SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક્રતો. વિસ્થાના સ્વભાવવાળો, ક્સમયે ગમે ત્યાં ફરતો, અવિધિથી સંગ્રહ ક્વેલ, પરીક્ષા વિના પ્રવજ્યા આપે, વડી દીક્ષા આપે, દશ ભેદ વિનય સમાચારી ન શીખવે, ત્રણ ગાય રનાર, આઠમદ-ચારક્ષાય-મમત્વભાવ-અહંન્નર-ક્કસ-જીયા-લડાઈતોફાન-આત અને રૌદ્ર ધ્યાન યુક્ત, વડીલને સ્થાપન ન ક્રનાર, ઘણાં લાંબા સમયે લોચ નાર, વિધા-મંત્ર-તંત્ર-જોગ-સંજન આદિ શીખીને તેમાં જ એનંત પ્રયત્ન નાર, મૂળ સૂત્રના યોગો અને ગણિપદના યોગો ન વહન ક્રનાર, દુષ્કાળાદિના આલંબન ગ્રહણ ક્રીને અક્ષય ખરીદેલ, પકાવેલ આદિ પરિભોગ વાના સ્વભાવવાળા થોડા રોગનું કારણ આગળ ક્રી ચિત્સિા #ાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈ રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે સુનારા, કુશીલની સાથે બોલવા અને અનુક્રણ જવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખથી નીકળેલ અનેક દોષને પ્રવર્તાવનાર વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા તલવાર, ધનુષ, ખડ્ય-ભાલા, બાણ, ચક્રાદિ હથિયાર લઈ ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડી અન્ય વેશ ધારણ ક્રી રખડનાર, આવી રીતે સાડા ત્રણ પદ કોટી સ્થાનસુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત હેવો. તથા બીજાં ઘણાં પ્રકારના ચિલવાળા ગચ્છને સંક્ષેપથી દ્દી શકાય છે. દિ૯૮] આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે-ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એવંતે હિત રતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોક્ના સુખને આપનારા એવા આગમાનું સારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર-નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માની ભાવ અનુકંપા જન્મ-જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા છે. તેઓ ક્યારે શાશ્વત શિવસુખ પામે એમ ણાપૂર્વક ગુરુ ઉપદેશ આપે. પણ વ્યસન કે સંક્ટણી પરાભવિત બનીને નહીં. જેમ કે – ગ્રહ વળગાળ હોય, ઉન્મત હોય, કોઈ બદલાની આશાથી કરે તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલ સર્વ શુભાશુભ કર્મનો સંબંધ કોઈને હોતો નથી. [૯૯, ૭૦૦] હે ગૌતમ! અહીં આવા પ્રકારની સ્થિતિ હોવાથી જો દેટ ચાસ્ત્રિી ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આમ કહે કે – સપના મુખમાં આંગળી નાખીને તેનું માપ ધે, તો તે પ્રમાણે રે. તે જ મર્યને જાણે છે. ૦િ૧, ૦૦૨] આગમ જ્ઞાતા દાપિ શ્વેત ાગડો ધે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા ક્રવી. એમ Èવામાં કંઈ કરણ હશે જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ ધેલ વચન ગ્રહણક્ય છે. તે પીવાના ઔષધની જેમ સુખાકારી થાય છે. [03] પૂર્વક્ત પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિ લક્ષ્મીના ભાજન બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy