SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ-J૮૨૩, ૮૨૪ _ ૧૦૯ દેશમાં વિરુદ્ધ ન ગણાતાં હોય તો ત્યાં તેને પ્રવજ્યા આપી શકાય. ભગવન્! ક્યા દેશમાં કોણ વિરુદ્ધ અને કોણ વિરુદ્ધ ન ગણાય ? ગૌતમ! જે કોઈ પુરુષ અથવા સ્ત્રી રાગથી કે દ્વેષથી, પશ્વાતાપથી, ક્રોધથી કે લોભથી, શ્રમણને શ્રાવકને, માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને ભત્રીજાને, પુત્રવધુને, જમાઈને, પત્નીને, ભાગીદારને, ગોત્રીયને, સજાતિને, વિજાતિને, સ્વજનને, ઋધ્ધિવાળા કે વગરનાને, સ્વદેશી કે પરદેશીને આર્યને કે પ્લેચ્છને મારી નાંખે કે મરાવી નાખે, ઉપદ્રવ રે કે ઉપદ્રવ #ાવે તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. પાપી છે, નિંદિત છે, ગહણીય છે, દુર્ગધનીય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાયેલ છે, આપત્તિ છે, વિપ્ન છે, અપયશ ક્રાવનાર છે. અપકીર્તિ અપાવનાર છે, ઉન્માર્ગ પામેલો છે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થયેલો હોય, અતિસંક્લિષ્ટ પરિણામ વાળો હોય, અતિક્ષધાલુ હોય, દેવાદાર હોય, જાતિ-કુળ-શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણાં વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય. ઘણી નિંદ્રા ક્રવાર હોય. વળી ક્યા ક્યનારાદિ હોય, ઘણાં હલકા વર્ગનો હોય. મિથ્યાષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલ હોય. – ૪ – ૪ – ઉક્ત કોઈ પણ ને પ્રવજ્યા આપે તો તે પ્રવચન મર્યાદા ઉલ્લંઘનાર, પ્રવચન વિચ્છેદક, તીર્થ વિચ્છેદક, સંઘ વિચ્છેદક છે. તે વ્યસનથી પરાભવિત થયેલ સમાન, પરલોક્ના નુક્સાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અાર્ય નાર, મહાપાપી છે. ગૌતમ ! તેને ખરેખર ચંડ, રૌદ્ર, ક્રુર, મિથ્યાદેષ્ટિ સમજવો. [૮૫] ભગવન્! ક્યા કારણે એમ વ્હેવાય છે? ગૌતમ ! આચારમાં મોક્ષમાર્ગ છે, અનાચારમાં મોક્ષમાર્ગ નથી. તે કારણે એમ વ્હેવાય છે. ભગવન્! આચારો ક્યા છે ? અનાચારો ક્યા છે? ગૌતમ!જિનાજ્ઞાનુસાર વર્તવું તે આચાર છે, પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર છે. તેમાં જે આજ્ઞાાના વિરુદ્ધ હોય તે એૉંતે સર્વે પ્રકારે સર્વથા વજર્ય છે. જેઓ આજ્ઞાના પ્રતિપક્ષ ભૂત નથી. તેઓ એકંતે સર્વથા સર્વ પ્રકારે આચરવા યોગ્ય છે. તથા હે ગૌતમ ! જો કોઈ એવા જણાય કે શ્રમણપણાની વિરાધના શે તો તેનો સર્વથા ત્યાગ ક્રવો. ૮િ૨૬ ભગવન ! તેની પરીક્ષા કેવી રીતે કરવી ? ગૌતમ ! જે લેઈ પુરુષ કે સ્ત્રી શ્રમણત્વ સ્વીકરની અભિલાષાવાળા આ દીક્ષાના ષ્ટથી કંપવા કે થરથરવા લાગે, વમન ક્રે, સ્વ કે પર સમુદાયની આશાતના રે, અવર્ણવાદ બોલે, સંબંધ રે, તેવા તરફ ચાલવા માંડે, અવલોકન ક્રે, વેશ ખેંચી લેવા હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય તેવાને ગીતાર્થ આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક નિપુણતાથી નિરૂપણ ક્રીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેના માટે થાય, તો તેને પ્રવજ્યા આપી ન શકય. જો કદાચ પ્રવજ્યા આપે તો મોટો વિપરીત આચરણ ક્રનાર બને છે, સર્વથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy