ પ્રાયશ્ચિત્ત સેવે. એમ કતાં દિવસના મધ્યાહ્ન સમયે થનાર પુરિમકૃનો સમયમાં અલ્પકાળા બાકી રહ્યો. તે અવસરે જે કોઈ – પ્રતિક્રમણ, વંદન, સ્વાધ્યાય કે પરિભ્રમણ ક્રમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ચાલતાં, જતાં, ઉભતા, બેસતા, ઉઠતા તે ઉકાયનો સ્પર્શ થતો હોય અને સાધુ તેના અંગો ખેચી ન લે. સંઘટ્ટો થતો ન રોકે, તો ઉપવાસ બીજાને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ ક્રાવે તથા વશક્તિ મુજબ તપો કર્મને સેવે નહીં, તો તેને બીજા દિવસે ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવે. જેઓ વાંદતા કે પ્રતિક્રમણ કરતાં હોય, તેઓની આડ પાળીને સર્પ કે બિલાડી જાય તો તેમનો લોચ wવો કે બીજે સ્થળે ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્ર તાપમાં રમણતા #વી. આ કહેલાં વિધાનો ન કરે તો ગચ્છ બહાર કરવો. જે સાધુ તે મહા ઉપસર્ગને સિદ્ધ કનારો, ઉત્પન્ન ક્રનાર, દુર્નિમિત અને અમંગલનો ધારક હોય, તે ગચ્છબહાર #વા યોગ્ય જાણવો જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં-તહીં ભટક્તો હોય, ગમન ક્રતો હોય, અનુચિત્ત કાળે ફરનાર, છિદ્રો જોનાર એવો, જો તે ચોવિહારના પચ્ચકાણ ન રે તો છઠ્ઠ ચંડિલ સ્થાન પ્રતિલેપીને રાત્રે જયણાપૂર્વક સ્પંડિલ-માત્ર વોસિરાવે તો ગ્લાનને એકાસણું બીજાને છઠ્ઠનું જ પ્રાયશ્ચિત્ત. જો ચંડિલ-સ્થાન દિવસે જીવજંતુ રહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂજ્ય-પ્રમાર્યું ન હોય, સ્થાન જોઈ લીધું ન હોય, માગુ કરવાનું ભાજન પણ જયણાથી જોયેલ ન હોય અને રાત્રે ઠલ્લો કે માણ પરઠવે તો ગ્લાનને એકાસણું, બાકીનાને પાંચ ઉપવાસ અથવા ગ્લાનને “મિચ્છામિ દુક્કડં.” એ પ્રમાણે પહેલી-બીજી પોરિસિમાં સૂત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રીક્યા, ભક્તક્યા, દેશક્યા, રાજસ્થા, ચારેક્યા, ગૃહસ્થની પંચાત ક્યાં રે અથવા બીજી અરબ્બદ્ધ ક્યા કરે. આર્ત-રોદ્ર ધ્યાનની ઉત્તરણા ક્રાવનારી ક્યા રે, તો એક વર્ષ સવંદનીય. કોઈ તેવા મોટા કારણવશ પહેલી કે બીજી પોરિસસિમાં એક ઘડી કે અર્ધઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનને મિચ્છામીદુક્કડું, બીજાને નિબ્રિગઈ, અતિ નિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપમ કરણ ઉત્પન્ન થવાથી વારંવાર ગીતાર્થ ગરની મનાઈ છતાં અસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું હોય તો એક અવંદનીય અને ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પહેલી પરિસિ પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીત્યા પણ આહાર-પાણી ગ્રહણ ક્ટ અને વાપરે તો પુરિમઢ, ગુરુ સન્મુખ જઈને ઉપયોગ ન રે તો ઉપવાસ, ઉપયોગ ક્યાં વિના કંઈ પણ લે તો ઉપવાસ, અવિધિથી ઉપયોગ રે તો ઉપવાસ, આહાર-પાણી કે સ્વકાર્ય માટે, ગુરુના કાર્ય માટે, બહારની ભૂમિએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તક્નો સંઘટ્ટો ક્રીને “આવસિઆએ' પદ ન ધે, સ્વ વસતિ ના દ્વારમાં પ્રવેશતા નિતીતિ ન તો પુરિમ. બહાર જવાના સાત કરણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર દ્રવો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૧૩૮૨ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપનીય, અગીતાર્થ કે ગીતાર્થને શંકા ઉત્પન્ન થાય તેવા આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, દંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગુરુ પાસે તેને આલોચે નહીં તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર, પાણી, ઔષધ, અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં ગિચતુષ્ટ-ચૌટા કે સભાગૃહમાં પ્રવેશીને ત્યાં ક્યા કે વિક્યા હેવા લાગે તો ઉપસ્થાપન. પગમાં પાદરક્ષક પહેરીને ત્યાં જાય તો ઉપસ્થાપન. જો ઉપાનહ ગ્રહણ કરે તો ઉપવાસ, તેવા પ્રસંગે ઉપાનહનો ઉપયોગ કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો, કોઈકે પ્રશ્ન ર્યો તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પૂરતો અલ્પ, અગર્વિત, અતુચ્છ, નિર્દોષ, સમગ્ર લોકોના મનને આનંદ રાવનાર, આલો પરલોક્ને હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો સંવદનીય. અભિગ્રહ ગ્રહણ ર્યો ન હોય તેવો સાધુ ૧૬ દોષ રહિત પણ સાવધયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન, બહુ બોલે તો ઉપસ્થાપન, ક્યાયયુક્ત વચન બોલે તો અવંદનીય. ક્યાય ઉદીરિતો સાથે ભોજન કરે કે રાત્રે સાથે વાસ કરે તો એક માસ સુધી મૌન, અવંદનીય અને ઉપસ્થાપન, બીજા કોઈને ક્યાયનું નિમિત્ત આપી ક્યાયની ઉદીરણા કરાવે, અલ્પ ક્યાયીને ક્યાયની વૃદ્ધિ કરાવે, કોઈની ગુપ્ત વાતો ઉઘાડી પાડે, તે બધામાં ગચ્છ બહાર કરવો. ઠોર વયન બોલે તો પાંચ ઉપવાસ, આ શબ્દ બોલે તો પાંચ ઉપવાસ, ખર-ઠોર-આા-નિષ્ઠુર-અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપન, ગાળો આપે તો ઉપવાસ, ક્ડાટ કરતા ક્લણ યા તોફાન લડાઈ કરે તો ગચ્છ બહાર રવો, મકાર-ચાર-જકારાદિ અપશબ્દો બોલે તો ઉપવાસ, બીજી વખત બોલે તો અવંદનીય, વધ કરે તો સંઘ બહાર કરવો, હણે તો સંઘ બહાર કરવો. ખોદતો હોય, ભાંગતો હોય, લપસતો-લડતો-અગ્નિ સળગાવતોસળગાળવાળતો, રાંધતો-રંધાવતો હોય તો દરેક્માં સંઘ બહાર કરવો. ગુરુને પણ આમા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈ પ્રકારે હલકાઈ-લઘુતા રે, ગચ્છના આચારો કે સંઘના આચારો વંદન, પ્રતિક્રમણાદિ માંડલીનું ઉલ્લંઘન કરે. અવિધિ વડે દિક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સૂત્ર, અર્થ કે તદુભયની પ્રરૂપણા રે, અવિધિથી સારણા, સોયણા, પડિચોયણા કરે અથવા વિધિથી સારણાદિ ન રે, ઉન્માર્ગે જતાંને યથાવિધિ સારણાદિ ન રે યાવત્ સમગ્ર લોક્ના સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર હિત વચન ક્રમપૂર્વક ન કહે તો આ દરેમાં અનુક્રમે કુળ, ગણ, સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકોને વિશે દરેક્ને કુળ-ગણ-સંઘ બહાર કરવા. ક્દાચ લ, ગણ, સંઘની બહાર ર્યા પછી પણ તે અત્યંત ઘોર વીર તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કુલ, ગણ, સંઘની બહાર રેલા તેની પાસે ક્ષણ, અર્ઘક્ષણ ૧૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઘટી કે અર્ધઘટી જેટલો સમય પણ ન રહેવું. - આંખની નજર ક્યાં વિના અર્થાત પરઠવવાના સ્થાને દષ્ટિ પ્રતિલેખના ક્ય વિના મળ, મૂત્ર, બળખા, નાસિક, મેલ, લેખ, શરીરનો મેલ પરઠવે, બેસતાં સંડાસા-સાંધા સહિત ના પ્રમાર્જે, તો તેને અનુક્રમે નીતિ અને આયંબિલનું પ્રાયશ્ચિત્ત. પાત્રા, માનક કે કોઈ ઉપક્રણે દાંડો વગેરે સ્થાપન ક્રતા, મૂક્તા, લેતા, ગ્રહણ ક્રતા, આપતા અવિધિથી સ્થાપે, મૂકે, લે, ગ્રહણ કરે કે આપે, આ બધું જો અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ, ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપના. દાંડો, રજોહરણ, પાદપ્રીંછનક, સુતરાઉ ક્યડો, ચોલપટ્ટો, વલ્પ-ામળી યાવત મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમોપયોગી એવા દરેક ઉપક્રણો પ્રતિલેખન ક્ય વિના કે પ્રતિલેખિત રેલ હોય, શાસ્ત્રોક્ત પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. ઉપરના ભાગે પહેરવાનો ૫ડો. હરણ, દાંડો અવિધિથી વાપરે તો ઉપવાસ, જોહરણ કુહાડી માફક ખભે સ્થાપે તો ઉપસ્થાપન, શરીરના અંગો કે ઉપાંગો મર્દન ક્રાવે તો ઉપવાસ, જોહરણ અનાદરથી પક્કે તો ઉપવાસ, પ્રમત્ત ભિક્ષની બેકાળજીથી અણધારી મુહપત્તિ આદિ કોઈ પણ સંયના ઉપક્રણ ખોવાઈ જાય, નાશ પામે તો તેને ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી શોધે, મિચ્છામિ દુક્કડં આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ રે. ભિક્ષુઓને અગ્નિકાય, અપકાયનાં સંઘટ્ટનાદિ એકાંતે નિષેધેલ છે. જે કોઈને જ્યોતિ કે આકાશમાંથી પડતાં વરસાદ બિંદુઓ વડે ઉપયોગ રહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ કહેલું છે. - સ્ત્રીઓનાં અંગના અવયવોને લગીર પણ હાથ, પગ કે દંડ વડે, હાથમાં પઝેલા તણખલાના અગ્રભાગથી કે ખભાથી સંઘટ્ટો રે તો પારંચિત પ્રાયશ્ચિત્ત સાધુનો હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી હેવાશે. [૧૩૮૨ થી ૧૩૮૪] એમ જતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષ બીજ અને વનસ્પતિમય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતાં વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકસ્થાનનો ત્યાગ ક્રતો, પાંચ સમિતિ, ત્રણ ગુણિમાં ઉપયોગવાલો, ગોચર ચર્ચામાં પ્રાકૃતિક નામક દોષવાળી ભિક્ષા ન વર્ષે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત જણાવવું. જે તે ઉપવાસી ન હોય અને સ્થાપના કુળોમાં પ્રવેશ રૈ તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકૂળ વસ્તુ ગ્રહણ કર્યા પછી તુરંતજ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અલ્પ વસ્તુ ભિક્ષામાં ગ્રહણ રે તો યથાયોગ્ય ઉપવાસાદિ, ધ્યનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન. ગોચરી માટે નીકળેલો ભિક્ષ વાતો વિઠ્યાદિની પ્રસ્તાવના રે, ઉદીરણા રે, Èવા લાગે, સાંભળે તો છઠ્ઠ પ્રાયશ્ચિત્ત Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ -/૧૩૮૨ થી ૧૩૮૪ ગૌચરી લઈને પાછા આવ્યા પછી લાધેલા આહાર-પાણી, ઓષધ જેણે આપ્યા, જે રીતે ગ્રહણ ક્ય તે પ્રમાણે તે ક્રમે જો આલોચે નહીં તો પુરિમ, ઇરિયાવહી પ્રતિકમ્યા વિના આહાર-પાણી આદિ આલોવે તો પુરિમટ્ટ, જયુક્ત પગોને પ્રમાર્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો પુરિમટ્ટ ઇરિયં પ્રતિક્રમવાની ઇચ્છાવાળો પગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાઊં તો નિવી, કાન સુધી અને હોઠ સુધી મુહપત્તિ રાખ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્ક, પુરિમ. સઝાય પરઠવતા અને ગૌચરી આલોવતા ધખો મંગલ ગાથાનું પરાવર્તન ર્યા વિના, ચૈત્ય અને સાધુને વાંધા વિના, પચ્ચખાણ પારે તો પુરિમ, પચ્ચખાણ પાર્યા વિના ભોજન, પાણી, ઔષધનો પરિભોગ જે તો ચોથ ભક્ત, ગુરુ સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન ક્ટ, પ્રાભૃતિક ન આલોવે, સઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનામાં ગુરુ પણ શિષ્ય પ્રતિ ઉપયોગવાળા ન થાય, તો તેમને પારંચિત પ્રાયશ્ચિત્ત. સાધર્મિક સાધુને ગોચરીમાંથી આહારાદિ આપ્યા વિના, ભક્તિ ક્ય વિના કંઈ આહારાદિ પરિભોગ રે તો છઠ્ઠ, ભોજન ક્રતાં પીરસતો જો નીચે વેરે તો છઠ્ઠ. ઝવા, તીખાં, ક્ષાયેલા, ખાટાં, મધુર, ખારા રસોનો અસ્વાદ રે, વારંવાર આસ્વાદે, તેવા સ્વાદુ ભોજન રૈ તો ઉપવાસ, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ઉપવાસ કે અઠ્ઠમ, કઉસ્સગ્ગ ક્યાં વિના વિગઈ વાપરે તો પાંચ આયંબિલ, બેથી વધારે વિગઈ વાપરે તો પાંચ નિવિગ્નાઈ, નિષ્કરણ વિગઈ વાપરે તો અઠ્ઠમ, ગ્લાન માટેના અશન, પાન, પથ્ય, અનુપાન જ લાવેલા હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત. ગ્લાનની સેવા માવજત ક્યાં વિના ભોજન ક્રે તો ઉપસ્થાપન પોત-પોતાના સર્વે કર્મવ્યોનો ત્યાગ કરીને, ગ્લાન કાર્યોનું આલંબન લઈને અર્થાત તેના બહાને સ્વ ર્તવ્યોમાં પ્રમાદ સેવે તો અવંદનીય. ગ્લાન યોગ્ય ક્રવા લાયક કર્યો જે ફ્રી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તુરંત જઈને જે આજ્ઞા ક્રે તેનો અમલ ન ક્રે તો પારંચિત. પરંતુ જો ગ્લાન સાધુ સ્વસ્થચિત્ત હોય તો. જો સનેપાત આદિ ારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ ક્રવાનું ન હોય. તેને યોગ્ય જે હિતકરી થતું હોય તે જ જવું. ગ્લાનના કાર્ય ક્રનારને સંઘ બહાર રવો. આધાકર્મ, ઓધેશિક, પ્રતિર્મ, મિશ્રમત, સ્થાપના, પ્રાકૃતિક, પ્રાદુક્રણ, ક્રીત, પ્રામિયક, અભ્યાહત, ઉભિન્ન, માલોપહત, આચ્છધ, અનિસૃષ્ટ, અધ્યવપૂરક, ધાત્રી, તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિત્સિા , ક્રોધ-માન-માયાલોભ, પૂર્વે-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળ ર્મ, શક્તિ, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉદ્દિભન્ન, અપરણિત, લિમ, છદિત, આ ૪૨ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત આહાર, પાણી, ઓષધનો પરિભોગ રે તો યથાયોગ્ય ક્રમથી ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત્ત આપવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ છ કારણોની ગેર હાજરીમાં ભોજન કરે તો અઠ્ઠમ, પ્રદોષ અને અંગાર દોષ યુક્ત આહારનો ભોગવટો કરે તો ઉપસ્થાપન, જુદા-આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાનો સ્વાદ પોષવાને ભોજન કરે તો આયંબિલ, અને ઉપવાસ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોવા છતાં આઠમ, ચૌદશ, જ્ઞાન પંચમી, પર્યુષણામાં ધોઈને પાણી પી ન જાય તો ઉપવાસ. પાત્ર ધોયેલ પાણી પરઠવે તો પાંચ ઉપવાસ. ૧૫૮ પાત્રા, માત્રક, તપણી કે કોઈપણ પ્રકારના ભાજન-ઉપકરણ માત્રને ભીનાશ દૂર કરી, કોરા કરીને, ચીકાશવાળા કે વગરના નલુંછેલા સ્થાપન કરી રાખે તો ચોથા ભક્ત પાત્રાબંધની ગાંઠ ન છોડે, તેની પડિલેહણા કરીને ન શોધે તો ચોથ ભક્ત, ભોજન માંડલીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન કરવાની જગ્યામાં સાફ કરીને દંડપુચ્છણથી કાજો ન લે તો નિવી. ભોજનમાંડલીના સ્થાને જગ્યા સાફ કરીને પુંછણથી કાજો લઈ, એક્ઝો ીને ઇરિયા ન પ્રતિક્રમે તો નિવી. એ પ્રમાણે ઇરિયાવહી ીને બાકી રહેલા દિવસનું અર્થાત્ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગુરુ સન્મુખ પચ્ચક્ખાણ ન કરે તો પુરિમટ્ટ, અવધિથી પચ્ચક્ખાણ રે તો આયંબિલ, પચ્ચક્ખાણ ર્યા પછી ચૈત્ય અને સાધુને ન વાંદે તો પુરિમટ્ટ. કુશીલને વાંદે તો અવંદનીય. ત્યાર પછીના સમયમાં બહાર સ્થંડિલ ભૂમિ જવા માટે પાણી લેવા માટે જાય. વડી નિતી કરીને પાછા પરે તે સમયે કંઈક ન્યૂન ત્રીજી પોરિસિ પૂર્ણ થાય. તેમાં પમ ઇરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમન આલોચીને પાત્રા, માત્રક આદિ ભાજન અને ઉપણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસિ બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીત્યા પછી હે ગૌતમ ! જે ભિક્ષુ ઉપધિ અને સ્થંડિલો વિધિપૂર્વક ગુરુ સન્મુખ ‘સંદિસાઉં’ એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચક્ખાણ કરીને કાળવેળા સુધી સ્વાધ્યાય ન રે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત્ત જણાવવું. આ પ્રમાણે કાળવેળા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપધિ અને સ્થંડિલ, વંદન, પ્રતિક્રમણ, સજ્ઝાય, માંડળી આદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિપૂર્વક, ચિત્તના વિક્ષેપ વિના સંયમિત બનીને પોતાની ઉપધિ અને સ્થંડિલની પ્રત્યુપેક્ષણા કરીને ગોચર ચરિત અને કાળને પ્રતિક્રમીને, ગોચર ચર્યા ઘોષણા કરીને ત્યાર પછી દૈવસ્મિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવો. આ દરેક્માં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમટ્ટ એકાસણાદિ પ્રાયશ્ચિત્ત જાણવા. આ પ્રમાણે કાયોત્સર્ગ ીને મુહપત્તિ પડીલેહીને વિધિ પૂર્વક ગુરુને કૃતિર્મ વંદન કરીને સૂર્યોદયથી માંડીને કોઈપણ સ્થાને જવા કે બેસતા, જતા, ચાલતા, ભમતા, ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ, ફૂલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટન, પરિતાપન, ક્લિામણા, ઉપદ્રવ વગેરે ર્ડા હોય તથા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫e -/૧૩૮૨ થી ૧૩૮૪ ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો, છ જવનિકાયો, સાત પાણષણા અને આહારેષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્યની ગતિ, દશવિધ શ્રમણ ધર્મ, જ્ઞાનદર્શન-ચાત્રિની જે ખંડના, વિરાધના થઈ હોય તેની નિંદા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત્ત ક્રીને એકાગ્ર મનથી સૂત્ર, અર્થ, તદુભયને અતિશય ભાવનો, તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન. એમ #તાં સૂર્યાસ્ત થયો. ચેત્યોને વંદના સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથ ભક્ત. અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ પછી રાત્રે વિધિ સહિત બિલકુલ ઓછો સમય નહીં એવા પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય ન રે તો પાંચ ઉપવાસ, પહેલી પોરિસી પૂર્ણ થતાં પહેલાં સંથારો ક્રવાની વિધીની આજ્ઞા માંગો તો છઠ્ઠ સંદિસાવ્યા વિના સંથારો કરી સૂઈ જાય તો ઉપવાસ, ઉત્તરપટ્ટા વિનાનો સંથારો રે ઉપવાસ, બે પડનો સંથારો રે ઉપવાસ, વચમાં પોલાણવાળો, દોરીવાળા ખાટલામાં નીચે નરમ હોય તેવા ઢોલિયામાં, પલંગમાં સંથારો રે તો ૧૦૦ આયંબિલ. સર્વે શ્રમણ સંઘ, સર્વે સાધર્મિકે તેમજ સર્વ જીવરાશિના તમામ જીવોને સર્વ ભાવથી ત્રિવિધ ત્રિવિધે ન ખમાયે, ક્ષમાન આપે, ચૈત્યોને ન વાંદે, ગુના ચરણમાં ઉપધિ, દેહ, આરાહાદિના સાગાર પચ્ચખાણ કર્યા વિના, મનના છિદ્રોમાં ક્યાસનું રૂ ભરાવ્યા વિના સંથારામાં બેસે તો દરેકમાં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી' દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ, પ્રાંત, તુચ્છ, વ્યંતર પિશાચાદિથી રક્ષે નહીં તો ઉપસ્થાપન. દશે દિશામાં રક્ષીને બાર ભાવના ભાવ્યા સિવાય સૂઈ જાય તો ૨૫-આયંબિલ. એક જ નિદ્રા પૂર્ણ કરી જાણીને ઇરિયાવહી પ્રતિક્રમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન કૈ તો પાંચ ઉપવાસ, ઉંઘી ગયા બાદ દુઃસ્વપ્ર કે કુસ્વપ્ર આવે તો ૧૦૦ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ ક્રવો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા-પાટ કે દંડ ખસતા શબ્દ રૈ તો ખમણ, દિવસે કે રાત્રે હાસ્ય, ક્રિડા, કંદર્પથી ઉપસ્થાપન. એમ કે ભિક્ષુ સૂત્રનું અતિક્રમણ કરીને કાળનું અતિક્રમણ કરીને આવશ્યક કરે તો હે ગૌતમ ! કરણે મિચ્છામિ દુક્કડમ, અારણે યથાયોગ્ય ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત કહેવા. - જે ભિક્ષ શબ્દ રે-ક્રાવે, ગાઢ-અગાઢ શબ્દોથી બૂમ પાડે તો દરેક સ્થાનમાં દરેજું દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે જે ભિક્ષુ અકાય, અગ્નિકય, સ્ત્રી શરીરના અવયવોનો સંઘટ્ટો કરે પણ ભોગવે નહીં તો તેને પચ્ચીશ આયંબિલ. જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત-પ્રાંત લક્ષણ વાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપીને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. જો તે મહાતપસ્વી હોય, ૭૦ માસ ક્ષપણ, ૧૦૦ અર્ધમાસ ક્ષપણ, ૧૦૦ પાંચ ઉપવાસ, ૧૦૦ ચાર ઉપવાસ, ૧૦૦ અહમ, ૧૦૦ છઠ્ઠ ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ૧૦૦ એક્ષસણા, ૧૦૦ શુદ્ધ આચાપ્ત એકશન, ૧૦૦ નિવી યાવત સવળા-અવળા ક્રમે પ્રાયશ્ચિત્ત જણાવવું. આ આપેલ પ્રાયશ્ચિત્ત જે ભિક્ષ વગર વિસામે પાર પાડે તે નજીન્ના કાળમાં આગળ આવનાર સમજવો. [૧૩૮૫] ભગવદ્ ! સવળા-અવળા ક્રમથી આ પ્રમાણે સો-સો સંખ્યા પ્રમાણે દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કળ સુધી ક્યાં રે ? ગૌતમ આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવન્! પછી તે શું ક્રે? પછી કોઈ તપ ક્ટ, કોઈ તપ ન રે. જે પૂર્વે હ્યા મુજબ તપ ક્ય કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ છે. પ્રાતઃ નામ ગ્રહણીય છે, ત્રિલોકમાં વંદનીય છે. પ્રાયશ્ચિત્ત ન જનારો પાપી, મહાપાપી, મહા મોટો પાપી, દુરંત-પ્રાંત અધમ લક્ષણ ચાવત મુખ જોવા લાયક નથી. [૧૩૮૬, ૧૩૮૭] ગૌતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ સ્કૂરાયમાન થશે નહીં. હે ગૌતમ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રíપણે નાશ ક્રનાર છે. સર્વ તપ-સંયમ અનુષ્ઠોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભૂત સ્થાન જણાવેલ હોય તો હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત પદો છે. [૧૩૮૮] હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એકઠા ક્રીને સરવાળો ફ્રાય તેટલું પ્રાયશ્ચિત્ત એક 'ગચ્છનાયબ્બે અને સાધ્વીમાં પ્રવર્તિનીને ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયો પ્રમાદ નારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિક્તર આગમમાં ઉધમ ક્રવાનો ઘટાડો ક્રનાર થાય. કદાચ કંઈ અતિ મહાન અનુષ્ઠાન ક્રવાનો ઉધમ ક્રનારો થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન જે, પણ મંદ ઉત્સાહથી ઉધમ કનારો થાય. ભગ્ન પરિણામવાળાનો રેલો કાયક્લેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિંત્ય, અનંત, નિરનુબંધવાળા, પુન્યના સમુદાયવાળા તીર્થક્ય તેવી પુન્યાઇ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે ક્રવું યોગ્ય નથી. આ પ્રમાણે ગચ્છાધિપતિ આદિએ સર્વ પ્રકારે દોષમાં પ્રવૃત્તિ ક્રવી જ ના જોઈએ. આ કારણે હે ગૌતમ ! એમ હેવાય છે કે ગચ્છાધિપતિ આદિ સમુદાયનાયકોને આ સર્વ પ્રાયશ્ચિત્ત જેટલું એઠું કરીને સરવાળો ક્રતા તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત કહ્યું. [૧૩૮૯] ભગવન્! જે ગણી અપમાદી થઈને શ્રુતાનુસાર યથોક્ત વિધાન કરવા પૂર્વક સતત નિરંતર રાત-દિવસ ગચ્છની સાર-સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? ગચ્છની સાર સંભાળ ન રાખે તેને પારંચિત પ્રાયશ્ચિત્ત જણાવવું. ભગવન્! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આલંબનોથી વિપ્રમુક્ત હોય, Page #162 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮૯ ૧૬૧ શ્રુતાનુસારે હંમેશાં નિરંતર ગચ્છની સારણાદિપૂર્વક સંભાળ રાખતા હોય, તેનો કોઈ દુષ્ટ શિલવાળો તથા પ્રારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આચરમ ન ક્રતો હોય તો તેવા ગણિને પ્રાયશ્ચિત્ત આવે ખરું ? હે ગૌતમ ! તેવા ગરને જરૂર પ્રાયશ્ચિત્ત આવે. ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ? ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષની પરીક્ષા ક્યાં વિના પ્રવજ્યા આપી છે તે કારણે ભગવન! શું તેવા ગણિને પણ પ્રાયશ્ચિત્ત અપાય ? ગૌતમ ! આવા ગુણોથી યુક્ત ગણી હોય, પરંતુ જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગચ્છને ત્રિવિધ ત્રિવિધે વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના ક્રતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય જવા માટે જણાવવું. ભગવન ! જ્યારે ગચ્છનાયક ગણી એ ગચ્છને વિવિઘે વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય ક્રી શકાય ? જે પશ્ચાતાપ ક્રી સંવેગ પામીને યથાયોક્ત પ્રાયશ્ચિત્તનું સેવન ક્રીને બીજા ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગમાર્ગનું અનુસરણ રે તો તેનો આદર ક્રવો. હવે જો તે સ્વચ્છંદપણે તે જ પ્રકારે રહે, પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરે, સંવેગ ન પામે, શ્રમણ સંઘ બહાર રેલ તે ગચ્છને ન માનવો. [૧૩૦] ભગવન!જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક ગુરુ તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું ક્તવ્ય જવું ઉચિત ગણાય? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન ક્રવું, ભગવન્! કેવી રીતે ? ગોતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને. ભગવન! તેના સંબંધી સ્વામીપણાની ફારગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ ન મળવી શકે, ત્યારે શું કર્યું ? ગૌતમ ! ક્યા પ્રકારે તેના સંબંધી સ્વામીપણાનું સર્વ પ્રકારે સાફ થાય ? ગૌતમ ! અક્ષરોમાં. ભગવન્! તે અક્ષરો ક્યા છે ? હે ગૌતમ ! કોઈપણ કાળાંતરે પણ હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહીં. ભગવન ! જો કદાચ તે આવા પ્રકારના અક્ષરો ન આપે તો ? ગૌતમ ! જો તે એવા અક્ષરો ન લખી આપે તો નજીગ્ના પ્રવચનીકોને દ્દીને ચાર-પાંચે એક્કા થઈ તેમના ઉપર દબાણ ક્રીને અક્ષરો અપાવવા. ભગવન્! એવા દબાણથી પમ તે ક્સર અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! તો તેને સંઘ બહાર ક્રવાનો ઉપદેશ આપવો. ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ? ગૌતમ ! આ સંસારમાં મહા મોહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ વળગેલો છે. તેવો સંઓ મહામુશ્કેલીથી તોડીને અનેક શારીરિક માનસિક ઉત્પન્ન થયેલા ચારે ગતિરૂપ સંસારના દુઃખથી ભયભીત થયેલા કોઈ પ્રશ્નરે મોહ અને મિથ્યાત્વાદિજ્ઞા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કમભોગથી ટાળી વૈરાગ્ય પામી. જેની આગળ પરંપરા વધે નહીં એવા નિરનુબંધી પુજને ઉપાર્જન ક્રે છે. તે 3011). Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પુણ્યોપાર્જન તપ અને સંયમથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જે ગુરુ પોતે જ વિM #નાર થાય કે બીજા પાસે વિજ્ઞ રાવે કે વિપ્ન જનારને સારો માની અનુમોદના રે, સ્વપક્ષ કે પપક્ષથી વિદન થતું હોય તેની ઉપેક્ષા કરે અર્થાત પોતાના સામર્થ્યથી ન રોકે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિધમાન ધર્મવીર્ય પણ નાશ પામે, એટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુન્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે. -(તથા)- જો તે શ્રમણ લિંગનો ત્યાગ ક્રે છે. જો એવા પ્રકારે ગુણોથી યુક્ત હોય તો તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વાળીને અવધિથી પ્રાણનો ત્યાગ રે, દાચ વળીને મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, દાચ સ્ત્રીનો સંગ્રહ ક્રીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ ક્રે આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી તે હવે અતપસ્વી થઈને પારકના ઘેર ક્રમ નારો દાસ થાય, જ્યાં સુધીમાં આવી હલકી વ્યવસ્થા ન થાય, તેટલામાં તો એકાંત મિથ્યાત્વ અંધાર વધવા લાગે. જેટલામાં મિથ્યાત્વની એવા બનેલા ઘણાં લોક્નો સમુદાય દુર્ગતિને નિવારણ ક્રનાર, સુખ પરંપરાને જાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણ ધર્મ મહામુશ્કેલીથી ક્રનાર થાય છે તેટલામાં તીર્થ વિચ્છેદ થાય. એટલે પરમપદ-મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય અર્થાત મોક્ષ ઘણો દૂર ઠેલાય છે. મોક્ષનો માર્ગ દૂર થાય છે. એટલે અત્યંત દુઃખી એવા ભવ્યાત્મનો સમૂહ ફરી ચાર ગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે. એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ પ્રારે ગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો. ૧૩૯૧] ભગવન્! કેટલા કળ પછી આ માર્ગમાં ગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષતી કેટલાંક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા ગુરુઓ થશે. ભગવન ! ક્યા કારણે તેઓ ગુરુપણું પામશે ? ગૌતમ! તે કાળે તે સમયે અદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગારવોને સાધીને થયેલા, મમતા ભાવ, અહંકરભાવ રૂપ અનિથી જેમના અત્યંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય ક્યું, મેં શાસનની પ્રભાવના ક્રી, એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થોને ન જાણનારા આચાર્યો ગચ્છનાયકો થશે. એ કારણે તેઓ ટુ હેવાશે. ભગવન્! તે કાળે સર્વે શું એવા ગચ્છાનાયકો થશે ? ગૌતમ ! એકાંતે સર્વે એવા નહીં થશે. ટલાંક વળી દુરંત પ્રાંત લક્ષણવાળા, અધમ, ન જોવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલાં પણે જન્મેલા હોય, નિર્મર્યાદ પાપ ક્રવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો નાસ, જાતિ રોદ્ર પ્રચંડ અભિગ્રહિક મહામોટા મિથ્યાત્વદેષ્ટિના ધારક થશે. ભગવન! તેને કેવી રીતે ઓળખવા ? ગૌતમ ! ઉસૂત્ર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭િ-૧૩૯ ૧૬૩ ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે. [૧૩] ભગવન્! જે ગણનાયક આચાર્ય હોય તે લગીર પણ આવશ્યમાં પ્રમાદ રે ખરા ? ગૌતમ ! તેઓ વિના કારણે ક્ષણવાર પણ પ્રમાદ રે તો અવંદનીય ગણાવવા. જેઓ અતિ મહાન કરણ આપે તો પણ ક્ષણવાર પણ પોતાના આવશ્યક્તાં પ્રમાદ જતાં નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય યાવત સિદ્ધ, બુદ્ધ, પારગત, ક્ષીણ આઠ ર્મ મલવાળા, કર્મરાજ રહિત હોય તેમની સમાન જાણવા. શેષ અધિકાર ઘણાં વિસ્તારથી સ્વસ્થાને કહેવાશે. [૧૩] આ રીતે પ્રાયશ્ચિત્ત વિધિ શ્રવણ ક્રીને અદીનમનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો ક્રતો નથી. જે સ્થાનમાં જેટલી શક્તિ ફોરવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા થયેલા છે. [૧૩૪ થી ૧૩૯] જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના ભયો, ભૂત, પક્ષી, રાક્ષસ, સુદ્ર, પિશાચો, મારી, મરી, ક્લસ, જીયા, વિદ્ગો, રોધ, આજીવિકા, ચટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન આદિના ભયના પ્રસંગે આ વિધાનું સ્મરણ ક્રવું. આ વિધા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષનો અનુવાદ ન થાય. મૂળ મંત્રાક્ષર માટે અમારું કામસુત્તાનિ ભાગ- ૯ - મહાનિસીદું આગમનું પૃષ્ઠ-૧૨૦ જોવું [૧૩૯૬] આ શ્રેષ્ઠ વિધાથી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળીયા એમ સાત સ્થાને સ્થાપવા, તે આ પ્રમાણે- . ગોમૂ મસ્તકે, - ડાબાખલાની ગ્રીવા વિશે. હ - ડાબી કુક્ષી વિશે. - ડાબા પગના તળીયે, જે - જમણાં પગના તળીયે, સ્વા - જમણી કુક્ષી વિશે, શ - જમણા ખભાની ગ્રીવા એ સ્થાપન ક્રવા. [૧૩૯૭ થી ૧૩૯૯] દુઃસ્વપ્ર, દુર્નિમિત્ત, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનો વિરોધ વગેરે જે કોઈ આલોકમાં થવાવાલા ભય હોય તે બધા આ વિધાના પ્રભાવથી વિનાશ પામે છે. મંગલ નાર, પાપ હરનાર, બીજા બધાં અક્ષય સુખ આપનાર એવું પ્રાયશ્ચિત્ત ક્રવાની ઇચ્છાવાળા દાચ તે ભવમાં સિદ્ધિ ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિને પામીને પછી સુળમાં ઉત્પન્ન થઈ જલ્દી સખ્યત્વ પામીને સુખની પરંપરાને અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય, સિદ્ધિ પામે છે એમ હું છું. [૧૪૦૦] ભગવન ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ ક્રાય છે ? ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક સત્રિ દિવસના દરેક સમયના પ્રાણનો નાશ રવો, ત્યારથી માંડીને બાલ-વૃદ્ધ નવદીક્ષિત ગણનાયક, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપતિ એવા મહા અવધિ, મન:પર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષોને એનંત અભ્યત્યાન યોગ્ય આવશ્યક ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત્ત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત છે તેવું બિલ ન માનશો. ભગવદ્ ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃ પર્યવજ્ઞાની અને છદ્મસ્થ વીતરાગે સમગ્ર આવશ્યકૅના અનુષ્ઠાન ક્રવા જોઈએ ? ગીતમાં તેમણે જરૂર વા જોઈએ. માત્ર આવશ્યકો ક્રવા જોઈએ તેમ નહીં, પણ એક સાથે નિરંતર સતત આવશ્યકદિ અનુષ્ઠાનો ક્રવા જોઈએ. ભગવન કેવી રીતે ? ગૌતમ અચિંત્ય બળ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય, શક્તિના સામર્થ્યપૂર્વક રવા જોઈએ. ભગવન્! ક્યા કારણે ક્રવા જોઈએ ? ગૌતમ ! રખેને ઉસૂત્ર, ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય અથવા થયું હોય તો, તેમ કરીને આવશ્યક ક્રવા જોઈએ. [૧૪૦૧] ભગવન વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી Èતાં? ગૌતમ ! વર્ષાકાળે માગમન અને વસતિપરિભોગ. ક્રવા વિષયક ગચ્છાયાની મર્યાદાનું ઉલ્લંઘન ક્રવા વિષયક, સંધાચારનું અતિક્રમણ, ગુણિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવજ્યા કે વડીદીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત્ત, અયોગ્ય કે અપાત્રને સૂત્ર, અર્થ, તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિયાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ [તથા દૈવસિક, સત્રિક, પાક્ષિક, માસિક ચતુમાસિક, વાર્ષિક, આલોક કે પરલોક સંબંધી નિદાન ક્રેલ હોય, મૂળ ગુણ કે ઉત્તરગુણની વિરાધના, જાણતાં કે અજાણતાં રેલ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન રે, પ્રમાદ-અભિમાનાથી દોષ સેવન ક્રે, આજ્ઞા પૂર્વક્તા અપવાદથી દોષ સેવ્યા હોય, મહાવતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, ક્યાય, ગતિ, દંડ, મદ, ભય, ગારવ, ઇંદ્રિય વિષયક દોષો સેવ્યા હોય, આપત્તિકાળમાં આર્ત-રૌદ્રધ્યાન થવું, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, ક્રુર પરિણામ થવાના કારણે ઉત્પન્ન થયેલ મમત્વ, મૂછ, પરિગ્રહ અને આરંભથી થયેલ પાપ, સમિતિનું પાલન ન થવું. તા. પારકની ગેરહાજરીમાં તેની નિંદા ક્રવી, અમેત્રી ભાવ, ધમતરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાંતિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતના પૈકી કોઈ પણ આશાતનાથી ઉત્પન્ન થયેલ, પ્રાણવધ-મૃષાવાદ-અદત્તનું લેવું- મેથુનના બિક્રણ યોગ પૈકી કોઈ પણ યોગથી ખંડિત થતા - પરિગ્રહથી ઉત્પન્ન - રાત્રિભોજન વિષયક પાપ તિલાં વાચિક, કયિક અસંયમ, ક્રણ, રાવણ, અનુમત્તિથી ઉત્પન્ન થયેલ ચાવતુ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના ચાતિચાર વડે ઉત્પન્ન થયેલ પાપકર્મનું પ્રાયશ્ચિત્ત વધારે કેટલું કહેવું ? જેટલાં ચૈત્યવંદનાના આદિક પ્રાયશ્ચિત્ત સ્થાનો પ્રરૂપેલાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૧૪૦૧ ૧૬૫ છે, તેટલાં વિશેષણથી હે ગૌતમ ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના ાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા ક્રવી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત સૂત્રની સંખ્યાના સંખ્યા પ્રમાણ નિયુક્તિઓ, સંગ્રહણીઓ, સંખ્યાના અનુયોગો, દ્વારો, સંખ્યાના અક્ષરો, અનંતા પર્યાયો, દશવિલા છે, ઉપદેશેલા છે, હેલા છે, સમજાવેલા છે, પ્રરૂપેલા છે, કલ અભિગ્રહપણે યાવત અનુપૂર્વીથી કે અનાનપૂવથી એટલે ક્રમથી કે ક્રમ વિના યથાયોગ્ય ગુણમણાને વિશે પ્રાયશ્ચિત્તો પ્રરૂપેલા છે, એમ કહ્યું છે. [૧૪] ભગવદ્ ! આપે લ્યા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવદ્ ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ ક્રનાર એવા કોઈ હોય છે કે જે આલોચના-નિંદા-ગહ ક્રીને યાવર યથા યોગ્ય તપો ર્મ રીને, પ્રાયશ્ચિત્ત સેવીને, શ્રમણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવત આત્મહિત માટે તેને અંગીકાર ક્રીને પોતાના કાર્યને આરાધે કે સ્વકાર્યની સાધના રે ? ગૌતમ ! ચાર પ્રકારે આલોચના જાણવી, તે આ પ્રમાણે – નામ આલોચના, સ્થાપના આલોચના દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદો અનેક રીતે અને ચાર પ્રકારે યોજી શકાય છે, તેમાં નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકાદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના ક્રીને જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્લેવાયેલ હોય તે પ્રમાણે ફ્રી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે. હે ગૌતમ! જે આ ચોથું ભાવ આલોચના નામક પદ છે, તે લાગેલા દોષની આલોચના ક્રીને ગુરુ પાસે યથાર્થપણે નિવેદન ક્રીને, નિંદા-ગણ-પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને યાવત્ આત્મહિત માટે તેને અંગીકાર ક્રીને પોતાના આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમાર્ગની આરાધના રે. ભગવદ્ ! તે ચોથું પદ કેવા પ્રકારનું છે ? ગૌતમ ! તે ભાવ આલોચના કહેવાય ભગવદ્ ! તે ભાવ આલોચના ક્રેને ધેવાય ? ગૌતમ ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ-તપદાન-ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એવંત રસિક બનેલો હોય, મદ-ભય-ગારવ ઇત્યાદિ દોષોથી સર્વથા મુક્ત થયેલો હોય, સર્વે ભાવો અને ભાવાંતરો વડે ક્રીને શલ્ય રહિત બની સર્વ પાપોની આલોચના ક્રીને વિશદ્ધિપદ મેળવીને “તહત્તિ' કહેવાપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્તને બરાબર સેવીને સંયમક્રિયા સમ્યક્ પ્રશ્નરે પાળે, તે આ રીતે [૧૪૦૩] હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પાપ પણ બાંધતા નથી. તેમની શુદ્ધિ તો તીર્થક્ય ભગવંતના વચનોથી થાય છે. [૧૪૦૪ થી ૧૪૦] અમારા સરખાની શુદ્ધિ કેવી રીતે થાય ? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપર્મોનો ત્યાગ ક્રીને મન, વચન, કાયાની ક્રિયાથી શીલના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભારને હું ધારણ કરીશ. જે રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલી તીર્થંકરો, ચારિત્રવાન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, વળી જે રીતે પાંચે લોક્પાલો, જે જીવો ધર્મના જ્ઞાતા છે, તેમની સમક્ષ હું મારું તલમાત્ર પાપ પણ મારું પાપ છુપાવીશ નહીં, તેવી રીતે મારા સર્વ દોષની આલોચના કરીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારે પણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જે રીતે તત્કાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. [૧૪૦૮ થી ૧૪૧૧] પ્રાયશ્ચિત્ત ર્ષ્યા વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિયામાં, ક્યાંક વતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વિંધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કાંટાકાંરામાં ઘસડી જવાય છે. ક્યાંક ગળડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન કરવામાં આવે છે. વળી દોરડા, સાંળ, બેડીથી બંધાવું પડે છે, ક્યાંક નિર્જન જંગલ ઉલ્લંઘવું પડે છે. ક્યાંક બળદ-ઘોડા-ગધેડાદિના ભવમાં દમન સહન કરવું પડે છે, ક્યાંક લાલ ચોળ તપેલાં લોઢાનાં સળિયાના ડામ ખમવા પડે છે, ક્યાંક ઉંટ, બળદના ભાવમાં નાક વિંધાવી નાથવું પડે છે. વળી ક્યાંક ભારે વજનોના ભાર ઉપાડવા પડે છે. ક્યાંક વધ અને તાડનના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે, ક્યાંક શક્તિ ઉપરાંતનો બોજો ખેંચવો પડે છે. ક્યાંક અણીયાણી આરથી વિંધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકાં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી ભુખ-તરસ સહેવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્રાદિ દુઃખો અહીં ફરી સહન કરવા પડશે. [૧૪૧૨, ૧૪૧૩] તો તેના બદલે અહીંજ મારું સમગ્ર દુૠત્રિ જે પ્રમાણે મેં સેવ્યું હોય, તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આલોચના કરીને, નિંદા કરીને, ગાં કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ધીર-વીર-પરાક્રમવાળું ઘોર તપ કરીને સંસારના દુઃખ દેનારા પાપર્મને એક્દમ બાળીને ભસ્મ કરી દઉં. [૧૪૧૪, ૧૪૧૫] અત્યંત ક્વડતું, ટેંકારી, દુષ્કર, દુઃખે કરીને સેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ વ્હેલ સક્ક્સ ક્લ્યાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [૧૪૧૬ થી ૧૪૧૮] મન, વચન, કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને રોકીને તથા અહંકાર, ઈર્ષ્યા અને ક્રોધનો ત્યાગ કરીને રાગ-દ્વેષ-મોહથી રહિત થયેલો વળી સંગ વગરનો, પરિગ્રહરહિત, મમત્વભાવ રહિત, નિરહંકારી, શરીર ઉપર પણ નિસ્પૃહતાવાળો બનીને— હું પાંચ મહાવ્રતોનું પાલન કરીશ અને નિશ્ચે તેમાં અતિચારોને પણ લાવવા દઈશ નહીં. Page #168 -------------------------------------------------------------------------- ________________ -૧૪૧૯ થી ૧૪૨૨ [૧૪૧૯ થી ૧૪ર) અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી છું. પાપ મતિવાળો છું. પાપ કર્મ ક્રનાર હું પાપિષ્ઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટયારિત્રવાળો, ભિલ અને ક્સાઈની ઉપમા આપવા લાયક છે. હું ચંડાળ, ક્યા વગરનો પાપી, કૂરકર્મ ક્રનાર, નિંધ છું. આવા પ્રકારના દુર્લભ ચારિત્રને પામીને, જ્ઞાન-દર્શન-ચાત્રિની વિરાધના કરીને પછી તેની આલોચના, નિંદના, ગહણા અને પ્રાયશ્ચિત્ત ન અને સત્ત્વરહિત, આરાધના વગરનો, કદાચ હું મૃત્યું પામું તો નક્કી અનુત્તર, મહા ભયંક્ર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી #ોડો ભવે પણ ફરી ઉગરી શકીશ નહીં. [૧૪૨૩ થી ૧૪રપ તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને કોઈ વ્યાધિ ઉત્પન્ન ન થાય, જ્યાં સુધીમાં ઇંદ્રિયો સલામત છે, ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન ક્રી લઉં. પહેલાંના કરેલાં પાપર્મોની એકદમ નિંદા, મહી, લાંબાકળ સુધી ક્રીને તેને બાળીને ભસ્મ ક્રી નાખ, પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને હું નિલંક બનીશ. હે ગૌતમ! નિક્યુષ અને નિફ્લેક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુક્ર પ્રાયશ્ચિત્ત પણ હું લઈશ. [૧૨૬ થી ૧૪૨૯] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિતનું સેવન ક્રીને ક્લેશ અને કર્મમળથી સર્વથા મુક્ત થઈને દાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો નિત્ય ઉધોતવાળો સ્વયં પ્રકાશિત દેવદૂદભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈજ્ઞાનિક ઉત્તમ કહ્યું જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમ કુળમાં જન્મ પામી, કમભોગથી wાળેલો, વૈરાગ્ય પામેલો, તપસ્યા કરીને ફરી પંડિત મરમ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહીં આવેલો સમગ્ર ત્રણે લોક્ના બંધવ સમાન ધર્મતીર્થક્રપણે પિણી ઉત્પન્ન થાય છે. [૧૪૩૦] હે ગૌતમ ! સુપ્રશસ્ત એવા આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે, એમ હું છું છું [૧૪૩૧, ૧૪૩ર) હે ભગવન્! આ પ્રકારનું ઉત્તમ, શ્રેષ્ઠ, વિશુદ્ધિપદ પામીને જે કોઈ પ્રમાદના કારણે ફરી વારંવાર કંઈક વિષયમાં ભૂલ ક્રે, ચૂકી જાય, ખલના પામે, તો તેને માટે અતિ વિશુદ્ધિયુક્ત શુદ્ધિપદ હ્યું છે કે નહીં ? આ શંકાનું સમાધાન આપો. [૧૪૩૩ થી ૧૪૩૫] હે ગૌતમ ! લાંબાળ સુધી પાપની નિંદા અને ગહ ક્રીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રતોનું રક્ષણ હા રે તો જેમ ધોયેલાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન ક્રે તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદWી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન ક્રીને અશુચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો ક્રનાર સમજવો. સર્વ પ્રકારનો કર્મનો ક્ષય નાર એવા પ્રકારની દૈવયોગે કદાચ સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણાં મુક્ત સમજવા. [૧૪૩૬ થી ૧૪૩૮] એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્ય પછી જે કોઈ જીવ છે જીવનિમયના વ્રત, નિયમ, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે શીલના અંગગોનો ભંગ ક્રે. – ક્રોધથી, માનથી, માયાથી લોભાદિ ક્યાયોના દોષથી, ભય કંદર્પ કે અભિમાનથી આ અને બીજા કારણે ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિનું ખંડન કરે, દોષોનું સેવન રે, તે સર્વાર્થ સિદ્ધ વિમાને પહોંચીને પોતાના આત્માને નરમાં પતન પમાડે છે. [૧૪૩૯] ભગવન્! શું આત્માને રક્ષિત રાખવો કે છ જીવ-નિાયના સંયમની રક્ષા રવી ? હે ગૌતમ ! જે કોઈ છ જીવનિકાયના સંયમનું રક્ષણ ક્રનારા થાય છે તે અનંત દુઃખ આપનારા દુર્ગતિગમન અટક્યું હોવાથી આત્માનું રક્ષણ નારો થાય છે. માટે છ જવનિકાયનું રક્ષણ ક્રવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હે ભગવન્! તે જીવ અસંયમ સ્થાન કેટલાં હ્યા છે ? [ ૧૦] હે ગીતમ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સંબંધી અસંયમ સ્થાન. ભગવન્! તે કાય અસંયમ સ્થાન ટલાં કહેલા છે ? હે ગૌતમ ! કાય અસંયમ સ્થાનકે અનેક પ્રરૂપેલા છે, તે આ પ્રમાણે [૧૪૧ થી ૧૪૩] પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવોનો હાથથી સ્પર્શ ક્રવાનો જીવજીવ સુધી વર્જન ક્રવું. પૃથ્વીાયના જીવોને ઠંડા, ગરમ, ખાટા પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વીને ખોદવી, અગ્નિ-લોહ-ઝાળ-ખાટા ચીકાશયુક્ત તેલવાળા પદાર્થો એ બધાં પૃથ્વીાયાદિ જીવોનો પરસ્પર ક્ષય નાર, વધ નાર શસ્ત્રો જાણવા. નાન ક્રવામાં, શરીર ઉપર માટી વગેરે મર્દન ફ્રી સ્નાન ક્રવામાં, મુળ ધોઈને શોભા વધારવામાં હાથ-આંગળી-નેત્રાદિ અંગોને શૌચ ક્રવામાં, પીવામાં અનેક અપકાયના જીવોનો ક્ષય થાય છે. [૧૪૪૪, ૧૪૪૫] અગ્નિ સંધૂક્વામાં-સળગાવામાં, ઉધોતા ક્રવામાં, પંખો નાખવામાં, ફંક્વામાં, સંક્ષેરવામાં અગ્નિાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ કાયના જીવો જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલાં પદાર્થોને ભરખી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૧૪૪૪, ૧૪૪૫ જાય છે. [૧૪૪૬] વીંઝણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોક્વા, દોડવું, કુદવું, ઉલ્લંઘવું, શ્વાસ લેવો-મૂક્યો, ઇત્યાદિ કારણોથી વાયુકાયના જીવની વિરાધના કે વિનાશ થાય છે. [૧૪૪૭, ૧૪૪૮] અંકુર, ફણગાં, કૂંપળ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, કંદલ, પત્ર, આદિ ઘણાં વનસ્પતિકાયિાના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા, ચાલતા, જતા-આવતા, બેસતા, ઉઠતા, સુતા નિશ્ચે ક્ષય પામે છે. મૃત્યુ પામે છે. [૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિરતીને ગ્રહણ કરીને મરણ સમાન આપત્તિ આવે તો પણ તેનું ખંડન કરતો નથી. [૧૪૫૦ થી ૧૪૫૨] જૂઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું. પારકી વસ્તુ વિના આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવો પદાર્થ આપે તો પણ લોભ ન રીશ. - ---- દુર્ધર બ્રહ્મચર્યને ધારણ કરીને, [તથા] પરિગ્રહનો ત્યાગ કરીને, ૧૬૯ રાત્રિભોજનની વિરતિ સ્વીકારીને, વિધિપૂર્વક પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરીને, બીજા પણ ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષના વિષયમાં આલોચના આપીને પછી મમત્વભાવ, અહંકાર વગેરે પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા જોઈએ. [૧૪૫૩ થી ૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉધમ વો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું ક્ચન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના-પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપ્રકાય ના જીવોની વિરાધના કરે તો ક્યાં જઈને શુદ્ધિ પામશે ? [૧૪૫૬ થી ૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે ક્શન ક્યું કે આલોયણા લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અથવા થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યારે થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે ? જે લીલી વનસ્પતિ, ફૂલ આદિનો સ્પર્શ કરશે, તે ક્યાં શુદ્ધ થશે ? તેવી રીતે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બીજાયને ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે ? [૧૪થી ૧૪ બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, વિક્લેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવોને પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં જઈ શુદ્ધિ મેળવશે? બારીકાઈથી જે છ ાયના જીવોનું રક્ષણ નહીં રે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે ? હે ગૌતમ ! હવે વધુ હેવાથી શું? અહીં આલોચના આપીને જે કોઈ ભિક્ષુ બસ અને સ્થાવર જીવોનું રક્ષણ Wશે નહીં, તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧૪૬૩ થી ૧૪૦] આલોચના, નિંદના, ગહણા કરીને પ્રાયશ્ચિત્ત ક્રયા પૂર્વક નિઃશલ્ય થયેલો ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીાયના આરંભનો પરિહાર કરે, અગ્નિક્ષયનો સ્પર્શ ન રે. આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરીને નિઃશલ્ય બનીને, સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષ શરણ વગરના જીવોને વેદના ન પમાડે. આલોચનાદિ ક્રીને સંવેગ પામેલો ભિક્ષ છેદેલાં તણખલાંને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન કરે. લાગેલા દોષોની આલોચના, નિંદના, ગહણા, પ્રાયશ્ચિત્ત ક્રીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના અંત સુધી બે-ત્રણ-ચાર કે પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંઘન, પરિતાપના, ક્લિામણા, ઉપદ્રવાદિ અશાત ન ઉપજાવે. આલોચનાદિ કવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષ ગૃહસ્થોએ લોય માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ ક્રતો નથી. ૧૧ થી ૧૪૪] સંવેગ પામેલો શલ્ય વગરનો જે આત્મા સ્ત્રી સાથે વાર્તાલાપ ક્ર તો ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે ? આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષ ચૌદથી વધુ ઉપક્રણનો પરિગ્રહ ન રે. તે સંયમના સાધનભુત ઉપક્રણ ઉપર દઢપણે, નિર્મમત્વ, અમૂછ, અમૃદ્ધિ રાખે. હે ગૌતમ ! જે તે પદાર્થ ઉપર મમત્વ ક્રશે, તેની શુદ્ધિ નથી. વધારે કેટલું હેવું ? - આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન ક્રવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧૪૫ થી ૧૪૮ આલોચના, નિંદના, ગહણા ક્રીને, પ્રાયશ્ચિત્ત કરીને, નિ:શલ્ય થયેલો ભિક્ષુ, જો આરંભની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે, તો પછી તેનામાં ભયંક્ર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય તા મૃષાવાદ વિરમણ નામક બીજા મહાવતમાં તીવ રાગ કે દ્વેષથી નિષ્ફર, ક્કોર, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૭-૧૪૫ થી ૧૪૮૨ ૧૭૧ આક્રા, ર્કશ વચનો બોલીને મહાવ્રત ઉલ્લંઘેલ હોય. . ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં રહેવાની જગ્યા માંગ્યા વગર, માલિની સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અથવા અણગમનું સ્થાન મળેલ હોય, તેમાં રાગદ્વેષાદિ રૂપ અપ્રશસ્ત ભાવ થાય, તે ત્રીજા મહાવતનું અતિક્રમણ છે. ચોથા મૈથુન વિરમણ નામના મહાવતમાં શબ્દ, રસ, મધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થયેલું હોય પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મૂછ, શુદ્ધિ, કંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ લોભ તે રોદ્રધ્યાનના કરણરૂપ છે. આ સર્વે પાંચમાંવતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે, એમ ધારીને દિવસે અધિક આહાર લીધો. સૂર્યોદય કે સૂર્યાસ્તની શંક હોવા છતાં આહાર ગ્રહણ ક્ય હોય તે રાત્રિ ભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે. આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો – સુસઢની જેમ ભવ સંસારમાં ભ્રમણ નારો થાય. [૧૪૮૩] હે ભગવન્! તે સુસઢ કોણ હતો ? તે જયણા ક્યા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગહેણા, પ્રાયશ્ચિત્ત સેવન ક્રવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭પ્રકારનો. સંયમ, ૧૪-પ્રકારના જીવના ભેદો, ૧૩-ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યતર ભેજવાળો ૧૨-પ્રકારનો તપ અનુષ્ઠાન (તથા) ૧૨ પ્રક્ટરે ભિક્ષપ્રતિમા, ૧૦ પ્રકરે શ્રમણધર્મ, ૯ પ્રકારની બ્રહ્મચર્યની ગુમિ, ૮ પ્રકારે પ્રવચન માતા, ૯ પ્રકરે પાણષણા અને પિંડ એષણાઓ, ૬-જીવનિકાયો, ૫મહાવ્રતો, ૩-ગતિઓ (તથા) સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી આદિ સંયમના અનુષ્ઠાનોને ભિક્ષ નિર્જન-નિર્મળ અટવી, દુકાળ, રોગાદિ મહા આપત્તિ ઉત્પન્ન થઈ હોય, અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી હોય, પ્રાણ કંઠે આવી ગયા હોય. તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડન ક્રતા નથી કે વિરાધના ક્રતા નથી. ખંડના કે વિરાધના કોઈ પાસે રાવતા નથી અને ખંડના કે વિરાધના ક્રનારની કે ક્રાવનાર અન્ય કોઈની અનુમોદના પમ તેઓ ક્રતાં નથી. [યાવત જાવજીવ પર્યત આરંભ રતા કે ક્રાવતા નથી. આવા પ્રકારની સંપૂર્ણ જયણા જાણનાર અને પાલન ક્રનારા જયણા ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તેઓ જયણાના સારા જાણાર છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આ સુસઢની અતિશય વિસ્મય પમાડનારી મોટી ક્યા છે. જે હવે પછી ચૂલિક-૨ આસ્થતિ રાયન-૮માં અતિ વિસ્તાી રજ રાકેલી છે. તેને જણાવીએ છીએ - મહાનિશીથ સૂત્ર આશયાન-લિક-૧નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સુરાનુવાદ પૂર્ણ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ - ૪ - ૪ - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૪૮૪ ૧૭૩ મા અધ્યયન-૮ અથવા ચૂલિકા-૨, સુસઢ કથા છે – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [આ સ્થામાં સુસઢની મુખ્યતા છે. તે સિવાય અનેક પાત્રો અને ગાવાંતર ા પણ છે. “જયu' ધર્મ સિવાયનો બીજો પણ ઘણો બોધ આ ક્થાનક્માં અવાંતર ક્યામાં ભરેલો છે. ખરેખર મનનીય અધ્યયન છે.] [૧૪૮૪] હે ભગવાન! ક્યા કારણથી આમ છું ? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણાં અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાત્ ઘોર દુક્ક પ્રાયશ્ચિત્તોનું સેવન ક્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ Èવાયું. ભગવદ્ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામનું એક ગામ હતું. તે ગામમાં જન્મથી દારિદ્ર, લાજ-મર્યાદા વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુક્યા રહિત, અતિ ક્રુર, નિર્દય, રૌદ્ર પરિણામી, આક્રી શિક્ષા નારો, આભિગૃહિક મિથ્યાષ્ટિ, જેનો નામોચ્ચાર ક્રવામાં પાપ છે, એવો સુશિવ નામે બ્રાહ્મણ હતો. તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, વંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય જતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, વંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા. તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચારેલ હતું કે – “જો આ બાળક્ની માતા મૃત્યુ પામે તો બહુ સારું થાય કેમ કે તો હું શક્ય વગરની થાઉં પછી આ બાળક દુઃખે ફ્રી જીવી શક્યું. તેમજ રાજ્ય લક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.” તે ચિંતવનાના ફળ રૂપે તે ર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા ક્લેશથી આજીજી ક્રીને, ગરીને, ઘણાં નવા બાળકૅને જન્મ આપનારી માતાને ઘેરઘેર ફરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ ક્ય. તેટલામાં માતા-પુત્રના સંબંધને ટાળનાર મહા ભયંક્ર એવા-૧૨ વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. એટલામાં સગાં-સંબંધીઓનો ત્યાગ ક્રીને સમગ્ર જનસમૂહ ચાલી જવા લાગ્યો. ત્યારે હવે કોઈ દિવસે ઘણાં સમયના ભૂખ્યા થયેલો, વિષાદ પામેલો સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ ખેંચીને કંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પ્રાણને ધારણ કરું. હવે મારા માટે જીવવાનો બીજો કોઈ ઉપાય રહેલો નથી અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ. આમ કરવું ઉચિત નથી. પરંતુ તેણીને હું જીવતી જ વેંચી નાંખુ. એમ વિચારીને મહાઋદ્ધિવાળા ચૌદે વિધા સ્થાનના પરિણામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સુજ્ઞશ્રીને વેંચી દીધી. તેના કારણે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાયેલો તે પોતાનો દેશ ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાંતરમાં ગયો. ત્યાં જઈને પણ હે ગૌતમ ! એ જ પ્રમાણે બીજી ક્થાઓનું અપહરણ કરીને બીજા સ્થળે વેંચી વેચીને સુજ્ઞશિવે બીજું ઘણું જ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશ કાળ નજીક આવેલ છે વિષાદ પામતાં મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શક્વા સમર્થ નથી તો હવે અત્યારે મારે શું કરવું ? એમ વિચારતો હતો ત્યાં એક ગોકુળના સ્વામીની ભાર્યા આવી પહોંચી ખાવાના પદાર્થો વેંચવા આવેલી તે ગોવાલમ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુ ખરીદ ર્ડા. ખરીદ કરતાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા. મહીયારીએ કહ્યું અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે. હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે રાજાએ ભેંટણામાં જે મોક્લેલ છે. તેમાં જે ડાંગરનું માટલું છે તેને જલ્દી શોધીને લાવ, જેથી આ ગોવાલણને આપું. સુજ્ઞશ્રી તેને શોધવા ઘરમાં ગઈ, પણ તેણીએ તંદુલનું ભોજન જોયું નહીં, બ્રાહ્મણીને જણાવ્યું કે તંદુલ ભોજન નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું કે, અરે ! અમુક ભોજન ઉંચુ રીને તેમાં જો અને અને શોધીને લાવ, ફરી સુજ્ઞશ્રી તપાસ કરવા માટે આંગણામાં ગઈ, પણ તે તંદુલનું ભોજન ન જોયું. આવીને બ્રાહ્મણીને ત્યાં પણ તંદુલ ભોજન નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું, અરે ! અમુક ભોજન ઉંચુ કરીને તેમાં જો અને શોધીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે આવીને ત્યાં તપાસ કરી તો તંદુલ ભોજન તેણીના પણ જોવામાં ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેફ સ્થળે તપાસ કરવા લાગી. દરમ્યાન એકાંત સ્થળમાં વૈશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને જોઈને અધન્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૪૮૪ પુત્રએ ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેણી ને મારી નાંખીશ. એ પ્રમાણે ચિંતવત્તા પુત્રે દૂર રહેલો અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દોથી ક્યું કે હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન ક્હીશ કે મને પહેલાં ન હ્યું. નિશ્ચે તું આવીશ તો હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાયેલી હોય એમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મૂર્છાવશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને ક્યું કે, અરે બાલિકા ! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી ક્હો કે તમે અમને ડાંગરનો પાલો આપો જો ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો અમને મગનો પાલો આપો. ---- ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જુએ છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહારવ તી, શોર-બકોર કરવા લાગી. તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી ત્યાં આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે – હે ભઠ્ઠીદારિકા ! આ તમને એક્દમ શું થઈ ગયું ? ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જળનદીમાં મને ઉભી ન રાખો. અરે ! દોરડા વગરના સ્નેહપાશમાં જક્ડાયેલી મને મોહમાં ન સ્થાપો. જેમ કે ઃ . ૧૭૫ આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજા છે. આ પુત્રવધુ કે જમાઈ છે, આ માતા કે પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઈષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબીજનો, સ્વજનો, બંધુવર્ગ, પરિવાર વર્ગ છે. આ બધાં અહીં જ પ્રત્યક્ષ ખોટા, માયાવાળા છે, તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના કાર્યના અર્થીસ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાંનો ખોટો ભ્રમ છે. પરમાર્થથી વિચારો તો કોઈ સાયા સ્વજન નથી. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે, ઇષ્ટ-મિષ્ટ-પ્રિય-સ્નેહી-કુટુંબી-સ્વજન વર્ગ-મિત્રબંધુ-પરિવાર આદિ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેક્નો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા છે, ન કોઈ કોઈના પિતા કે ન કોઈ કોઈની પુત્રી છે. ન કોઈ કોઈના જમાઈ કે ન કોઈ કોઈના પુત્ર છે. ન કોઈ કોઈના પત્ની કે ન કોઈ કોઈના ભર્તાર છે. ન કોઈ કોઈના સ્વામી છે. ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિય કાંત કુટુંબી સ્વજન-વર્ગ મિત્ર બંધુ કે પરિવાર વર્ગ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જુઓને, ત્યારે પ્રાપ્ત થયેલા, કંઈક અધિક નવમાસ સુધી મેં કૃષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખ્ખા સ્નિગ્ધ આહાર વ્યા, નાન મર્દન ક્ય, તેનાં શરીર અને સ્પડાં ધોયા. શરીર દબાવ્યા ધન-ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્નો ક્ય. ત્યારે મને એવી આશા હતી કે તે પત્રના રાજમાં મારા મનોરથો પૂર્ણ થશે - પૂર્ણપણે પરાશે, અને સ્નેહી વર્ગની આશાઓ પુરી ક્રીને હું અતિશય સુખમાં મારો સમય પસાર ક્રીશ પિરંતુ મેં ધાર્યું હતું તેના જતાં તદ્દન વિપરીત હકીક્ત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિની ઉપર અર્ધ ક્ષણ પણ સ્નેહ રાખવો યોગ્ય નથી. જે આ પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે, તે પ્રમાણે ઘેર ઘેર ભૂતકાળમાં આવાં વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા રહેશે. તે બધુવર્ગ પણ માત્ર પોતાના ક્રોય સિદ્ધ ક્રવા માટે ઘટિક મુહૂર્ત તેટલો કાળ તથા સ્નેહ પરિણામ ટાવીને સેવા ક્રે છે. માટે– હે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનારા એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનું મારે કોઈ જ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન ક્રો. ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, કાંત પરમાર્થથી હિતારી, સ્વજન વર્ગ, મિત્ર અને બંધુવર્ગ સમાન છે. ધર્મ એ જ સુંદર દર્શનીય રૂ૫ નાર, પુષ્ટિ ક્રનાર અને બલ આપનાર છે. તેિમ તમે સૌ જાણો.] ધર્મ જ ઉત્સાહ ાવનાર છે, ધર્મ જ નિર્મળ યશ-કીર્તિ સાધી આપનાર છે. ધર્મ જ પ્રભાવના ક્રાવનાર છે. શ્રેષ્ઠતમ સુખની પરંપરાને આપનાર હોય તો તે પણ ધર્મ જ છે. [તથા]. ધર્મ એ સર્વ પ્રકારના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, ક્રણીય છે, આચરણીય છે, સેવનીય છે, ક્યનીય છે, ઉપદેશનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, ક્રાવવા લાયક છે. ધર્મ ધ્રુવ છે, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનારો છે, સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ સલજ્જનીય છે. ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, વ્રત એવા જનોનો સંયોગ #વી આપનાર હોય તો તે ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્ર, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૮/૫/૧૪૮૪ વૃદ્ધાવસ્થા, મરણ આદિ સમગ્ર ભયનો સર્વથા નાશ નાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોક્માં અજોડ એવો નાથ, હોય તો એક માત્ર ધર્મ છે. માટે હવે કુટુંબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડાર આદિ આ લોક્ના પદાર્થોથી મારે પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ-સમૃદ્ધિ, ઇંદ્રધનુષ, વિજળી કે લત્તાનાં આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ર અને ઇન્દ્ર જાળ સમાન છે, જે જોતાંની સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી, નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નાક્માં ઉત્પન્ન થવાના કારણભૂત, સદ્ગતિના માર્ગમાં વિઘ્ન કરનાર છે, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યક્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ ધર્મને સાધી આપનાર છે, આરાધના રાવનાર છે, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય તમોને હવે ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર, રાતદિવસ, પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક સમયે ટૂડે ટૂક્યાં થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન આ શરીર શિથિલ બનતું જાય છે, ઘોર-નિષ્ઠુર-અસભ્ય-ચંડ-જરારૂપી વજૂ શિલાના પ્રતિઘાતથી ચુરેચુરા થઈને સેંક્ડો તડ પડી ગયેલા જીર્ણ માટીના હાંડલા સરખું, ક્શા કામમાં ન આવે તેવું, તદ્ન નિરૂપયોગી બની ગયું છે. ૧૭૭ નવા ફણગા ઉપર લાગેલ જળબિંદુની માફક ઓચિંતુ અર્ધ ક્ષણની અંદર આ જીવિત ઝાડ ઉપરથી ઉડતા પક્ષીની માફક ઉડી જનાર હોય તેવા પ્રકારે છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન નારને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે, તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવાને હું સમર્થ નથી [એમ તે બ્રાહ્મણી વિચારે છે.] આ મનુષ્યપણામાં સર્વાળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે • સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ ત્રિવિધ વિરતિ, • સત્ય વચન બોલવું, • દાંત ખોતરવાની સળી સરખી કે લોય કરવાની રાખ સમાન નિર્મૂલ્ય વસ્તુ પણ વગર આપેલી ગ્રહણ ન કરવી. • મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત, અવિાધિત, નવ ગુપ્તિ સહિત પરમ પવિત્ર સર્વકાળ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું. • વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપરણ ઉપર પણ નિર્મમત્વ રાખવું. ચારે આહારનો રાત્રિના ત્યાગ કરવો. • ઉદ્ગમ ઉત્પાદના, એષણાદિ પાંચ દોષોથી મુક્ત થવું. • પરિમિત કાળ ભોજન વું. 30 12 --- Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પાંચ સમિતિનું શોધન કરવું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું. . ઇર્યા સમિતિ આદિ બાર ભાવનાઓ ભાવથી. . અશનાદિ તપનું ઉપધાન-અનુષ્ઠાન કરવું. માસાદિક ભિક્ષુની બાર પ્રતિમા આરાધવી. વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો કરવા. અસ્નાન, ભૂમિશયન, કેશ લોચાદિ, શરીરની ટાપટીપનો ત્યાગ [ઇત્યાદિ નિયમોનું પાલન કરવું.] હંમેશાં સર્વકાળ ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તવું. ભુખ-તરસ આદિ પરીષહોને સહન કરવા. દિવ્ય આદિ ઉપસર્ગો ઉપર વિજય મેળવવો. કંઈ મળે કે ન મળે તે બંનેમાં સમભાવ રાખવો અથવા ન મળે તો · · · • · • મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ · તપોવૃદ્ધિ અને મળે તો ધર્મવૃદ્ધિ તેવી ભાવના રાખવી. વધારે કેટલું વર્ણન કરવું ? અરે લોકો ! આ ૧૮૦૦૦ શીલાંગનો ભાર વિના વિશ્રાંતિએ શ્રી મહાપુરુષોની વહન કરી શકાય તેવો અત્યંત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વિના બે બાહાઓથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુધર્મ સ્વાદ વિનાના રેતીના કોળીયા ભક્ષણ કરવા સમાન છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયં તલવારની ધાર ઉપર ચાલવા સરખો આ સંયમ ધર્મ છે. [તથા ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જ્વાળા શ્રેણીનું પાન વા સમાન ચાસ્ત્રિ ધર્મ છે. સૂક્ષ્મ પવનથી કોથળો ભરવો, તેના સમાન ઋણ સંયમ ધર્મ છે. ગંગાના પ્રવાહની સામે ગમન કરવા, સાહસના ત્રાજવાથી મેરુ પર્વતનો તોળવો, એકાકી મનુષ્યે ધીરતાથી દુર્જય આતુરંત સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતાં આઠ ચંદ્રોની ઉપર રહેલ પુતળીની ડાબી આંખ વીંધવી અથવા સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મળ યશ કીર્તિની જય પતાકા ગ્રહણ કરવી. ઉક્ત સર્વે વિષયો રતાં પણ ધર્માનુષ્ઠાન દુર છે. હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુર નથી અર્થાત તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. [૧૪૮૫ થી ૧૪૮૭] મસ્તક ઉપર ભાર વહન રાય છે, પણ તે ભાર વિસામો લેવાતા-લેવાતા વહન રાય છે. જ્યારે અતિ મહાન શીલનો ભાર વિશ્રાંતિ વિના જીવન પર્યન્ત વહન રાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૪૮૫ થી ૧૪૮૭ ૧૭૯ તેથી ઘરના સારભૂત પુત્ર, દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બનીને ખેદ પાખ્યા વિના સર્વોત્તમ ચાસ્ત્રિ ધર્મને સેવો. આડંબર વા, ખોટી પ્રશંસા ક્રવી, વંચના ક્રવી તેવા વ્યવહાર ધર્મમાં હોતા નથી. માયાદિ શલ્ય રહિત, ક્યુટ ભાવ વગરનો ધર્મ હેલો છે. [૧૪૮૮ થી ૧૪૯૬] જીવોમાં બસપણું, બસપણામાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. મનુષ્યપણામાં આયદિશ, આર્યદિશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિપેક અને વિજ્ઞાનમાં પણ સખ્યત્વ પ્રધાન છે. સમ્યત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરા-મરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એનંતે મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ ક્રીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘમી સામગ્રી મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલ ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે. તો તમે તેમાં જલ્દી ઉધમ ક્રો. વિબુધો અને પંડિતોએ નિદેલા સંસારની પરંપરા વધારનાર એવા આ સ્નેહને તમે છોડો. ' અરે ! ધર્મ શ્રવણ પામીને અનેક ક્રોડો વર્ષે અતિ દુર્લભ એવા સુંદર ધર્મને જો તમે અહીં સમ્યક્ પ્રારને નહીં ક્રશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્ત થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ ક્રતો નથી, અને આવતા ભવે ધર્મ રીશું – એમ પ્રાર્થના ક્રે, તે ભાવી ભવમાં ક્યા મૂલ્યથી બોધિ પ્રાપ્ત ક્રશો ? [૧૪] પૂર્વભવનું જાતિ સ્મરણ થવાથી બ્રાહાણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુ વર્ગ અને બીજાં અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે ક્યું- ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાક્ટ છે. નિભંગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી. અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ નારા, પક્ષપાતના મોહાનિને ઉત્તેજિત ક્રવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ અને આવા દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુક્લ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ ખરેખર ! આટલો કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન્ આત્મા પત્ની થવાના બહાને મારા ઘરમાં ઉત્પન્ન થયો. પરંતુ નિશ્ચયથી વિચાર કરીએ તો સર્વજ્ઞ આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોક્ને પ્રકાશિત, મોટા માર્ગને સમ્યક્ પ્રકારે બનાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. ૧૮૦ અરે ! મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વયનો છે. અરે યજ્ઞદત્ત !, વિષ્ણુદત્ત !, યજ્ઞદેવ !, વિશ્વામિત્ર !, સોમ !, આદિત્યાદિ મારા પુત્રો ! દેવો અને અસુરો સહિત આખા જગતને આતમારી માતા આદર કરવા અને વંદન રવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યા એ ત્રણ જગતને આનંદ આપનાર, સમગ્ર પાપક્ર્મને બાળીને ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી ી, તેને સૌ વિચારો. ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા યજ્ઞ કરવા-કરાવવા તથા અધ્યયન કરવું-કરાવવું ષટ્ ર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈંદ્રિયોને જલ્દી જીતો. પાપી એવા ક્રોધાદિ ક્યાયોનો ત્યાગ કરો. વિષ્ઠા, અશુચિ, મળમૂત્ર, ઓર વગેરેના દવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસૂતિ, જન્મ, મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વે તમે હવે જાણો. - - આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર સુભાષિતો વ્હેલા એવા ચૌદ વિધાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને અતિશય જન્મ, જરા, મરણથી ભય પામેલા ઘણાં સત્પુરુષો ધર્મ વિશેના વિચારો વા લાગ્યા વિચાર પ્રવૃત્ત થયા. ત્યાં કેટલાંક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રવર ધર્મ છે- એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણ જ્ઞાનવાળી છે, એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિઃસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મને હેતુ-દ્રષ્ટાંત કહેવા પૂર્વક, તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવો. ત્યાર પછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્ત ક્મળની સુંદર અંજલી રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે— દીનતા રહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પ બળ સુખ આપનાર એવા કુટુંબ, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ - wind Page #182 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૪૯૭ ૧૮૧ ક્રીને શું ક્યું છે શાશ્વત-મોક્ષ સુખના અભિલાષી, અતિ નિચિત દૃઢ માનસવાળા, શ્રમણપણાંના સમગ્ર ગણોને ધારણ તાં, ચૌદ પૂર્વધર, ચરમ શરીરવાળા, તદુભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિરની પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી. હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપ અને સંયમના અનુષ્ઠાનનું સેવન તથા સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરતાં તાં સર્વ કર્મનો ક્ષય ક્રીને, તે બ્રાહ્મણી સાથે Íરજ ખંખેરીને ગોવિંદ બ્રાહાણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.]. તે સર્વે મહાયશસ્વી થયા એ પ્રમાણે હું છું છું. [૧૪૯૮] હે ભગવન ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ ક્રવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારી સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદિના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની, જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોચના આપીને યથોપદિષ્ટિ પ્રાયશ્ચિત્ત કરેલું. ત્યાર પછી સમાધિ સહિત કાળધર્મ પામીને તેના પ્રભાવે સૌધર્મ દેવલોક્યાં ઇન્દ્ર મહારાજાની અઝમહિષી એવી મહાદેવી પણે તેણી ઉત્પન્ન થઈ હતી. હે ભગવન્! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલાભવમાં નિર્ચન્થી શ્રમણી હતો કે જેણે નિઃશલ્યપણે આલોચના ક્રીને ઉપદેશ ક્રાયા અનુસાર પ્રાયશ્ચિત્ત ક્રેલું? હે ગૌતમ તે બ્રાહણીના જીવે તેના આગળના ભાવમાં ઘણી જ લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત રેલી હતી. – તેણીએ જ્ઞાન, દર્શન, ચાઝિ, રત્નની મહાદ્ધિ મેળવેલી. – સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ, શીલાભૂષણને ધારણા #નાર શરીરવાળા, મહાતપસ્વી, યુગપ્રધાન, શ્રમણ અણગાર અને ગ૭ નાયક હતા પણ શ્રમણી ન હતા. હે ભગવન્! ક્યા કર્મના વિપાથી ગચ્છાધિપતિ થયા પછી પણ તેણે સ્ત્રીત્વ કર્મ ઉપાર્જન કર્યું? હે ગૌતમ ! માયા રવાના કારણે. હે ભગવન્! તેને એવું માયાનું કારણ શું થયું કે -- જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માએ પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોક્રેથી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - - - મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નદિત [તથા – સુંગધી ઘણાં દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એક્કા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભોગ્ય, - સમગ્ર દુઃખ અને ક્લેશના સ્થાનક, - સમગ્ર સુખને ગળી જનાર, – પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મમાં વિઘ્નઅંતરાયભૂત, – સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સમાન, – સમગ્ર અપયશ, અપકર્તિ, કલંક, જીયા આદિ વૈર વગેરે પાપના નિધાન રૂપ, તિયા – નિર્મળ કુળને અક્ષમ્ય, અાયરૂપ શ્યામ પ્રજળ સરખા કળા ક્યડાથી લંક્તિ ક્રનારું એવું – સ્ત્રીપણાને તે ગચ્છાધિપતિએ ઉપાર્જન ક્યું ? હે ગૌતમ ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા ક્રી ન હતી. - પહેલા તે ચક્રવર્તી સજા થઈને પસ્તોક ભીરુ, કામભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવ નિધાન, ૬૪૦૦૦ શ્રેષ્ઠ યુવતીઓ, ૩ર૦૦૦ આજ્ઞાંક્તિ શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ કરોડ ગામો યાવત્ છ ખંડનું આ ભરત ક્ષેત્રનું સંપૂર્ણ રાજ્ય [અર્થાત્ ચક્રવતપણાની સર્વ સમૃદ્ધિ – દેવેન્દ્રની ઉપમા સમાન મહારાજ્યની સમૃદ્ધિ ત્યજીને, – ઘણાં પુન્યથી પ્રેરાયેલો એવો તે ચક્રવતી. – નિઃસંગ બનીને તેણે પ્રવજ્યા અંગીકાર કરી. - અલ્પ સમયમાં તેઓ સમગ્ર ગણધારી મહાતપસ્વી અને શ્રતધર મહર્ષિ બની ગયા. - તેમની યોગ્યતા જાણીને ઉત્તમ એવા ગુરુ મહારાજાએ તેમને ગચ્છાધિપતિ પદની અનુજ્ઞા ક્રી. હે ગૌતમ ! ત્યાં પણ જેણે સદગતિનો માર્ગ આચરીને જાણેલો છે, ચશોપષ્ટિ શ્રમણ ધર્મને સારી રીતે પાલન ક્રતાં-ક્યતાં, ઉગ્ર અભિગ્રહોને ધારણ કતાં, ઘોર અને ઉગ્ર પરીષહ તથા ઉપસર્ગોને સહન ક્રતા-ક્રતાં અને રાગ, દ્વેષ તથા ક્ષાયોનો ત્યાગ ક્રમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતાં. આગમોક્ત વિધાનાનુસાર ગચ્છનું પાલન તાં, જીવન પર્યન્ત સાધ્વીએ વહોરી લાવેલાનો પરિભોગ છોડેલ હતો. છ ાય જીવોનો સમારંભ વર્જતા એવા તથા લગીર પણ દિવ્ય કે ઔદારિક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૮/૫/૧૪૯૮ મૈથુન પરિણામોને ન તાં [તથા] આ લોક કે પરલોક્ના સાંસારિક સુખોની આશંસાને ન તાં, નિયાણાથી અને માયા શલ્યથી મૂકાયેલા હતા. નિઃશલ્યપણે તેમણે આલોચના, નિંદણા, ગર્હણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્તનું સેવન કરતા હતાં. સર્વે પ્રમાદના આલંબનથી સર્વથા મુક્ત થયેલા. - – અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા અને નહીં ખપાવેલા એવા કર્મરાશીને જેમણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણબૂત જે કર્મો પૂર્વે રેલા હતા... તેવા કર્મો તેમણે બાકી અન્ય ભાવમાં માયા રેલી તેના નિમિત્તથી બાંધેલા હતા, તે ર્મનો આ ઉદય છે. હે ભગવન્ ! અન્ય ભાવમાં તે મહાનુભાવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયં ૌંદય થયો ? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીની પુત્રીપણે ઉત્પન્ન થયેલ હતો. કોઈ સમયે લગ્ન થયા પછી તુરંત તેનો પતિ મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને તું કે -- હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી ૫૦૦ ગામો આપું છું, તેની આવક્માંથી તારી ઇચ્છા પ્રમાણે અંધોને, અધુરા અંગવાળાને, ન ચાલી શક્તા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને [તથા] ૧૮૩ સર્વ લોકોથી પરાભવ પામેલાને, દારિદ્ર -દુઃખ-દુર્ભાગ્યથી ક્લેક્તિ થયેલાંને, જન્મથી દરિદ્રો હોય તેવાને, [તથા] -- માનવામાં શ્રમણોને, શ્રાવકોને, મુંઝાયેલાઓને, સંબંધી બંધુઓને— જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો યાવત્ ધન-ધાન્ય, સુવર્ણહિરણ્ય કે સમગ્ર સુખના આપનાર, સંપૂર્ણ દયા કરીને અભયદાન આપ..... જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયારિણી, સર્વને પરાભવ રવાના સ્થાનભૂત તું ન થા. તેમજ ગંધ, પુષ્પમાળા, તંબોલ, વિલેપન, અંગરાગવગેરે ઇચ્છા મુજબના ભોગ-ઉપભોગના સાધન વગરની નથા. - અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી તું ન થા. ત્યારે હે ગૌતમ ! તેણે ‘તહત્તિ' કહી તે વાત સ્વીકારી. G • પરંતુ તેણીના નેત્રમાંથી હડ-હડ તાં અશ્રુજળથી જેનો ક્પોલ ભાગ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધોવાઈ રહેલ છે, તેવી ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દીથી કચ્છની એક મોટી ચિત્તાને તૈયાર ક્રાવો. - જેથી મારા દેહને હું તેમાં બાળી નાખુ. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈજ પ્રયોજન નથી. – રખેને કદાચ ક્યું પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાને કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા અને આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુળને કદાચ લંક લગાડું. – આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય તેવું બને, તેના તાં મરવું સારું.. ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે ખરેખર હું અધન્ય છું કે અયુબવાળા એવા મને આવી રહ્ન સમાન પુત્રી મળી. – અહો ! આ બાલિકનો વિવેક ! - અહો ! તેની બુદ્ધિ ! – અહો ! તેની પ્રજ્ઞા ! - અહો ! તેનો વૈરાગ્ય !. - અહો ! તેનું કુળને કલંક લાગવાનું ભીરું પડ્યું! – અહો ! ખરેખર ક્ષણે-ક્ષણે આ બાલિક વંદનીય છે. જેના આવા મહાન ગુણો છે, તે જ્યાં સુધી મારા ઘરમાં વાસ ક્રશે, ત્યાં સુધી મારું કલ્યાણ થશે. – તેણીને જોવાથી, તેણીનું સ્મરણ જવાથી, તેની સાથે બોલવાથી પણ મારો આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પણ પુત્રની સમાન જ થાઓ, એમ વિચાર્યું. એ પ્રમાણે વિચારીને રાજાએ ક્યું – હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિત્તામાં રાંડવાનું હોતું નથી. – તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ શાસ્ત્રિનું પાલન ક્ર. - દાનશાળામાં દાન આપ. – તારી ઇચ્છા મુજબ પૌષધોપવાસ આદિ ક્ર. – ખાસ કરીને જીવદયાના કાર્યો . - આ રાજ્યપણ તારું જ છે. ત્યારપછી હે ગૌતમ ! પિતારાજાએ એ પ્રમાણે હ્યા પછી તેણે ચિત્તામાં પડવાનું માંડી વાળીને મૌન રહી. પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવને સોંપી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૮/-/૧૪૮ એ પ્રમાણે કાળ સમય વીતતા કઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. પછી કોઈ સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એક્કાં થઈ નિર્ણય ક્યો કે આ વરીનો જ અહીં રાજ્યાભિષેક ક્રવો. પછી તેણીનો રાજ્યાભિષેક ક્ય. હે ગૌતમ ! ત્યાર પછી તે રોજ સભામંડપમાં બેસતી હતી. હવે કોઈક સમયે ત્યાં રાજ્યસભામાં ઘણાં બુદ્ધિવાનજનો, વિધાર્થીઓ, ભટ્ટો, તડિગો, મુત્સદ્દીઓ, ચતુરો, વિચક્ષણો, મંત્રીજનો, મહંતો, ઇત્યાદિ સેંકડો પુરુષોથી ભરચક આ સભામંડપના મધ્યભાગમાં રાજ સિંહાસન ઉપર બેઠેલ, ર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી – સર્વોત્તમ લાવણ્ય, શોભાની સંપત્તિવાળા, જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમ કુમારને જોયો. હે ગૌતમ ! કુમાર તેણીના મનોગત ભાવ સમજી ગયો. - તે વિચારવા લાગ્યો કે મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર, અંધારપૂર્ણ અને અત્યંત દુઃખદાયક પાતાળમાં પહોંચી ગઈ છે. – ખરેખર હું અધન્ય છું કે આવા પ્રશ્નના સગ ઉત્પન્ન થવાના યંત્ર, સમાન, પુદગલના સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામ દીપમાં ઝંપલાવે છે, હવે મારે જીવીને શું ક્રવું ? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે હું અતિ દુક્ર પ્રાયશ્ચિત્ત ક્રીશ. – સમગ્ર સંગનો ત્યાગ ક્રવા રૂપ, સમગ્ર પાપનો વિનાશ ક્ત એવા અણગારને ધર્મને અંગીકાર ક્રીશ. - અનેક પૂર્વ ભવોમાં એક્કાં રેલા, દુઃખે કરી છોડી શકાય તેવા પાપ બંધનના સમૂહને શિથિલ શ. – આવા અવ્યવસ્થિત જીવલોળે ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોના વર્ગ આ રીતે પરાધીન થાય છે. – અહો ! કેવી ક્મનસીબી છે કે લોપરલોક્ના નુક્સાન પ્રતિ આ નજર પણ ક્રતાં નથી. – અહો ! એક જન્મ માટે આ ચિત્તનો કેવો દુરાગ્રહ થયો છે? -- અહો ! કયાિયની અજ્ઞાનતા, – અહો ! આ મર્યાદા રહિતપણું, – અહો ! આ તેજરહિતપણું, - અહો ! લજાનો જેણે ત્યાગ ક્યોં છે. - અરેરે મારા સરખાંને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ રવો તે લગીર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પણ ઉચિત નથી. – દુખે ક્રીને અટકાવી શકાય તેવા તત્કાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. - હા હા હા ! હે નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મસશિ આ રાજબાલિકને અત્યારે ઉદયમાં આવેલા છે. - આ મારા કોઠાર સમાન પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં આગની અભિલાષા થયેલી છે. – હવે આ દેશનો ત્યાગ કરીને હું પ્રવજ્યા અંગીકાર કરું. એ પ્રમાણે વિચારીને કુમારસ્વરે ક્યું- હું શલ્યરહિત બનીને સાપ સર્વેની ક્ષમા માંગુ છું. - મારાથી અજાણતા કોઈ અપરાધ થયો હોય તો આપ પ્રત્યેકે પ્રત્યેક સભાન મને ક્ષમા આપજો. – ત્રિવિધ ત્રિવિધે – ત્રિાલ શુદ્ધિથી હું સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. – એમ કહીને તે ક્યાર રાજળથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ ક્યું. ફીણના ઉત્થાના તરંગ સમાન સુષ્માલ સફેદ વસ્ત્રના બે ખંડ ક્રીને પહેર્યા. સજ્જનના હૃદય સમાન સરળ નેતર લતાની સોટી અને અર્ધટાલ જમણાં હાથમાં ગ્રહણ ક્ય. ત્યાર પછી ત્રણે ભુવનમાં અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ, તીર્થક્રો ધેલ યથોક્ત વિધિથી સસ્તવના, વંદન, સ્તુતિ, નમસ્કાર ક્રીને ચાલ-ચાલ ક્ય ક્યું. એ પ્રમાણે ચાલતા-ચાલતા કુમાર ઘણાં દુર દેશાંતરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરણફ્રડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધમાચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે માર શોધ ક્રતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધમચાર્યનો યોગ ન થાય, ત્યાં સુધી મારે અહીં આ નગરમાં રોકાઈ જવું. એ પ્રમાણે વિચારતાં કેટલાંક દિવસો પસાર થયા. ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની હું એવા તો રહું. એમ મનમાં મંત્રણા ગોઠવીને પછી ત્યાંના રાજાને મળ્યો. વા યોગ્ય નિવેદન કર્યું. પછી રાજાએ તેનું સન્માન ક્યું અને રાજાની સેવા-ચાકરી તે ક્યારે પ્રાપ્ત ક્રી. કોઈ સમયે એવા અવસર પ્રાપ્ત થયેલો જાણીને તે કુમારને તે રાજાએ પૂછ્યું - હે મહાનુભાવ ! હે મહાસત્વશાલી ! આ તમારા હાથમાં કેના નામથી અલંક્ત Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ -/૧૪૯૮ મુદ્ધારન શોભી રહેલ છે ? - આટલો બળ તમે ક્યા રાજાની સેવા ક્રી ? - અથવા તમારા સ્વામીએ તમારો અનાદર કેમ ક્યાં ? મારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંક્ત આ મુદ્દારત્ન છે, તેની મેં આટલો મળ સેવા કરી. ત્યાર પછી રાજાએ પૂછ્યું કે- તને ક્યા શબ્દના નામ વડે લોમાં બોલાવાય છે ? તે ક્યો. કુમારે કહ્યું – ભોજન લીધાં પહેલાં, હું તે ચક્ષુકુશીલ અધમનું નામ પણ ઉચ્ચારીશ નહીં. ત્યારે રાજાએ પૂછ્યું કે- અરે ! મહાસત્ત્વશાલી ! તેને તમે ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધન કરો છો ? - તેમ જ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું કારણ શું છે ? કુમારે ક્યું કે – ચક્ષ શીલનું નામ હું શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે. વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હક્તિ દીશ. ભોજન કર્યા વિના તેના નામનો શબ્દ ન બોલવો, તે કારણે મેં તેમનું નામોચ્ચારણ રેલ નથી. દાચ ભોજન કર્યા વિના તે ચક્ષશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન અને પાનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા એવા તે રાજાશ્રીએ તહલપણાથી જલ્દી રસોઈ મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહારસ્તી સામગ્રી મંગાવી. આ સમયે રાજાને ક્યારે કહ્યું કે – ભોજન ક્યાં પછી કહીશ. રાજાએ ફરી પણ ક્યું કે- હે મહાસત્ત્વશાલી ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે. હવે નામ બોલો. કદાચ આ સ્થિતિમાં રહેલાં આપણને કોઈ વિઘ્ન થાય, તો અમને પણ તે વાતની પ્રત્યક્ષ પ્રતીતી થાય. – તો નગર સહિત સર્વે તમારી આજ્ઞા પામીને આત્મસહિતની સાધના ક્રવા પ્રવર્તમાન થઈશું. ત્યાર પછી હે ગૌતમ ! તે મારે આ પ્રમાણે હ્યું- તે ચક્ષુકુશીલ, અધમ, દુરંત, પ્રાંત લક્ષણવાળા, ન દેખવા લાયક દુર્થાત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જન્મવાળા તેનું આવું-આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. પરંતુ સ્પષ્ટ નામ જણાવ્યું નહીં. ત્યાર પછી તે ગૌતમ શું બન્યું તે તું સાંભળ-]. જેટલામાં તે શ્રેષ્ઠ માર નામ બોલ્યો [નામ નો સંક્ત ર્યો કે ] તેટલામાં સૈન્ય ઘેરાઈ વળ્યું. – બન્નર પહેરીને સજજ થયેલા એવા. – ઉંચો ધ્વજ ફરાવતાં એવા, – તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચક્યકાર #તાં ચક્રો વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે તેવા, – "હણો-હણો' એવા હણના શબ્દોથી ભયંક્ર, - ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, – જીવનનો અંત ક્રનારા, – અતુલ બળ પરાક્રમવાળા અને મહાબલી, - એવા શત્રુસેન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા. આ સમયે તે શ્રેષ્ઠ કુમારના ચરણોમાં, તે રાજા નમી પડ્યો. પ્રત્યક્ષ જોયેલા પ્રમાણથી તેમજ મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુળ ક્રમગત પુરુષારની ગણના ક્યાં વિના સજા ત્યાંથી પલાયન થઈ ગયો – નાસી ગયો. એક દિશા પ્રાપ્ત ક્રી, પરિવાર સહિત તે રાજા ભાગવા માંડ્યો. હે ગૌતમ ! તે સમયે તે શ્રેષ્ઠ મારે ચિતવ્યું કે મારા કુળ ક્રમમાં પીઠ બતાવવી એવું જોઈથી બનેલું નથી. બીજી બાજું અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના રેલા પ્રત્યાખ્યાનવાળા એવા મને કોઈના ઉપર કંઈ પણ પ્રહાર ક્રવો, તે લગીરે પણ યોગ્ય નથી. તો હવે મારે અત્યારે શું જવું? અથવા આગારવાળા ભોજન-પાણીના ત્યાગનું પચ્ચખાણ શું ? એક દષ્ટિમાગથી ક્શીલનું નામ ગ્રહણ ક્રવામાં પણ આટલું મોટું નુક્સાનકારક કાર્ય ઉભું થયું. તો મારે પણ મારા શીલની પરીક્ષા હવે અહીં ક્રવી જોઈએ. એમ વિચારીને તે શ્રેષ્ઠ માર આમ કહેવા લાગ્યો કે - જો હું વાચા માત્રથી પણ કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ, કુશળ, અક્ષત શરીરવાળો નીકળી શીશ નહીં. જો હું મન-વચન-કાયા એમ ત્રણે પ્રકરથી, સર્વ પ્રકારે જો શીલ યુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીક્ષ્ણ ભયંક્ર અને જીવનો અંત નારા હથિયારનો ઘા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૮-૧૪૯૮ ન થશો. નમો અરિહંતાણં-નમો અરિહંતાણં' આ પ્રમાણે બોલીને તે શ્રેષ્ઠ કુમાર જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલ ચાલ ક્રવા લાગ્યો. - જેટલામાં હજી થોડાં ભૂમિ ભાગમાં પગલાં માંડતો હતો તેટલામાં શોર બકેર 'Wતાં કેઈએ ક્યું કે – ભિક્ષુક્તા વેશમાં આ રાજા જઈ રહ્યો છે. એમ ધ્રી આનંદમાં આવી જઈને તે બોલવા લાગ્યો કે – “હણો-હણો,” મારો-મારો.” આવા પ્રકારના શબ્દો બોલતાં તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ દોડી આવ્યા. - અત્યંત ભયંક, જીવનો અંત ક્રનાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા, ત્યારે ખેદ વગરના, ધીમે-ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા સિવાય તે અદીનમનવાળા શ્રેષ્ઠ કુમારે ક્યું કે અરે ઓ દુષ્ટ પુરુષો ! - આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. - અનેક વખત શુભ અધ્યવ્યવસાયથી એ%ાં ફ્રેલાં પુન્યની પ્રક્યતાવાળો હું એ જ છું. – અમુક રાજા તમારો સાચો શત્રુ છે. – તમે એમ ન બોલશો કે અમારા ભયથી રાજા અદૃશ્ય થયો છે. – જે તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર ક્રો, – જેટલામાં તે શ્રેષ્ઠ સ્માર આટલું બોલ્યો તેટલામાં તો તે સર્વે તે જ ક્ષણે ત્યાં જ સંભી ગયા. હે ગૌતમ ! શીલાંત પુરુષની વાણી દેવતાઓને માટે પણ અલંઘનીય જ હેલી છે. તે કુમાર નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ધસ જતાંક મૂછ પામીને ચેષ્ટા રહિત થઈને ભૂમિ ઉપર તે શ્રેષ્ઠ ક્યાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે ૫ટી અને માયાવી તે અધમરાજા એ સર્વ ભ્રમણ wતાં લોકોને અને સર્વત્ર રહેલાં એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શુરવીર, કયર, ચતુર, ચાણક્ય સમાન બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા સંધિ ક્રાવનાર, વિગ્રહ ક્રાવનાર, ચતુર રાજ સેવો વગેરે પુરુષોને હ્યું અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યમંતિમણિ, ચંદ્રવંતામણિ, શ્રેષ્ઠમણિ અને રત્નના ઢગલાઓ. હેમ-અર્જુન, તપની-જાંબુનાદ સુવર્ણ વગેરે લાખ ભાર પ્રમાણ ગ્રહણ ક્રી લો. વધારે કેટલું Èવું? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મહાનિશીથછેદત્ર-અનુવાદ વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્યુમ, પરવાળાં આદિ લાખો ખારિ [ જાતનું તે સમયે ચાલતું પાલી સમાન માપ વિરોષ તેનાથી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો. ખાસ કરીને સુગ્રહિત, સવારના પહોરમાં ગ્રહણ કરવા લાયક નામવાળા એવા તે પુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમ કુમારના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે રાજ સેવક પુરુષો ઉતાવળા ઉતાવળા, વેગથી, ચપળતાથી, પવન સમાન ગતિથી ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો ઉપર આરૂઢ થઈને વનમાં ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં અને બીજા-બીજા જે કોઈ એનંત પ્રદેશો હતા ત્યાં ગયા. – ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. – ત્યારે જમણી અને ડાબી બાજુના ક્ર પલ્લવથી મસ્તક્ના કેશનો લોચ ક્રતો કુમાર જોવામાં આવ્યો. – તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્રોની સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત જતાં, જય જયારના મંગલ શબ્દો ઉચ્ચારતા, હરણ પડેલાં અને હસ્ત કમળની અંજલિ વડે યુક્ત થયેલા દેવતાઓ ઇત્યાદિને તેઓએ જોયા. . તેમને જોઈને વિસ્મય પામેલા મનવાળા, લેપર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદયવાળા અને રોમાંચના ચૂક્યી આનંદિત થયેલાં શરીરવાળા અને આકાશમાં રહેલા - એવા પ્રવચન દેવતાએ ‘નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે હ્યું [૧૪૯૯થી ૧૫૦ જેઓ મુષ્ટિના પ્રહાર માત્રથી મેરનું ચૂર્ણ ક્રી નાખી શકે છે, પૃથ્વીને પણ પી જઈ શકે છે અને ઇન્દ્રને પણ સ્વર્ગ થી ઢાળી દઈ શકે છે. ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ કલ્યાણ ક્રનાર થાય છે. – પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં ન આવી શકે. – ખરેખર ! તે જ જન્મેલો છે એમ ગણાય – તે જ ત્રણે ભુવનમાં વંદન ક્રવા યોગ્ય છે. તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન કરતાં નથી. તિ શીલની સ્તુતિ-]. પરમ પવિત્ર પુરુષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ નાર, સર્વોત્તમ સુખનો ભંડાર એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૪૯૯ થી ૧૫૦૩ એ પ્રમાણે બોલીને હે ગૌતમ ! તે પ્રવચન દેવતાઓએ તે શ્રેષ્ઠ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી. ફરી પણ દેવતા વ્હેવા લાગ્યા કે [૧૫૦૪ થી ૧૫૦૭] જગતના અજ્ઞાની આત્માઓ પોતાના ક્ર્મથી ક્થાયી કે દુઃખી થયા હોય તો... – દૈવ-ભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પણ પોતાના આત્માને ગુણોમાં સ્થાપન તો નથી. – દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. · સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના કરે છે. આ દૈવ-ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, પ્રત્યેક જીવને સમપણાથી જોનાર હોય છે, તથા • સર્વ લોક તેમનામાં વિશ્વાસ રાખનાર હોય છે. — BILLING જે જે કંઈ પણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ અથવા ત્યાગ દૈવ રાવતો નથી. - - તો હવે તમે સર્વજનો બોધ પામો. ૧૯૧ – સર્વોત્તમ શીલ-ગુણથી મહધ્ધિક એવા આ કુમાર શ્રેષ્ઠના ચરણ મળમાં તામસ ભાવ રહિત બનીને પ્રણામ કરો. એ પ્રમાણે બોલીને દેવતા અદૃશ્ય થયો. [૧૫૦૭] આ પ્રસંગ જોઈને તે ચતુર રાજ પુરુષો જલ્દી રાજા પાસે પહોંચ્યા અને જોયેલો વૃતાંત નિવેદન ર્યો. તે સાંભળીને ઘણાં વિક્સ્પો રૂપ તરંગ માલા વડે પુરાતા એવા હૃદય સાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઉભો થયો. ત્રાસ અને વિસ્મય યુક્ત હૃદયવાલો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વમાત્રવાળો અને મહાદ્વૈતુથી કુમારદર્શનની અત્યંત ઉત્કંઠાવાળો થયો. કુમાર હતા તે પ્રદેશમાં આવ્યો. સુગૃહિત નામવાળા, મહાયશસ્વી, મહાસત્ત્વવાળા, મહાનુભાવ કુમારના રાજાએ દર્શન ર્ડા. અપ્રતિપાતી મહા અવધિજ્ઞાનથી પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા એવા સુખ અને દુઃખો [તથા] સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, ક્ર્મબંધ, તેની સ્થિતિ તે ઓંથી મુક્તિ કંઈ રીતે થાય ? એ પ્રમાણે વૈર બંધવાળા રાજા આદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો [માર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મહાનિશીથદસૂત્ર-અનુવાદ મુનિ ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇંદ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છગવાળા કુમારને જોઈને પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને– પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો. – ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર ક્રી. – શત્રુ અને ચકાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને તેણે પણ ત્યાં જ દીક્ષા-પ્રવજ્યા અંગીકાર ક્રી. – આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભીનો મોટો શબ્દ ક્ય. - ત્યાર પછી મોટી ઉદ્ઘોષણા કરી કે[૧૫૦૮, ૧૫૦૯] હે કર્મોની આઠ ગાંઠોનો ચૂરો ાર ! - પરમેષ્ઠી ! અને મહાશયવાળા ! મિાર – ચાસ્ત્રિ, દર્શન, જ્ઞાન સહિત તમો જય પામો. – આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. [૧પ૧૦] એમ દ્દીને સુગંધી પુષ્પોની વૃષ્ટિને છોડતાં - ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર – કે જેણે હસ્ત કમળની અંજલિ રચેલી છે. – તે ઇન્દ્રો સહિત દેવ સમુદાય આકાશથી નીચે ઉતર્યો – હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળની નીરુ તે દેવસુંદરીઓએ નૃત્ય ક્યું. ફરી ફરી ઘણી સ્તવના ક્રી, નમસ્કારાદિ ક્રી, લાંબો સમય સુધી પર્કપાસના ક્રી, – ત્યાર પછી તે દેવ સમુદાયો પોતાના સ્થાનકે ગયા. વિપ૧૧ હે ભગવન્! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ વાવાળા ક્યાર મહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા? હે ગૌતમ! અશ્વ જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ ક્ય હતો. – તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુના ઉપદેશથી મૌન ધારણ તે (કુમારના જીવે) મીન ધારણ કેવું હતું. - બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકે હેલા છે તે સાચી રીતે પ્રકાય, અગ્નિકાય અને મૈથુન. આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્જવા જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫૧૧ ૧૯૩ તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણથી તેઓ સુલભ બોધિ થયેલા. હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા એવા તે ક્યાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર નામના પર્વતના શિખર તરફ પ્રયાણ ક્યું. વિહાર ક્રમાં ક્રમાં કાળક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુળ બાલિકવરેન્દ્ર ચહ્નકુશીલા હતી. રાજ મંદિરમાં સમાચાર આપ્યા. તે ઉત્તમ ઉધાનમાં વંદન ક્રવા માટે સ્ત્રી નરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ ક્રયા પૂર્વક સપરિવાર યથોચિત ભૂમિ સ્થાનમાં તે સ્ત્રીનરેન્દ્ર બેઠી. મુનીશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધમદિશના ક્રી. ધર્મ દેશના સાંભળીને ત્યાર પછી સપરિવારને તે સ્ત્રી નરેન્દ્ર નિઃસંગતાને ગ્રહણ ક્રવા તૈયાર થઈ. હે ગૌતમ ! ત્યાર પછી તે નરેન્દ્ર એ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટારી, દુક્ર તપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં રમણતા ક્રનાર એવા તે – સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મમત્વ રાખ્યા વિના જ વિહાર ક્રી રહ્યા હતા - વિચરતા હતા. ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ સમુદાયના શરીર સુખમાં અથવા સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહ ભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર #તાં-ક્રતાં સમેતપર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમારી બાલિક્ષ નરેન્દ્ર એવી તે શ્રમણીને ક્યું કે હે દુક્રકારિકે ! તું શાંત ચિત્તથી, સર્વભાવથી, અંતાક્રણપૂર્વક તદ્ગ વિશુદ્ધ અને શલ્ય વગરની આલોચના જલ્દી આપ. - કરણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષ્યવાળા થયા છીએ તેિમજ નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ, યથોક્ત શુદ્ધાશયપૂર્વક શાસ્ત્રમાં જે પ્રમાણે ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્રીને જ લ્યાણને જોયેલું છે જેમાં એવી સંલેખના ક્રવી છે. ત્યાર પછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ 30/13 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આલોચના ક્રી. ત્યારપછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ આલોચના ક્રી. ત્યાર પછી બાકી રહેલી આલોચના તે મહામુનિને યાદ ક્રાવતા હ્યું કે – તે સમયે રાજ્યસભામાં તું બેઠેલી હતી, ત્યારે ગૃહસ્થ ભાવમાં રગ સહિત તેમજ નેહાભિલાષથી મને નિરખેલો હતો. તે વાતની આલોચના હે દુ ષ્પરિચ્છે ! તું જ, જેને કારણે તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તેમજ ૫ટનું ઘર એવા પાપ સ્ત્રી સ્વભાવને કારણે – આ સાળી સમુદાયમાં નિરંતર વાસ ક્રનારી અમુક રાજાની પુત્રી ચોકશીલા અથવા કુદષ્ટિ નારી છે. એવી ખ્યાતિ મારી રખે થઈ જાય તો ? એ પ્રમાણે વિચારીને હે ગૌતમ ! તે નિભગિણી શ્રમણી આ પ્રમાણે હેવા લાગી કે – હે ભગવન્! આવા કરણથી તમોને સગવાળી દષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભિલાષા ક્રતી હતી. પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ-તારુણ્ય-જીવન-દ્ધતિ-લાવણ્યસૌભાગ્યકળાનો સમુદાય-વિજ્ઞાન-જ્ઞાનાતિશય આદિ... ગુણોની સમૃદ્ધિ વડે અલંત છે, તે પ્રમાણે તમે વિષયોમાં નિરભિલાષી અને તેવા જ ધૈર્યવાળા પણ તમે છો કે નથી ? એ પ્રમાણે તમારું માપ Wવા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પરંતુ આગના અભિલાષાની ઇચ્છા પૂર્વક મેં દષ્ટિ કી જ ન હતી. અથવા આ જ આલોચના થાઓ. આમાં બીજો ક્યો દોષ છે ? મને પણ આ ગુણ ક્રનારી થશે. તીર્થમાં જઈને માયા-ક્યા રવાથી વધુ શું ફાયદો ? મારમુનિ વિચારવા લાગ્યા કે- અત્યંત, મહાસંવેગ પામેલી એવી સ્ત્રીને સો સોનૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપળ સ્વભાવ છે તે જાણી શકય છે. અથવા તો તેના મનોગત ભાવો જાણવા ઘણાં દુક્ર છે. એ પ્રમાણે ચિંતવીને કુમાર મુનિવરે હ્યું કે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૮-૧૫૧૧ – ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. – જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંક સમયમાં કેવા પ્રકારનું ક્યુટ કેળવ્યું? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપળ, અસ્થિર, ચંચળ સ્વભાવો ! કેવા છે? તિ વણવ છે – ] એના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી. – અહો ! સમગ્ર અક્ષયને ક્રનારી, ભાંડનારી, ખલના પામનારી – અહો ! સમગ્ર અપયશ અને અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી – અહો ! પાપ કર્મ ક્રવાના અભિમાની આશયવાળી – પરલોકમાં અંધારની અંદર ઘોર ભયંક્ર ખણજ, ઉકળતા કયામાં તેલમાં તળાવું, શાલ્મલી વૃક્ષના કંટા ભોંકવા, કુંભીમાં રાંધવાનું, ઇત્યાદિ દુઃખો સહન ક્રવા પડે તેવી નારકીમાં જવું પડશે. એ બધાંના ભય વિનાની આ ચંચળ સ્ત્રીઓ છે. આ પ્રકારે માર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. – તેની વાતનો સ્વીકાર ન ક્રતાં ધર્મમાં એક રસિક એવા સ્માર મુનિ અતિ પ્રશાંત વાદનથી, પ્રશાંત મધુર અક્ષરોથી, ધમદિશના દેવા પૂર્વક રાજકુલ બાલિક નરેન્દ્ર શ્રમણીને કહ્યું, હે દુક્ર કારિકે ! આવા માથાના વચન બોલીને.. અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયક, દુક્રતા અને સંયમ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ ક્રીને તેં જે સંસાર ન વધારનાર મોટો પુચ પુર્ષ એમે રેલો છે તેને હવે તું નિષ્ફળ ન કર. અનંત સંસાર આપનાર માયા અને દંભ કરવાનું કોઈ પ્રયોજન તારે હવે છે નહીં. તો નિઃશંક્ષણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો બનાવ અથવા તો જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક છે • ધમેલું સુવર્ણ એક જોરવાળી કુંક માત્રમાં તેની પાછળ રેલી મહેનતને નિરર્થક બનાવી દે છે. • તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનઆદિનો ત્યાગ કરીને જે કેશનો લોચ ક્ય, – ભિક્ષા ભ્રમણ, ભૂમિ ઉપર શય્યા કરવી, બાવીશ પરીષદો સહેવા, ઉપસર્ગોને સહન ક્રવા ઇત્યાદિ. – જે ક્લેશો સહન ક્ય, ને સર્વે કરેલાં ચાસ્ત્રિ અનુષ્ઠાનો તારા નિરર્થક થઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જશે, તે શું વિચાર. ત્યારે તે નિભગી એ જવાબ આપ્યો કે – હે ભગવન્! શું આપ એમ માનો છો કે હું આપની સાથે ક્વટથી વાત કરું છું ? વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે ક્યુટ ાય જ નહીં, આ મારી વાત નિઃશંકપણે સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં સ્નેહરાગની અભિલાષાથી કે રાગ ક્રવાની અભિલાષાથી આપની તરફ દષ્ટિ કરી ન હતી. પરંતુ આપની પરીક્ષા કવા, તમે કેટલાં પાણીમાં છો, શીલમાં દલાં દઢ છો. તેની પરીક્ષા ક્રવા માટે નજર ફ્રી હતી. એમ બોલતી કર્મ પરિણતિને આધીન થયેલી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ ર્ક્સ ઉપાર્જન કરીને તે રાજળ સ્ત્રીનરેન્દ્ર શ્રમણી વિનાશ પામી. હે ગૌતમ ! ક્યુટ ક્રવાના સ્વભાવથી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ઘણાં લાંબા કાળનો નિકાચિત સ્ત્રી વેદ ઉપાર્યો. ત્યાર પછી હે ગૌતમ શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્યભૂત સ્વયંબુદ્ધ કુમાર મહર્ષિએ (૧) વિધિપૂર્વક આત્માની સંલેખના ક્રીને, (૨) એક માસનું પાદપોપગમન અનશન ક્રીને, (૩) સમેત શિખર-પર્વતની ઉપર (૪) કેqલીપણે શિષ્યગણના પરિવાર સાથે (૫) નિવણ પામીને મોક્ષ ઉપાર્જન ક્ય. ૧પ૧] હે ગૌતમ ! તે રાજલ બાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયા શલ્યના ભાવદોષથી વિધુમાર દેવલોક્નાં સેવકદેવોમાં સ્ત્રીનોળીયા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ફરી-ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં - સમગ્ર દોં ભાંગ્ય, દુઃખ, દારિદ્ર પામતી - સમગ્ર લોથી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી – પોતાના કર્મોના ફળને અનુભવતી હે ગૌતમ યાવતુ કોઈ પ્રકારે ર્મનો ક્ષયોપશમ- ઓછા થવાનાં કારણે ઘણાં ભવો ભ્રમણ ર્યા પછી.. આચાર્ય પદ પામીને, નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વપ્રમાદના આલંબનથી મુક્ત થઈને – સંયમ ક્રિયામાં ઉધમ ક્રીને Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૫૧ર ૧૯૭ - તે ભવમાં માયાથી રેલા ઘણાં બાળીને ભસ્મ કરીને – હવે માત્ર અંકુ સમાન ભવ બાકી રાખેલો હતો. – તો પણ ગૌતમ જે તે સમયે રાગવાળી દષ્ટિની આલોચના ન ક્રી તે કર્મના દોષથી બ્રાહાણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ. તે રાજકુળ બાલિા નરેન્દ્ર શ્રમણી રૂપ સાધ્વીનો જીવ આ બ્રાહ્મણીરૂપે જન્મીને નિર્વાણ પામ્યો. વિ૫૧૩] હે ભગવન્! જે કોઈ શ્રમણપણાંનો ઉધમ ક્યું તે એક વગેરે યાવત્ સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમણ કરવું પડ્યું? હે ગૌતમ ! જે કોઈ નિરતિચાર શ્રમણપણે નિર્વાહ રે. – તે એકથી માંડી આઠ ભાવ સુધીમાં સિદ્ધિ પામે. – જે કોઈ સૂક્ષ્મ કે બાદર જે કંઈ માઢા શલ્યવાળા હોય. – અપત્યનો ભોગવટો રે. – અગ્નિકાયનો ભોગવટો રે, – મૈથુન કર્યડે તે સિવાય બીજો કોઈ આજ્ઞા ભંગ કરીને તેના શ્રમણપણામાં અતિચાર દોષને લગાડે. - તે લાખ ભવ ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ ને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરી. કેમ કે શ્રમણપણું પામીને પણ પછી જો તેમાં અતિચારદોષ લગાડે તો બોધિપણું દુખેથી મેળવે છે. હે ગૌતમ ! આ તે બ્રાહાણીના જીવે આટલી અલ્પ માત્ર પણ માયા #ી હતી, તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા. [૧પ૧૪] હે ભગવન્! તે મહીયારી – ગોકુળ પતિની પત્નીને તેઓએ ડાંગરનું ભોજન આપ્યું કે નહીં ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર ર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ? હે ગૌતમ તે મહિયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ ક્રવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું. - તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું – પછી મધ, દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું, ક્યાં જશો ? ગોકુળમાં. – બીજીવાત તેને એ દ્દી કે જો તું મારી સાથે વિનયથી વતવિ ક્રીશ, તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણાં ગોળ અને ઘી વડે ભરપુર એવા દરરોજ દુધ અને ભોજન આપીશ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જ્યારે આ પ્રમાણે હ્યું ત્યારે સુજ્ઞશ્રીને તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભ ધ્યાનમાં પરાવાયેલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વચ્ચે એ આ સુશ્રીને લેશમાત્ર યાદ પણ ફ્રી નહીં. ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ ક્યું હતું તે પ્રમાણે ઘી અને ખાંડથી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી. હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંક્ર દુષ્કળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ- સમૃદ્ધિથી સ્થિર થયો. ત્યારપછી કોઈ સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યવંત, ચંદ્રવંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરી સુજ્ઞશીવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળે છે. લાંબી મુસાફરી ક્રવાથી ખેદ પામેલ દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતાના યોગે પેલી મહીયારીનું ગોકુળ આવતાં જેનું નામ લેવામાં પણ પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ ક્ષક્તાલીય ન્યાયે આવી ગયો. સમગ્ર ત્રણ ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ, લાવણ્ય અને કાંતિથી ચડિયાતી રૂપ-દ્ધતિ અને લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈ. સુજ્ઞશ્રીને જોતાં જ ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુખદાયક પિાક ફળની ઉપમાવાળા વિષયોની શક્યતા હોવાથી.. જેણે સમગ્ર ત્રણ ભવનને જીતેલ છે, તેવા કામદેવના વિષયમાં આવેલાં મહા પાપ Á નાર સુજ્ઞશીવે તે સુશ્રીને કહ્યું હે બાલિકા જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારી સાથે લગ્ન જવા તૈયાર છું. બીજું તારા બંધુવર્ગને પણ દારિદ્રરહિત છું. વળી તારા માટે પુરેપુરા સો-પલ એિક માપ છે.] પ્રમાણ એવા સુવર્ણના અલંકરો ઘડાવું. જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ. ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ સર્વ વૃત્તાંતનું નિવેદન ક્યું. એટલે મહીયારી તુરંત સુજ્ઞાશિવ પાસે આવીને ધેવા લાગી કે - અરે ! તું હેતો હતો તેમ મારી પુત્રી માટે તું સો-પણ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ. ત્યારે તેણે શ્રેષ્ઠ મણીઓ બતાવ્યા. ત્યારે મહીયારીએ કહ્યું કે સો સોનૈયા આપ. આ બાળક્ત રમવા યોગ્ય પાંચિકનું મારે પ્રયોજન નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૫૧૪ ૧૯૯ ત્યારે સાશિવે કહ્યું કે – ચાલો, આપણે નગરમાં જઈને આ પાંચિાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે જઈ તેનું મૂલ્ય ક્રાવીને પછી તેની ખાત્રી કરીએ. - ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રવંત, સૂર્યન્નત મણીના શ્રેષ્ઠ જોડલાં રાજાને બતાવ્યા. રાજાએ પણ રાના પરીક્ષોને બોલાવીને કહ્યું કે- આ શ્રેષ્ઠ મણીઓનું મૂલ્ય ક્રીને તમે અમને બતાવો. જો મૂલ્યની પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું કે- અરે ! માણિક્યના વિધાર્થી અહીં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણીઓનું મૂલ્ય આંકી શકે ? તો હવે કિંમત કરાવ્યા વિના ઉચ્ચક દશકોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે હ્યું કે મહારાજની જેવી ક્યા થાય તે બરોબર છે. પણ બીજી એક વિનંતી ક્રવાની છે– આ નાજીના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. – તેમાં એક યોજન સુધી ગોચર ભૂમિ છે. - તેનો રાજ્ય તરફથી લેવાતો જ મુક્ત કરાવશો. રાજાએ ક્યું – ભલે, એમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને ર મુક્ત ગોકુળ ક્રીને તે ઉચ્ચાર ન ક્રવા લાયક નામવાળા સુજ્ઞશીવે પોતાની જ પુત્રી એવી સુજ્ઞશ્રી સાથે લગ્ન ક્રી લીધા. તે બંને વચ્ચે પરસ્પર પ્રતિ ઉત્પન્ન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાનો સમય પસાર કરી રહેલાં છે. તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વિના જ પાછા ફરેલા જોઈને હા-હા પૂર્વક આકંદન ક્રતી સુશ્રીને સુડાશીવે આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે – હે પ્રિયે ! પહેલાં કોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને તું કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થાને પામી ? ત્યારે તેણે જણાવ્યું કે મારા શેઠાણી હતા, ત્યારે આ સાધુઓને પુષ્કળ ભય અને અન્ન-પાણી આપીને તેમના પાના ભરી દેતા હતા. ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થયેલી શેઠાણી મસ્તન્ને નીચું નમાવી તેમના ચરણાગ્ર ભાગમાં પ્રણામ ક્રતી હતી. આ શ્રમણોને આજે જોઈને મને તે શેઠાણી યાદ આવી ગયા. ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછ્યું કે- તારી સ્વામિની કેમ હતી ? ત્યારે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હે ગૌતમ ! તે સુજ્ઞશ્રી – અતિશય ગળું બેસી જાય તેવું આદું રૂદન ક્રતી, – દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી, – બાળ થયેલી અને અશ્રુઓ પાડતી, તે સુજ્ઞશ્રીએ પોતાના પિતાને આરંભથી માંડીને અત્યાર સુધી બનેલી સર્વ હકીક્તનું નિવેદન ક્યું ત્યારે તે મહાપાપ ર્મ એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે આ તો સુજ્ઞશ્રી..” – મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાન સ્ત્રીને આવા રૂપ, નંતિ, શોભા, લાવણ્ય અને સૌભાગ્યવાળા સમુદાયની શોભા ન હોય. આ પ્રમાણે ચિંતવીને તે વિલાપ ક્રવા લાગ્યો કે[૧૫૧૫] આવા પ્રકારના પાપકર્મ ક્રવામાં રક્ત થયેલા માર ઉપર ધડધડ શબ્દ ક્રતું વજૂ તુટી ના પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે મારી શુદ્ધિ થવાની છે ? . [૧પ૧] એમ બોલીને મહાપાપર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલ તલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા ઉંચા પર્વતના શિખર ઉપરથી પડતું મૂકું ઉક્ત પ્રકારે અનંત પાપ સમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સપ્ત રીતે ચૂરો કરી નાંખુ અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ રેલા લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા આ અંગોને ટીપાવી નાંખું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં ક્રવતના તીક્ષ્ણ દાંતાથી ક્યાલું વેરાવું ? તેવા શરીરમાં પછી સારી રીતે ઉકાળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના સાજીખારના રસને રડાવું ? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું ? