________________
૧૮૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
જન્મવાળા તેનું આવું-આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. પરંતુ સ્પષ્ટ નામ જણાવ્યું નહીં.
ત્યાર પછી તે ગૌતમ શું બન્યું તે તું સાંભળ-].
જેટલામાં તે શ્રેષ્ઠ માર નામ બોલ્યો [નામ નો સંક્ત ર્યો કે ] તેટલામાં સૈન્ય ઘેરાઈ વળ્યું.
– બન્નર પહેરીને સજજ થયેલા એવા. – ઉંચો ધ્વજ ફરાવતાં એવા,
– તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચક્યકાર #તાં ચક્રો વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે તેવા,
– "હણો-હણો' એવા હણના શબ્દોથી ભયંક્ર, - ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, – જીવનનો અંત ક્રનારા, – અતુલ બળ પરાક્રમવાળા અને મહાબલી, - એવા શત્રુસેન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા.
આ સમયે તે શ્રેષ્ઠ કુમારના ચરણોમાં, તે રાજા નમી પડ્યો. પ્રત્યક્ષ જોયેલા પ્રમાણથી તેમજ મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુળ ક્રમગત પુરુષારની ગણના ક્યાં વિના સજા ત્યાંથી પલાયન થઈ ગયો – નાસી ગયો.
એક દિશા પ્રાપ્ત ક્રી, પરિવાર સહિત તે રાજા ભાગવા માંડ્યો.
હે ગૌતમ ! તે સમયે તે શ્રેષ્ઠ મારે ચિતવ્યું કે મારા કુળ ક્રમમાં પીઠ બતાવવી એવું જોઈથી બનેલું નથી.
બીજી બાજું અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના રેલા પ્રત્યાખ્યાનવાળા એવા મને કોઈના ઉપર કંઈ પણ પ્રહાર ક્રવો, તે લગીરે પણ યોગ્ય નથી.
તો હવે મારે અત્યારે શું જવું? અથવા આગારવાળા ભોજન-પાણીના ત્યાગનું પચ્ચખાણ શું ?
એક દષ્ટિમાગથી ક્શીલનું નામ ગ્રહણ ક્રવામાં પણ આટલું મોટું નુક્સાનકારક કાર્ય ઉભું થયું. તો મારે પણ મારા શીલની પરીક્ષા હવે અહીં ક્રવી જોઈએ.
એમ વિચારીને તે શ્રેષ્ઠ માર આમ કહેવા લાગ્યો કે -
જો હું વાચા માત્રથી પણ કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ, કુશળ, અક્ષત શરીરવાળો નીકળી શીશ નહીં.
જો હું મન-વચન-કાયા એમ ત્રણે પ્રકરથી, સર્વ પ્રકારે જો શીલ યુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીક્ષ્ણ ભયંક્ર અને જીવનો અંત નારા હથિયારનો ઘા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org