________________
૨૦૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
હે ગૌતમ ! તે સુજ્ઞશ્રી
– અતિશય ગળું બેસી જાય તેવું આદું રૂદન ક્રતી, – દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી, – બાળ થયેલી અને અશ્રુઓ પાડતી,
તે સુજ્ઞશ્રીએ પોતાના પિતાને આરંભથી માંડીને અત્યાર સુધી બનેલી સર્વ હકીક્તનું નિવેદન ક્યું
ત્યારે તે મહાપાપ ર્મ એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે આ તો સુજ્ઞશ્રી..” – મારી પોતાની જ પુત્રી છે.
આવી અજ્ઞાન સ્ત્રીને આવા રૂપ, નંતિ, શોભા, લાવણ્ય અને સૌભાગ્યવાળા સમુદાયની શોભા ન હોય.
આ પ્રમાણે ચિંતવીને તે વિલાપ ક્રવા લાગ્યો કે[૧૫૧૫] આવા પ્રકારના પાપકર્મ ક્રવામાં રક્ત થયેલા માર ઉપર ધડધડ શબ્દ ક્રતું વજૂ તુટી ના પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે મારી શુદ્ધિ થવાની છે ? .
[૧પ૧] એમ બોલીને મહાપાપર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલ તલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા ઉંચા પર્વતના શિખર ઉપરથી પડતું મૂકું
ઉક્ત પ્રકારે અનંત પાપ સમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સપ્ત રીતે ચૂરો કરી નાંખુ
અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ રેલા લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા આ અંગોને ટીપાવી નાંખું ?
અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં ક્રવતના તીક્ષ્ણ દાંતાથી ક્યાલું વેરાવું ?
તેવા શરીરમાં પછી સારી રીતે ઉકાળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના સાજીખારના રસને રડાવું ?
અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું ?
અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ * ? છે અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધીને, લટકાવીને, નીચે મુખ અને ઉપર પગ હોય તે રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો રાવું?
- વધારે કેટલું કહેવું?
મસાણ ભૂમિમાં પહોંચીને કચ્છની ચિતામાં મારા શરીરને હવે નું બાળી નાંખું – સળગાવી દઉં ?
એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવડાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org