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ * ? છે અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધીને, લટકાવીને, નીચે મુખ અને ઉપર પગ હોય તે રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો રાવું? - વધારે કેટલું કહેવું? મસાણ ભૂમિમાં પહોંચીને કચ્છની ચિતામાં મારા શરીરને હવે નું બાળી નાંખું – સળગાવી દઉં ? એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવડાવી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૫૧૬ ૨૦૧ ત્યારપછી સમગ્ર લોક્ની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વલોક્ન જાહેર ક્રતાં ક્યું કે મેં ન રવા લાયક આવા પ્રકારનું અપકર્ય કરેલું છે. એ પ્રમાણે દ્દીને તે ચિતા ઉપર આરૂઢ થયો. ત્યારે ભાવિત-વ્યતાના યોગથી તેવા પ્રારના દ્રવ્યો અને ચૂર્ણના યોગના સંસર્ગથી તે સર્વે કક્કો છે, એમ માનીને ફુકો મારવા છતાં, અનેક પ્રકારે ઉપાયો ક્રવા છતાં પણ તે અગ્નિ સળગ્યો નહીં ત્યાર પછી લોકોએ તેનો તિરસ્કાર ક્યું કે જો આ અગ્નિ પણ તેને સહારો આપતો નથી. તારી પાપની પરિણતિ કેટલી આક્રી છે. કે જો આ અગ્નિ પણ સળગતો નથી ! એ પ્રમાણે દ્દીને તે લોકોએ તે બંનેને ગોકુળમાંથી કાઢી મૂક્યા. આ અવસરે બીજા નજીજ્ઞા ગામમાંથી ભોજન, પાણી ગ્રહણ કરીને તે જ માર્ગ ઉધાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉધાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણસમૂહને ધારણ નાર એવા ચાર જ્ઞાનવાળા, ઘણાં શિષ્યગણથી પરિવરેલા. (તથા) – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ તથા] - દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ અણગારને જોયા. તેમને જોઈને તે બંનેએ વિચાર્યું કે – આ મહાયશવાળા મુનિવર પાસે મારી વિશાદ્ધિ કેમ થાય તેની માંગણી ક્યું. એમ વિચારીને પ્રણામ ક્રયા પૂર્વક ને ગણને ધારણ ક્રનારા એવા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણ સ્વામીએ સુશીવને ક્યું કે અરે ઓ દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી ક્રીને સમગ્ર પાપનો અંત ક્રનાર એવું પ્રાયશ્ચિત્ત ક્ર. આ બાલિક તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તેણી તે બાળકન્ને જન્મ ન આપે. ' હે ગૌતમ ! ત્યાર પછી અતિ મહાસવેગની પરાકાષ્ઠા પામેલો તે સુજ્ઞશિવ જન્મથી માંડીને થયેલા તમામ પાપની નિઃશલ્ય આલોચના આપીને કહીને ગર મહારાજાએ Èલા – ઘોર, અતિ દુક્ર મોટા પ્રાયશ્ચિત્તાનું સેવન કરીને, - ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત શ્રમણપણામાં પરાક્રમ ક્રીને ૨૬વર્ષ અને ૧૩-રાત્રિ દિવસ પર્યન્ત અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ૠક્ષરી, દુક્ર તપ અને Page #203 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સંયમનું યથાર્થ પાલન કરીને... તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને... શરીરની ટાપટીપ કે મમતા ર્યા વગરના તેણે... સર્વ સ્થાનમાં અપ્રમાદરહિતપણે ૨૦૨ નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય, ધ્યાનાદિમાં પરાક્રમ કરીને બાકીની ર્મમળને ભસ્મ કરીને, અપૂર્વણ કરીને, ક્ષપક શ્રેણી માંડી અમગડ ક્વલી થઈ સિદ્ધ થયા. - [૧૫૧૭] હે ભગવન્ ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ ક્ર્મ આચરીને આવો સુજ્ઞશીવ જલ્દી, થોડાં કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોચના આપી, જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુખ્ત, મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું... જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્સ્ટ રનાર અતિ દુર તપ-સંયમની ક્રિયામાં વર્તતા... મૂળગુણો અને ઉત્તરગુણોનું પાલન કરતા... નિરતિચાર શ્રામણ્યનો નિર્વાહ કરીને... જેવા પ્રકારના રૌદ્ર ધ્યાન અને આર્ત્ત ધ્યાનથી મુક્ત બનીને... રાગ-દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મદ, ભય, ગારવાદિ દોષોનો અંત નાર અને મધ્યસ્થભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા... એ સુજ્ઞશીવ શ્રમણે બાર વર્ષની સંલેખના રીને, પાદપોપગમન અનશનને અંગીકાર કરીને, તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી... તે એક જ માત્ર સિદ્ધિ ન પામે, પરંતુ જો ક્દાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર ર્મનો ક્ષય થાય અને સિદ્ધિને પામે. - પરંતુ બીજાંએ કરેલાં ક્ર્મનો સંક્રમ ક્દાપિ કોઈને થતો નથી. જે ર્મ જેણે ઉપાર્જન રેલું હોય તે તેણે જ ભોગવવું પડે. હે ગૌતમ ! જ્યારે યોગનો નિરોધ રનાર થાય ત્યારે સમગ્ર પણ આઠે ર્મરાશિને નાના કાળ વિભાગથી જ નાશ કરનારા થયા છે. સમગ્ર કર્મ આવવાના દ્વારોને સારી રીતે બંધ ક્સ્ટ્રાર... તેમજ યોગનો નિરોધ કરનારનો ર્મક્ષય જોયો છે... પણ ાળ સંખ્યાથી ર્મક્ષય જોયેલ નથી. ક્યું છે કે [૧૫૧૮ થી ૧૫૨૩] કાળથી કર્મ ખપાવે છે, કાલ વડે ર્મ બાંધે છે. એક ર્મને બાંધે છે. એક ર્મનો ક્ષય કરે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૮/- ૧૫૧૮ થી ૧૫૨૩ ૨૦૩ હે ગૌતમ ! કાળ તો અનંત છે, યોગ નિરોધ કરનાર ક્ર્મ વેદે છે, પરંતુ ર્મ બાંધતા નથી. જૂના ર્મોનો નાશ કરે છે, નવા ર્મોનો તેને અભાવ જ છે. આ પ્રમાણે કર્મક્ષય જાણવો. આ વિષયમાં કાળની ગણતરી ન કરવી. ― - અનાદિકાળથી આ જીવ છે, તો પણ ઓં ખલાસ થતાં નથી. ર્મોનો ક્ષયોપશમ થવાના ારમે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થાય, ત્યારે કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવદ્રવ્ય પ્રાપ્ત કરીને યાવત્ અપ્રમાદી બનીને કોઈ પણ જીવ સ્વ ર્મોને ખપાવે ત્યારે— - --- – જીવની કોટી માર્ગમાં આગળ વધે. - - – જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાળનું કર્મ બાંધે. – ચારે ગતિમાં સર્વકાળ અત્યંત દુઃખી જીવો વાસ કરનારા હોય. – તેનાથી કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવને પામીને... હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એક્દમ ર્મક્ષય નારો થાય. [૧૫૨૪] હે ભગવન્ ! પે'લી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ ! છઠ્ઠી નરક પૃથ્વીમાં. હે ભગવન્ ! ક્યા કારણે તેમ થયું ? હે ગૌતમ ! તેનો ગર્ભ નવમાસથી અધિક થયો. ત્યારે તેણીએ એવો વિચાર ર્યો કે આવતીકાલે સવારે ગર્ભ પડાવીશ. એવા પ્રકારના અધ્યવસાયને કરતી તેણે બાળક્ને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તુરંત જ, ત્યાં જ મૃત્યુ પામી. એ કારણે સુજ્ઞશ્રી છઠ્ઠી નરકે ગઈ. હે ભગવન્ ! જે બાળક્નો તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી, તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો ? હે ગૌતમ ! તે જીવતો રહેલો છે. હે ભગવન્ ! કેવી રીતે ? હે ગૌતમ ! જન્મ આપતાની સાથે જ તે બાળક્ને એવા પ્રકારની ઓર, ચરબી, લોહી વીંટળાઈને રહેલ હતા. દુર્ગંધ મારતા પદાર્થો, પરુ, ખારી દુર્ગન્ધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળાયેલ, વિલાપ કરતાં બાળક્ને... અનાથ, એક શ્વાન, કુંભારના ચાર્કો મૂકી ભક્ષણ કરવા લાગ્યો. · ત્યારે તે કુંભારે તે બાળક્ને જોયો. - · ત્યારે પોતાની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ - બાળક્ના શરીરનો નાશ ર્યા વિના તે શ્વાન નાસી ગયો. ત્યારે ણાપૂર્વક હૃદયવાળા કુંભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે · એ પ્રમાણે વિચાર કરીને પછી - કુંભારે તે બાળક્ને પોતાની પત્નીને સમર્પણ ર્યો. તેણી પણ સાચા સ્નેહથી તે બાળકનું પાલન પોષણ કરીને તેને મનુષ્ય રૂપે [પુરુષ રૂપે] તૈયાર ક્યોં. w તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તે બાળકનું સુસઢ એવું નામ પાડ્યું. હે ગૌતમ ! કાળક્રમે સુસઢને સુસાધુઓનો સમાગમ થયો. દેશના સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ત્યાર પછી તેણે દીક્ષા અંગીકાર કરી યાવત્ પરમશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યને તે પામ્યો. - મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુર, મહાકાયક્લેશ કરે છે. પરંતુ સંયમમાં યતના કેમ વી તે જાણતો નથી. અજયપણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ નારો થાય છે. ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે ક્યું અરે મહાસત્ત્વશાળી ! તું અજ્ઞાન દોષને કારણે સંયમમાં જયણા કેમ કરવી, તે વાત જાણતો નથી. - તે કારણે તું મહાકાય ક્લેશ નારો થયો છે. હંમેશાં આલોચના આપીને પ્રાયશ્ચિત્ત તો નથી. • તેથી તારું કરેલું આ સર્વ તપ, સંયમ નિષ્ફળ થાય છે. જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે તે નિરંતર આલોચના આપે છે. ગુરુ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત પણ આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા નારો થાય. તે જ પ્રમાણે રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનથી મુક્ત થયેલો, શુભ અધ્યવસાયમાં વિચરતો હતો. હે ગૌતમ ! કોઈ સમયે તે પાપમતિવાળો જે કોઈ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ-પંદર ઉપવાસ યાવત્ છ માસના ઉપવાસ કે બીજા મોટા ાય ક્લેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે. પરંતુ જે કાંઈપણ સંયમ ક્રિયાઓમાં જયણાવાળા મન-વચન-કાયાના યોગો, સમગ્ર આશ્રવનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિથી સમગ્ર પાપક્મના રાશિને બાળીને ભસ્મ કરવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ રે છે. પ્રાયશ્ચિત્તની અવગણના, હેલના, અશ્રદ્ધાદિ કરે છે. શિથિલતા સેવે છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫ર૪ ૨૦૫ થાવત્ અરે ! આમાં ક્યું દુક્ક છે? એમ ક્રીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન ક્રી આપતો નથી. હે ગૌતમ ! તે સુસઢ મુનિ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મેન્દ્ર કલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહધ્ધિક સામાજિક દેવપણે ઉત્પન્ન થયા [દેવ થયા] ત્યાંથી ચ્યવીને, અહીં વાસુદેવ થઈને, મરીને પછી સાતમી નરક પૃથ્વીમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મહાક્રયવાળો હાથી થઈને... – મૈથુનાસક્ત માનસવાળો મૃત્યુ પામીને.... – મરીને અનંતાય વનસ્પતિમાં ગયો. – હે ગૌતમ ! આ એ જ સુસઢ છે કે જેણે - - - [૧૫રપ આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્તાદિ જવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબો કૂળ સંસારમાં ભ્રમણ ક્રશે. પિપર૬] હે ભગવન્! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુક્ર કાય ફ્લેશ ક્રીને પણ તે પ્રશ્નારે લાંબો કાળ સુધી તે સુસટ સંસારમાં ભ્રમણ રશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરહિતપણે ચાવજીવ સત-દિવસ દરેકે દરેક સમયે ધારણ ક્રીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરોબર સેવે. તે વાત તે સુયટે જાણી નહીં. તે કરણથી તે નિભંગી લાંબો કાળ સંસારમાં ભ્રમણ ક્રશે. હે ભગવન ! ક્યા કારણે તેને જયણા જાણવામાં ન આવી ? ગૌતમ ! જેટલો કાયક્લેશ તેણે સહન ક્ય, તેના આઠમા ભાગનો પણ સચિત્ત જળનો ત્યાગ ક્યો હોત તો... તે સુસઢમુનિ જરૂર સિદ્ધિમાં પહોંચી જાત. પરંતુ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ ક્રતો હતો. સચિત્ત જળનો પરિભોગ નારને ઘણો કાયક્લેશ હોય તો પણ તે નિરર્થક જાય છે, તેમ જાણ. - હે ભગવન્! અપાય, અગ્નિકય અને મૈથુન એ ત્રણે મહાપાપના સ્થાનો ધેલા છે, અબોધિ આપનારા છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ કવો જોઈએ, તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે જયણાને ન જાણી. હે ભગવન્! ક્યા કારણથી અપાય, અગ્નિાય અને મૈથુન અબોધિ આપનારા જણાવેલા છે ? Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હે ગૌતમ! જો કે સર્વ છ એ કાયનો સમારંભ મહાપાપ સ્થાનકે જણાવેલ છે, પરંતુ અપક્ષય અને અગ્નિકાયનો સમારંભ તે બંને અનંત સત્વોનો ઉપઘાત ક્રનાર છે. - મેથુન સેવનથી તો સંખ્યાતા કે અસંખ્યાતા જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ, દ્વેષ અને મોહથી યુક્ત હોવાતી એવંત અપ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે. જે કરણથી આમ હોય છે. તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ, સેવન કે પરિભોગ કરનાર.. – તેવા પાપોમાં પ્રવર્તનાર એવો જીવ... - પહેલાં મહાવતને ધારણ ક્રનાર ન થાય. . – અને અહિંસાના અભાવમાં બાકીના મહાવ્રતોના સંયમોના અનુષ્ઠાનનો જ અભાવ હ્યો છે. – તે કારણે સર્વથા વિરાધિત શ્રમણપણું જ ગણાય. - જે કારણથી આ પ્રમાણે છે. તે કારણથી સમ્યગ્ર માર્ગ પ્રવર્તે છે, તેનો વિનાશ ક્રનારો થાય છે. - તે કારણે જે કંઈ પણ કર્મબંધન કે તેનાથી નક, તીર્થંચ અને મનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો સ્વપ્રમાં પણ ન સાંભળે. અને ધર્મ પ્રાપ્ત ન ધે તો સંસારમાં ભ્રમણ કરે છે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક હ્યા છે. હે ભગવન્! શું છટ્ટ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ, એક માસ યાવતુ છ માસ સુધીના નિરંતર ઉપવાસ.. અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્ટારી, દુક્ર સંયમ... એ બધું જયણા રહિત એવો અતિ મહાન કાયક્લેશ રેલો હોય તો શું નિરર્થક થાય છે ? હે ગૌતમ ! હા, નિરર્થક જાય. હે ભગવન્! ક્યા કારણથી ? હે ગૌતમ ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ જયણા રહિત સંયમ વિના ઇચ્છાએ આવી પડેલા તાપ, તડક, ભાર, માર વગેરે પરાધીનતાથી પાલન રે છે. - વગર ઇચ્છાએ દુઃખ સહન કરી, અકામ નિર્જરી કરીને આ જનાવરો સૌધર્મ · આદિમાં જાય છે. – ત્યાં પણ ભોગાવલી ક્મનો ક્ષય થવાથી ચ્યવીને તિર્યંચાદિ ગતિમાં જઈને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૫૨૬ સંસારને અનુસરનારો અથવા સંસારમાં ભ્રમણ કરનાર થાય છે. તથા અશુચિ, દુર્ગન્ધ, પીગળેલા પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, શ્લેષ્મથી પૂર્ણ ચરબી, શરીર ઉપર વીંટળાયેલ ઓર, પરુ [તથા] અંધકારથી વ્યાપ્ત, લોહીના કાદવવાળા, દેખી ન શકાય તેવા બિભત્સ, અંધકારના સમૂહથી યુક્ત એવા... ગર્ભવાસમાં વેદનાઓ, ગર્ભ પ્રવેશ, જન્મ-જરામરણાદિક અને શારીરિક, માનસિઉત્પન્ન થયેલા ઘોર દારુણ દુઃખોનો ભોગવટો કરવાનું ભાજન બને છે. સંયમની જયણા વગર જન્મ-જરા-મરણાદિના ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, દારુણ દુઃખોનો નાશ એકાંતે કે આત્યંતિક થતો નથી. આ કારણે જયણા રહિત સંયમ કે અતિશય મહાન કાયક્લેશ રે તો પણ હે ગૌતમ ! તે સર્વે નિરર્થક જાય છે. હે ભગવન્ ! શું સંયમની જયણાને બરાબર જોનારો, પાળનારો સારી રીતે તેનું અનુષ્ઠાન નારો... - જન્મ, જરા, મરણાદિના દુઃખથી જલ્દી છુટી જાય છે ? હે ગૌતમ ! એવા પણ કોઈ હોય છે કે જે જલ્દી તેવા દુઃખો થકી ન છુટી જાય અને કેટલાંક એવા પણ હોય છે કે જેઓ તેવા દુઃખોથી જલ્દી છુટી જાય છે. હે ભગવન્ ! ક્યા કારણથી આપ એમ ક્હો છો ? હે ગૌતમ ! કેટલાંક એવા હોય છે કે જેઓ લગાર, અલ્પ, થોડું પણ સભાસ્થાન જોયા વિના, અપેક્ષા રાખ્યા વિના રાગ સહિત અને શલ્ય સહિત સંયમની ચતના રે જે એવા પ્રકારનો હોય તે લાંબા કાળે જન્મ, જરા, મરણ વગેરે અનેક સાંસારિક દુઃખોથી મુક્ત થાય. કેટલાંક એવા આત્મા હોય છે કે જેઓ સર્વ શલ્યને નિર્મૂળ ઉખેડીને - આરંભ અને પરિગ્રહ વગરના થઈને— - મમતા અને અહંકાર રહિત થઈને રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, ક્યાયના મળ વગરના થઈને, સર્વ ભાવો અને ભવાંતરોથી અતિ વિશુદ્ધ આશયવાળા, દીનતા વગરના માનસવાળા, - • એકાંત નિર્જરા કરવાની અપેક્ષાવાળા, પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય પામેલા, સમગ્ર ભય, ગારવ, વિચિત્ર અનેક પ્રકારના પ્રમાદના આલંબનોથી મુક્ત થયેલા એવા, ૨૦૩ - - ઘોર પરીષહો અને ઉપસર્ગોને જીતેલા છે એવા, – રૌદ્ર ધ્યાન જેમણે દૂર કરેલા છે એવા, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ - સમગ્ર ર્મનો ક્ષય ક્રવા માટે યથોક્ત જયણાનો ખપવાળા, – બરાબર પ્રેક્ષા કરતા હોય, પાલન જતા હોય તેવા – વિશેષ પ્રકારે જયણાનું પાલન ક્રનારા, યાવતુ સમ્યફ પ્રકારે તેનું અનુષ્ઠાન ક્રતા હોય.. જે એવા પ્રશ્નને સંયમ અને જયણાના અર્થી હોય તે જલ્દી જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુખે કરીને છોડી શકાય તેવી દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ! એ કારણથી કહ્યું કે એક સંસારમાંથી જલ્દી છુટી જાય છે અને એક જલ્દી છુટી શક્તો નથી. ભગવન્! જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખ જાળથી મુક્ત થયા પછી જીવ ક્યાં વાસ કરે છે ? હે ગૌતમ! જ્યાં જરા, મરણ, વ્યાધિ, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, ઉદ્વેગ કંકાસ ટો ક્લેશ દારિદ્ર કે ઉપતાપ જ્યાં હોતા નથી. ઇષ્ટનો વિયોગ થતો નથી. વધારે કેટલું Èવું? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરૂપમ, અનંત સુખ જેમાં છે એવા મોક્ષમાં વાસ ક્રનાર થાય છે. આ પ્રમાણે હ્યું. અધ્યયન-૮ રાત્િ ચૂલિક-૨નો | મુનિ દીપરત્નસાગરે ૩ સુણાનુવાદ પૂર્ણ - ૪– ૪ - ૪– ૪ - ૪ - ૪ - [પરથી આ સૂત્રમાં “વર્ધમાન વિધા” આપેલી છે, તેથી તેની ગુર્જર છાયા આપી નથી. જિજ્ઞાસુઓએ અમારું માગસુત્તાનિ ભાગ-૩૯, મહાનિસીહ નું પૃષ્ઠ ૧૪૨, ૧૪૩ જોવું. [૧પ૨૮] “મહાનિસીપ' સૂત્ર હાલ ૪૫૦૪ શ્લોક પ્રમાણ મળે છે. મહાનિશીથ-છેદ-૬, આગમ-૩૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સાનુવાદ પૂર્ણ - - - - - ૪- ૪ - * ભાગ-૩૦મો સમામ ) Page #210 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા આગમનું નામ ભાગ ક્રમાંક 1 અને 2 3 અને 4 5 થી 7 | 9 થી 13 14 15 17 આચારાંગ. સૂત્રકૃતાંગા | સ્થાનાંગ | સમવાયાંગ ભગવતી | જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ | વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્રીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ આવશ્યક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ દશવૈકાલિક | ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્રા | 16 | 17 થી 19 | 20 થી 22 | 23,24 25 થી 27 28 | 29 30 | 30 31 થી 34 35 36 37 થી 39 40 41 | | | | | 36 42