________________
૪3
/૩૮૭ દૃષ્ટિથી તે પુરુષને બોલાવે છે અને તેનું રાગથી નિરીક્ષણ કરે છે.
તે સમયે નારી અને તિર્યંચ બંને ગતિને યોગ્ય અસંખ્યાની ઉત્સર્પિણી અવસર્પિણી કે કાળચક્ર પ્રમાણની ઉજ્જ સ્થિતિવાળા પાપ કર્મ બાંધે. પણ કર્મબંધ સ્કૃષ્ટ ન ક્રે હવે તે જે સમયે પુરુષ શરીરના અવયવને સ્પર્શવા સન્મુખ થાય, પણ હજુ સ્પર્શે ક્ય નથી. તે સમયની કર્મ સ્થિતિ બદ્ધ ધૃષ્ટ જે પણ બદ્ધ નિકાચિત ન કરે.
[૩૮૮] હે ગૌતમ ! આવા સમયે જે પુરુષ સંયોગાધીન થઈ, તે સ્ત્રીનો યોગ રે, સ્ત્રીને આધીન થઈ ક્રમ સેવન ક્રે તે અધન્ય છે. સંયોગ કરવો કે ન ક્રવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગાધીન ન થાય તે ધન્ય છે.
[૩૮૯] ભગવન્! ક્યા કારણે એમ કહ્યું ? ગૌતમ ! બદ્ધ કમવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પામે તો કર્મ નિકચિતપણે પરિણમે, બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મથી બિચારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા સ્થાવર પણામાં અનંતકાળ સુધી પરિભ્રમણ રે, પણ બેઇંદ્રિયત્ન ન પામે. એ પ્રમાણે મહા
ક્ટ અનંતા કાળે એકેન્દ્રિય પણાની ભાવસ્થિતિ ભોગવીને એકેન્દ્રિયપણાનું કર્મ ખપાવે. પછી બે ત્રણ-ચાર ઇન્દ્રિયપણું લેશથી ભોગવીને પંચેન્દ્રિય મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુર્ભાગી સ્ત્રીપણું પામે છે.
નપુંસપણે ઉત્પન્ન થાય. વળી તિર્યચપણામાં અપાર વેદના ભોગવે. નિરંતર હાહાકર ક્રતી, વળી જ્યાં કોઈ શરણ્ય નથી. સ્વપ્ન પણ સુખ જે ગતિમાં જોવા ન મળે, હંમેશાં સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા હોય, સગા-સ્નેહી-સ્વજન આદિથી રહિત જન્મપર્યન્ત સનીય, ગહણીય નિંદનીય, તિરક્રણીય એવા ક્યોં ક્રીને, અનેકની ખુશામતો ક્રીને, સૅક્કો મીઠા વચનોથી આજીજી ક્રીને તે લોકોના પરાભવ વચન સાંભળીને મહામુસીબતે ઉદરપોષતા ચાર ગતિમાં ભટક્યું પડે છે.
ગૌતમ ! બીજું એ સમજવાનું કે જે પાપી સ્ત્રીએ બદ્ધ ધૃષ્ટ અને નિકાચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા નાર પુરુષ પણ તેની સ્થિતિ ક્રમાં ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાર્જે, તેને બદ્ધ ધૃષ્ટ અને નિકચિત
રે. તે ક્ષરણે ગૌતમ! એમ કહ્યું કે જે પુરુષ તેનો સંગ ક્રે છે તે અધન્ય છે. તો નથી તે ધન્ય છે.
[૩૦] ભગવન! કેટલાં પ્રકારના પુરુષ છે. જેથી આપ આમ ક્વો છો ? ગૌતમ! છ પ્રારના – અધમાધમ, અધમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ, સર્વોત્તમ.
[૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ લ્યો, જે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવયૌવનવય પામેલ હોય, ઉત્તમ રૂપ લાવણ્ય ધંતિયુક્ત સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વર્ષ સુધી બેસાડીને કામ ચેષ્ટા રે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે.
ઉત્તમોત્તમ પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે, પણ કદાચ ચપટીના ત્રીજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા રૈ, પણ બીજા જ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org