SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/પ૧૯ પર૦ 53 ગણાય. પરંતુ સમગ્ર પાપના પ્રત્યાખ્યાન ક્રનાર સંયમી સાધુને પુષ્પાદિની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ ક્રવું ૫તું ની. પિર૧, પર] ગૌતમ ! જે કારણથી આ દ્રવ્ય સ્તવ અને ભાવતવ રૂપ બને પૂજાઓ ૩ર-ઇંદ્રોએ કરેલી છે. તેથી ક્રવા યોગ્ય છે એમ તમે સમજતા હો તો ત્યાં આ પ્રમાણે સમજવું– આ તો માત્ર તેઓનો વિનિયોગ ભાવસ્તવ ગેલ છે. અવિરતિ એવા ઇન્દ્રોને (છ કાયની ત્રિવિધ ત્રિવિધ દયા સ્વરૂપ) ભાવ સ્તવ અસંભવ છે. દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર ર્યો તે દ્રવ્યપૂજા અને ઇન્દ્ર સામે સ્પર્ધામાં હારતા ભાવ સ્તવ રૂપ દીક્ષા અંગીકાર ક્રી, ત્યારે ઇન્દ્રને હરાવ્યા. એ દ્રષ્ટાંત અહીં લાગું પાડવું. માટે જ ભાવ સ્તવ ઉત્તમ છે. પિર૩ થી પર] ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત્ત, દમક વગેરેએ ભગવંતને પૂછયું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ નક્કી શકે તેવી રીતે ભક્તિથી પૂજા-સત્કાર ક્ય તે શું સર્વ સાવધ સમજવું? કે વિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી ? ભગવન ! ઇન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા ક્રી છે. ગૌતમ ! અવિરતિવાળા ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા-સત્કાર ક્યાં હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવતવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. પિછી ગૌતમ ! સર્વે તીર્થક્ટોએ સમગ્ર ઠઆ કર્મનો ક્ષય નાર એવા ચાસ્ત્રિ અંગીકાર ક્રવા રૂપ ભાવતવ પોતે આચરેલ છે. પિર૮ થી પ૩૦] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જંતુઓને સ્પર્શ આદિ વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય, તેમનું મન તેવા સાવધાર્યમાં પ્રવર્તતું નથી. તેથી સ્વ-પર હિતથી વિરમેલાં સંયતોએ સર્વ પ્રકારે સુવિશેષપણે પરમ સારભૂત વધુ લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન ક્રવું. મોક્ષમાર્ગનું પરમ સારભૂત, એશ્ચંત હિતકર, પથ્થસુખ દાતા, પ્રણ પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોય તો માત્ર સર્વ વિરતિ રૂ૫ ભાવસ્તવ છે, તે આ પ્રમાણે પિ૩૧ થી પ૩ લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઉંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, અતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ધસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણાં શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણોયુક્ત, આગળ-આગળ જતાં જયાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર-ધૂર-ચંદનાદિનો બનાવેલ ધૂપ જયાં અગ્નિમાં નાંખવાથી મહેંક્યો હોય, ઘણાં પ્રકારે અનેqણ આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આલ મધુર, મૃદંગના શબ્દો ફેલાઈ રહેલાં છે. સેક્કો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy