________________
૮/૫/૧૪૯૮
મૈથુન પરિણામોને ન તાં [તથા]
આ લોક કે પરલોક્ના સાંસારિક સુખોની આશંસાને ન તાં, નિયાણાથી અને માયા શલ્યથી મૂકાયેલા હતા.
નિઃશલ્યપણે તેમણે આલોચના, નિંદણા, ગર્હણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્તનું સેવન કરતા હતાં.
સર્વે પ્રમાદના આલંબનથી સર્વથા મુક્ત થયેલા.
-
– અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા અને નહીં ખપાવેલા એવા કર્મરાશીને જેમણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણબૂત જે કર્મો પૂર્વે
રેલા હતા...
તેવા કર્મો તેમણે બાકી અન્ય ભાવમાં માયા રેલી તેના નિમિત્તથી બાંધેલા હતા, તે ર્મનો આ ઉદય છે.
હે ભગવન્ ! અન્ય ભાવમાં તે મહાનુભાવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયં ૌંદય થયો ?
હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીની પુત્રીપણે ઉત્પન્ન થયેલ હતો. કોઈ સમયે લગ્ન થયા પછી તુરંત તેનો પતિ મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને તું કે
--
હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી ૫૦૦ ગામો આપું છું, તેની આવક્માંથી તારી ઇચ્છા પ્રમાણે અંધોને, અધુરા અંગવાળાને, ન ચાલી શક્તા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને [તથા]
૧૮૩
સર્વ લોકોથી પરાભવ પામેલાને, દારિદ્ર -દુઃખ-દુર્ભાગ્યથી ક્લેક્તિ થયેલાંને, જન્મથી દરિદ્રો હોય તેવાને, [તથા]
--
માનવામાં
શ્રમણોને, શ્રાવકોને, મુંઝાયેલાઓને, સંબંધી બંધુઓને—
જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો યાવત્ ધન-ધાન્ય, સુવર્ણહિરણ્ય કે સમગ્ર સુખના આપનાર, સંપૂર્ણ દયા કરીને અભયદાન આપ..... જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયારિણી, સર્વને પરાભવ રવાના સ્થાનભૂત તું ન થા.
તેમજ ગંધ, પુષ્પમાળા, તંબોલ, વિલેપન, અંગરાગવગેરે ઇચ્છા મુજબના ભોગ-ઉપભોગના સાધન વગરની નથા.
-
અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી તું ન થા.
ત્યારે હે ગૌતમ ! તેણે ‘તહત્તિ' કહી તે વાત સ્વીકારી.
Jain Education International
G
• પરંતુ તેણીના નેત્રમાંથી હડ-હડ તાં અશ્રુજળથી જેનો ક્પોલ ભાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org