________________
૧૯૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આલોચના ક્રી.
ત્યારપછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ આલોચના ક્રી.
ત્યાર પછી બાકી રહેલી આલોચના તે મહામુનિને યાદ ક્રાવતા હ્યું કે – તે સમયે રાજ્યસભામાં તું બેઠેલી હતી, ત્યારે ગૃહસ્થ ભાવમાં રગ સહિત તેમજ નેહાભિલાષથી મને નિરખેલો હતો.
તે વાતની આલોચના હે દુ ષ્પરિચ્છે ! તું જ, જેને કારણે તારી સર્વોત્તમ શુદ્ધિ થાય.
ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તેમજ ૫ટનું ઘર એવા પાપ સ્ત્રી સ્વભાવને કારણે
– આ સાળી સમુદાયમાં નિરંતર વાસ ક્રનારી અમુક રાજાની પુત્રી ચોકશીલા અથવા કુદષ્ટિ નારી છે.
એવી ખ્યાતિ મારી રખે થઈ જાય તો ?
એ પ્રમાણે વિચારીને હે ગૌતમ ! તે નિભગિણી શ્રમણી આ પ્રમાણે હેવા લાગી કે –
હે ભગવન્! આવા કરણથી તમોને સગવાળી દષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભિલાષા ક્રતી હતી.
પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ-તારુણ્ય-જીવન-દ્ધતિ-લાવણ્યસૌભાગ્યકળાનો સમુદાય-વિજ્ઞાન-જ્ઞાનાતિશય આદિ... ગુણોની સમૃદ્ધિ વડે અલંત છે,
તે પ્રમાણે તમે વિષયોમાં નિરભિલાષી અને તેવા જ ધૈર્યવાળા પણ તમે છો કે નથી ?
એ પ્રમાણે તમારું માપ Wવા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પરંતુ આગના અભિલાષાની ઇચ્છા પૂર્વક મેં દષ્ટિ કી જ ન હતી.
અથવા આ જ આલોચના થાઓ. આમાં બીજો ક્યો દોષ છે ? મને પણ આ ગુણ ક્રનારી થશે. તીર્થમાં જઈને માયા-ક્યા રવાથી વધુ શું ફાયદો ?
મારમુનિ વિચારવા લાગ્યા કે- અત્યંત, મહાસંવેગ પામેલી એવી સ્ત્રીને સો સોનૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપળ સ્વભાવ છે તે જાણી શકય છે.
અથવા તો તેના મનોગત ભાવો જાણવા ઘણાં દુક્ર છે. એ પ્રમાણે ચિંતવીને કુમાર મુનિવરે હ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org