SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 3so, ૪૦૭ ૪૭ ધનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કદવની ખાણ સમાન, સદ્ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડિયું, ભોજન રહિત વિસૂચિક, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂછ, ઉપસર્ગ રહિત મરી, બેડી રહિત કેદ, દોરડા રહિત ફાંસો, અસ્માત મૃત્યુ, એ સર્વે ઉપમા સ્ત્રીને લાગુ પડી શકે. આવા અસુંદર વિશેષણવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ ભોગ ચિંતા ન ક્રવી, અધ્યવસાય ન સ્વો, પ્રાર્થના ધારણા વિ૫ – સંલ્પાદિ ત્રિવિધે ન રવા. ગૌતમ ! જેમ કોઈ વિધા કે મંત્રના અધિષ્ઠાતા તેના સાધક્તી ખરાબ હાલત કરે, તેમ સ્ત્રી પણ પુરુષની દુર્દશા ક્રીને લંક ઉત્પાદક થાય છે. હિંસાનો સંલ્પ રનારને જેમ ધર્મ ન સ્પર્શે તેમ સ્ત્રીના સંલ્પ ક્તનિ ધર્મ ન સ્પર્શે. ચારિત્રમાં ખલના થઈ હોય તો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના, નિંદા, પ્રહા, પ્રાયશ્ચિત્તનો અધ્યવસાય ન થાય. આલોચનાદિ ન ક્રવાથી અનંત કાળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્ત વિશદ્ધિ કરી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમ પ્રવૃત્તિ કરવી પડે છે. મહાપાપ દ્મરાશિયમ, સાક્ષાત હિંસા પિશારિણીસમ, ત્રણે લોથી તિરસ્કાર પામેલી, પરલોક્ના નુક્સાનને ન જોનારા, ઘોધાર પૂર્ણ નારકાવાસ સમ, નિરંતર અનેક દુઃખના નિધાન સમ, સ્ત્રીના અંગોપાંગ, મર્મસ્થાનો કે તેના રૂપ લાવણ્ય-મીઠી વાચાળતા કે કામરાગ વૃદ્ધિ ક્ર તેના દર્શનનો અધ્યવસાય પણ ન રવો. ૪િ૦૮) ગૌતમ ! સ્ત્રીઓ પ્રલયકાળની રાત્રિ સમ હંમેશાં અંધાર અજ્ઞાનથી લિંપાયેલ હોય છે. વિજળી સમ ક્ષણમાં જોતાં જ નાશ પામવાના સ્નેહ સ્વભાવવાળી, શરણાગત ઘાતકની જેમ તત્કાળ જન્મ આપેલ બળક્ના જીવનું જ ભક્ષણ નાર સમ મહાપાપ ક્યનારી સ્ત્રીઓ હોય છે. પવનયોગે ઉછળતી લવણ સમુદ્રવેળા સમાન અનેક પ્રકારના તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિશે સ્થિર મન ક્રીને ન રહેનારી, સ્વયંભૂરમણ સમુદ્ધ માફક સ્ત્રીઓનું હૃદય અતિ ગૂઢ હોય છે, જેથી તેને પરખવું મુક્લ છે. સ્ત્રીઓ પવનસમાન ચંચળ સ્વભાવી, અગ્નિ સમ સર્વ ભક્ષી, વાયુ જેમ સર્વને સ્પર્શ ક્રનારી, ચોરની જેમ પરપદાર્થ પ્રાપ્તિની લાલસાવાળી હોય છે. તરાને રોટલાનો ટુક્કો આપો એટલો વખત મિત્ર બની જાય, તેમ જ્યાં સુધી સ્ત્રીને ધન આપો, ત્યાં સુધી મૈત્રી રાખનારી પછી વૈરિણી થનારી. મત્સ્યો મોજામાં ભેગા થઈ કંઠે છુટા પડે તેમ નજીક હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દૂર જતાં ભૂલી જનારી હોય છે. આ રીતે અનેક લાખો દોષોથી ભરેલા એવા અંગોપાંગવાળી, બાહ્ય અને અત્યંતર અવિનયરૂપ મહાપાપારી, વિષયની વેલડી, અવિનયના કારણે અનર્થના સમૂહને ઉત્પન્ન નારી સ્ત્રીઓ હોય છે. જે સ્ત્રીના શરીરથી નિરંતર ઝરતા દુર્ગન્ધી, અશુચિ, સડેલ, સનીય, નિંદનીય, તિરસ્કારણીય અંગોપાંગવાળી, પરમાર્થથી વિચારતા તેના અંદર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy