________________
૧૭૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
જુઓને, ત્યારે પ્રાપ્ત થયેલા, કંઈક અધિક નવમાસ સુધી મેં કૃષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખ્ખા સ્નિગ્ધ આહાર વ્યા, નાન મર્દન
ક્ય, તેનાં શરીર અને સ્પડાં ધોયા. શરીર દબાવ્યા ધન-ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્નો ક્ય.
ત્યારે મને એવી આશા હતી કે તે પત્રના રાજમાં મારા મનોરથો પૂર્ણ થશે - પૂર્ણપણે પરાશે, અને સ્નેહી વર્ગની આશાઓ પુરી ક્રીને હું અતિશય સુખમાં મારો સમય પસાર ક્રીશ પિરંતુ
મેં ધાર્યું હતું તેના જતાં તદ્દન વિપરીત હકીક્ત બની છે.
હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિની ઉપર અર્ધ ક્ષણ પણ સ્નેહ રાખવો યોગ્ય નથી.
જે આ પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે, તે પ્રમાણે ઘેર ઘેર ભૂતકાળમાં આવાં વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા રહેશે.
તે બધુવર્ગ પણ માત્ર પોતાના ક્રોય સિદ્ધ ક્રવા માટે ઘટિક મુહૂર્ત તેટલો કાળ તથા સ્નેહ પરિણામ ટાવીને સેવા ક્રે છે. માટે–
હે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનારા એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનું મારે કોઈ જ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન ક્રો.
ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, કાંત પરમાર્થથી હિતારી, સ્વજન વર્ગ, મિત્ર અને બંધુવર્ગ સમાન છે.
ધર્મ એ જ સુંદર દર્શનીય રૂ૫ નાર, પુષ્ટિ ક્રનાર અને બલ આપનાર છે. તેિમ તમે સૌ જાણો.]
ધર્મ જ ઉત્સાહ ાવનાર છે, ધર્મ જ નિર્મળ યશ-કીર્તિ સાધી આપનાર છે. ધર્મ જ પ્રભાવના ક્રાવનાર છે. શ્રેષ્ઠતમ સુખની પરંપરાને આપનાર હોય તો તે પણ ધર્મ જ છે. [તથા].
ધર્મ એ સર્વ પ્રકારના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, ક્રણીય છે, આચરણીય છે, સેવનીય છે, ક્યનીય છે, ઉપદેશનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, ક્રાવવા લાયક છે.
ધર્મ ધ્રુવ છે, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનારો છે, સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ સલજ્જનીય છે.
ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, વ્રત એવા જનોનો સંયોગ #વી આપનાર હોય તો તે ધર્મ છે.
સમગ્ર અસુખ, દારિદ્ર, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org