________________
૬-૮૫૬ થી ૮૬૪
૧૨૩ મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ ઉજ્જવળ વર્ણ વાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉહાહણા વીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગરાના પુષ્પની પ્રભા અપક્ષળમાં ક્રમાવાની છે. જ્યારે જિન શાસન તો કલિકાલની ક્લષતાના મળ અને ક્લેક્શી સર્વથા રહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટારી છે માટે સમગ્ર દારિદ્ધ, દુઃખ અને ક્લેશોનો ક્ષય ક્રનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ?
દુઃખે ગમન કરી શકાય, મોટી ઉંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય તેવા પર્વત ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું કંઈક પણ શાસનની ઉડ્ડાહણા ન # તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટૂડેંટુડા #ી નાખું. એ પ્રમાણે કરી પણ છેદાયેલા શિખરોવાળા મહાપર્વતના શિખરે ચઢીને આગાર રાખ્યા વિના પ્રત્યાખ્યાન
કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા “અકાલે તારું મૃત્યું થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને છેલ્લું શરીર છે. માટે બદ્ધ પૃષ્ટ ભોગફળ ભોગવી સંયમ સ્વીકાર.”
[૮૫ થી ૮૭૦] આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત આત્મહત્યા કરતાં રોક્યા ત્યારે ગુરુ ચરણે વેશ અર્પણ ક્રીને નિવેદન કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ #તો #તો દેશાંતરમાં ગયો હતો.
ત્યાં આહાર ગ્રહણ ક્રવાને વેશ્યાને ઘેર જઈ ચડ્યો. જ્યારે ધર્મલાભ લ્યો, ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી, ત્યારે મારી તેવી લબ્ધિ સિદ્ધ થઈ હોવાથી મેં તે વખતે કે ભલે તમે થાઓ. તે વખતે ૧રો ક્રોડ પ્રમાણદ્રવ્ય સુવર્ણની વૃષ્ટિ વી, તેના મંદિરમાંથી બહાર નીળી ગયો. ઉંચા, વિશાળ, ગોળ સ્તનવાળી ગણિકા દઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ક્યાં જાય છે ? ભવિતવ્યતાથી નંદિપેણે પણ પ્રસંગાનુરૂપ વિચારીને કહ્યું કે – તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું.
[૮૭૧ થી ૮૪] તે સમયે તેણે એવો અભિગ્રહ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ ર્યો કે દરરોજ મારે દશ-દશને પ્રતિબોધ પમાડવો અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન રે ત્યાં સુધી મારે ભોજન-પાન વિધિ ન ક્રવી. મારી પ્રતિજ્ઞા પુરી ન થાય ત્યાં સુધી રોજ મારે સ્પંડિલ- માત્ર ન ક્રવું. બીજું પ્રવજ્યા લેવા તૈયાર થયેલાને મારે પ્રવજ્યા ન આપવી કેમ કે ગુરુનો જેવો વેશ કે આચરણ) હોય તેવો જ શિષ્યનો વેશ [આચરણ થાય.
ગણિતએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા ક્રીને લંચિત મસ્તવાળા, જર્જરિત દેહવાળા નંદિણને તેવી રીતે આરાધ્યો કે જેથી ક્રીને તેના નેહપાશમાં બંધાઈ ગયો.
૮િ૫ થી ૮૭] વાતચીતથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, તિથી વિશ્વાસ ઉત્પન્ન થાય, વિશ્વાસથી સ્નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org