SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વ કર્તવ્યો ર્યા. મેરુ ઉપર જન્માભિષેક ક્ય, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ કૃતાર્થ થયો. પિ૦ થી પ૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર દંભી શબ્દ ક્રતા, ક્ષીર સમુદ્રના રવવત જય-જય મંગલ શબ્દો મુળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી ક્રતા હતા. ક્ષીર સમુદ્રના જળથી, ઘણાં સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણમણિ-રતના ઉંચા કળશોથી જન્માભિષેક દેવો ક્રતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન ર્યો. આઠ વર્ષના છતાં ભગવંતે ઇન્દ્ર વ્યાક્રણ બનાવ્યું. કુમારપણુંલગ્ન થયા, લોખંતિક દેવે પ્રતિબોધ ક્ય. સર્વે દેવોએ દીક્ષા મહોત્સવ ક્ય, ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાન યોગના અગ્નિ વડે ચારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોક્ન પ્રકશિત ક્રનાર વળજ્ઞાન ઉપાર્જન ક્યુ. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલ જ્ઞાનનો મહિમા ક્રીને ધર્મ, નીતિ, તપ, ચત્રિ વિષયો સંશયો પૂળ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મક્યન ક્યું ત્યારે દેવનિમયે એકઠા થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની સ્મૃધ્ધિ અને જગતની ઋધ્ધિ બંનેની સરખામણી જતા હતા. સમગ્ર ભુવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિતો જે તીર્થમાં હોય છે ભવ્ય જીવોના અનાદિ મળનાં ચીણાં મિથ્યાત્વનાં સમગ્ર ક્મને નિર્મલન ક્રે છે, જે રીતે પ્રતિબોધ ક્રીને માર્ગમાં સ્થાપન ક્રી ગણધરોને દીક્ષિત રે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગુંથે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને ધે છે. પિ૮૦ થી પ૦૫] જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વ સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ કરે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગાબને અશ્રુજળના સરસર શબ્દ જતા પ્રવાહથી ધોતા હતા. વળી ક્ટણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી ! અમને અનાથ ક્ય. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર ક્ય. પછી શોક પામેલા શુન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન ક્રીને દેવલોકે જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન ક્રીને અશોકવૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા ક્રીને પોત-પોતાના ભવનમાં સ્તુતિ જતાં હતાં. ઇિત્યાદિ સર્વ વૃતાંન્ત મહાવિસ્તારથી અંતગડદશાથી જાણવો. પિ૮૬ થી ૨૮] અહીં અત્યારે જે ચાલ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ ક્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્વોના ઉપકરને માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદક્યું જેમ જેમ ભક્ષણ ક્યાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy