________________
૧૫૩
૭/-/૧૩૮૨ વંદન યોગ્ય ન ગણાય. જેઓ પહેલાં ભણેલાં નથી, અપૂર્વજ્ઞાન ગ્રહણ ક્રવું અસંભવ છે, તેમણે પણ એક ઘટિકા ન્યૂન એવી પહેલી પરિસિમાં પંચમંગલનું પરાવર્તન જવું જો તેમ ન અને વિક્યા ક્ય રે કે નિરર્થક બહારની પંચાયતો સાંભળ્યા રે તે ભિક્ષુ અવંદનીય જાણવો.
એ પ્રમાણે એક ઘડી ધૂન પહેલી પોરિસિમાં જે ભિક્ષ એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય ક્રીને પછી પાત્રા, માત્રક, વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપક્રણાદિ આવ્યાકુળપણે ઉપયોગ સહ વિધિથી પ્રતિલેખના ન રે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત્ત જણાવવું.
હવે દરેક પદમાં ભિક્ષ અને પ્રાયશ્ચિત્ત શબ્દ જોડવા.
જો તે ભાજન ઉપક્રણ વાપર્યા ન હોય તો ઉપવાસ, પરંતુ અત્યાકુળપણે ઉપયોગ વિધિથી પ્રતિલેખના ક્યાં વિના વાપરે તો પાંચ ઉપવાસ. આ ક્રમે પહેલી પોરિસિ પૂર્ણ કરી. બીજી પોરિસિમાં અર્થગ્રહણ ન કરે તો પુરિમટ્ટ પ્રાયશ્ચિત્ત, જો વ્યાખ્યાન ન હોય તો. જો વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન રે તો અવંદનીય, વ્યાખ્યાન અભાવે કળવેલા સુધી વાચનાદિ સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત એમ #તાં કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દૈવસિક અતિચારમાં જણાવેલાં જે કંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિંદન, ગ્રહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કંઈ કયિક, વાચિક, માનસિક ઉત્ર આચરણ ક્રવાથી, ઉન્મા આચરણ ક્રવાથી, અલ્પ સેવનથી, અ%ણીયનું સમાચારણ ક્રવાથી, દુધ્ધન કે દુષ્ટ ચિંતવનથી, અનાચાર સેવવાથી, અનીચ્છનીયના આચરણથી, અશ્રમણ પ્રાયોગ્ય વર્તનથી જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-ભૂત-સામાયિને વિશે
ત્રણ ગુમિ, ચાર કષાયો, પાંચ મહાવતો, છ જવનિકાયો, સાત પિંડણાદિ, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્ય ગતિ, દશવિધ શ્રમણધર્મ, તે વગેરે તથા બીજા અનેક ચલાવા આદિમાં જણાવેલ ખંડન-વિરાધન થયું હોય, તે નિમિત્તે આગમકુશળ ગીતાર્થ ગએ હેલ પ્રાયશ્ચિત્ત યથાશક્તિ પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ છુપાવ્યા વિના અશઠપણે, દિનતારહિત માનસથી બાહ્ય-આત્યંતર તપોર્મને ગુરુ પાસે ફરી પણ અવધારીને અતિ પ્રગટપણે “તહત્તિ’ એમ હીને અભિનંદે, ગરદત્ત પ્રાયશ્ચિત્ત તપને સામરું કે ટુક્ક ટુ વિભાગ ક્રયા પૂર્વક સમ્યક પ્રશ્નરે ન ફ્રી આપે તે ભિક્ષ અવંદનીય થાય.
ભગવદ્ ! ક્યા કારણે ખંડ-ખંડ તપ ક્રીને પ્રાયશ્ચિત્ત સેવે ? ગોતમ ! જે ભિક્ષુ છ માસ, ચાર માસ, માસક્ષમણ એક સાથે ક્રવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ ક્રીને પણ પ્રાયશ્ચિત્ત વાળી આપે બીજુ પણ જે કોઈ પ્રાયશ્ચિત્ત તેમાં સમાઈ જતું હોય, એ કારણે ખંડાનંડી તપ પ્રાયશ્ચિત્ત સેવે.
એમ કતાં દિવસના મધ્યાહ્ન સમયે થનાર પુરિમકૃનો સમયમાં અલ્પકાળા બાકી રહ્યો. તે અવસરે જે કોઈ – પ્રતિક્રમણ, વંદન, સ્વાધ્યાય કે પરિભ્રમણ ક્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org