SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જે વિભુષા શીલ છે, તે પણ અનેક પ્રકારે છે – શરીરને અત્યંગન ક્રવું, ચોળાવવું, લેપો #ાવવા, અંગમર્દન રાવવું, સ્નાન વિલેપન ક્રવા, મેલ ઘસીને દૂર ક્રવો, તંબોલ ખાવું, ધૂપ દેવડાવવો, સુગંધી વસ્તુથી શરીર કે વસ્ત્રો વાસિત રવા, દાંત ઘસવા, લીસા કરવા, ચહેરો સુશોભિત બનાવવો, પુષ્પો કે તેની માળા પહેરવી, વાળ ઓળવા, પગરખાં, પાવડી વાપરવા, અભિમાનથી ગતિ વી-બોલવું-હસવુંબેસવું-ઉઠવું-પડવું-ખેંચવું-શરીરની વિભૂષા દેખાય તેમ સ્પડા પહેરવા, દાંડો લેવો, આ બધાં શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા. આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા - ઉપઘાત ક્રાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપડ્મ, વિભૂષા કુશીલ સાધુ હોય છે. આ પ્રમાણે દર્શનકુશીલ પ્રણ પૂર્ણ થયું. [૨૬] મૂલગુણ અને ઉત્તરગુણમાં ચાસ્ત્રિકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવત અને રાત્રિભોજન છઠું એમ મૂલગુણો લ્યા. તે છમાં જે પ્રમાદ રે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘો ક્રવો, પરિતાપ ઉપજાવવો, ક્લિામણાં ક્રવી. મૃષાવાદ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, તેમાં “પયા ૩ મ” કોઈ સાધુ દિવસે ઉંઘતો હતો. બીજાએ ! દિવસે કેમ ઉંધે છે? પેલો È– હું ઉંઘતો નથી. ફરી તેને નિંદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું ફરી પહેલો હે કે ના ઉંઘતો નથી. આ સુક્ષ્મ મૃષાવાદ. લેઈ સાધુએ ભોજન સમયે હ્યું – ભોજન ક્યો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચMાણ છે – એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછ્યું. હમણાં પચ્ચખાણ છે તેમ જ્હી, ફરી ભોજન કરે છે ? ત્યારે તે કહે કે શું મેં પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતનું વિરતિ પચ્ચકમાણ ક્યું નથી? આ રીતે છળપ્રયોગથી સુક્ષ્મ મૃષાવાદ. સુમમૃષાવાદ અને ન્યાલીક આદિ બાદર મૃષાવાદ. વણ આપેલ ગ્રહણ ક્રવું, તેના બે ભેદ – સુક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ટેફા, રાખની કુંડી આદિ લેવા તે સુક્ષ્મ અદત્તાદાન. અણ ઘડેલ કે ઘડેલ સુવણિિદ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું. તથા મેથુન-દિવ્ય અને દારિક. તે પણ મન, વચન, કાયાથી ક્રણ રાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદે જાણવું તેમજ કર્મ સચિત-અચિત ભેદોવાળું ઈત્યાદિ જાણવું. માંડલીમાં પરિગ્રહ બે ભેદ – સુક્ષ્મ અને બાદર, વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ ક્રવું. બીજાને વાપરવા ન આપવા તે સુક્ષ્મ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ ક્રવા કે ધારણ કરી રાખવા. માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy