________________
પ-૮૧૮
૧૦૫ તેમનો વેશ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં ક્યું છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન, અયોગ્ય આચરણ કરે, તો ભૂલ સુધારવા સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ક્રવા છતાં જ વડીલના વચનને અવગણીને પ્રમાદ રૈ, ક્યા પ્રમાણે ન વર્તે, તહરી જ્હી આજ્ઞા ન સ્વીકારે ઈચ્છ પ્રયોગપૂર્વક અપાર્ટમાંથી પાછો ન ખસે તેમનો વેશ લઈ લેવો. એ પ્રમાણે આગમોક્ત ન્યાયે તે આચાર્યએ જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો,તેટલામાં બાકીના શિષ્યો નાસી ગયા.
પછી હે ગૌતમ ! ને આચાર્ય ધીમે ધીમે તેમની પાછળ જવા લાગ્યા. પણ ઉતાવળથી નહીં. ઉતાવળા ચાલે તો ખારીમાંથી મધુર ભૂમિમાં, મધુરમાંથી ખારી ભૂમિમાં સંક્રમણ ક્રવું પડે. કળીમાંથી પીળી ભૂમિમાં અને પીળીમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં અને સ્થળમાંથી જળમાં સંક્રમણ જવું પડે. તે કારણે વિધિપૂર્વક પગપ્રમાજી ચાલવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન રાય તો બાર વર્ષનું પ્રાયશ્ચિત પામે. તે કારણે આચાર્ય ઉતાવળા ચાલતા ન હતા.
કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ જતા હતા ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય પાસે ઘણાં દિવસથી સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંક્ર યમરાજ સમાન ભય પમાડતો, પ્રલયકાળની જેમ ઘોરરૂપવાળો કેસરી સિંહ આવી પહોંચ્યો. તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે જો ઉતાવળો ચાલું તો આ સિંહના પંજાથી ચૂકી જઈ બચી શકું પણ ઉતાવળે ચાલતા અસંયમ થાય. ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવર્તવું નહીં સારું. એમ ચિંતવી, જેનો વેશ ખૂંચવી લીધેલા તે શિષ્યને વેશ આપીને નિપ્રતિર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેમજ રહ્યો.
હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃક્રણવાળા પંચમંગલનું સ્મરણ જતાં શુભ અધ્યવસાયપણાના યોગે તે બંનેને સહે મારી નાંખ્યા. તે બંને અંતક્તઃ કેધલી થયા. આઠ કર્મથી સહિત સિદ્ધ થયા. પેલા ૪૯૯ સાધુ. તે કર્મના દોષથી જેવા દુઃખો અનુભવતા હતા, અનુભવશે તેમજ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ શે તે સર્વ વૃતાંત્ત અનંતકાળે પણ હેવા કોણ સમર્થ છે? એ રીતે હે ગૌતમ ! તે ૪૯૯ સાધુ કે જેમણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યું. આરાધના ન કરી તે અનંત સંસારી થયા.
[૮૧૯] ભગવન્! શું તીર્થક્રની આજ્ઞા ઉલ્લંઘવી કે આચાર્યની આજ્ઞા? ગૌતમ! આચાર્યો ચાર ભેદે છે – નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાયાર્ય છે તે તીર્થક્ર સમાન છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું.
૮િ૨૦] ભગવન તે ભાવાચાર્ય ક્યારથી હેવાય? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય હેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વચન માત્રથી પણ આગમને બાધા રે. તેમને નામ – સ્થાપનમાં મૂકવા.
ભગવદ્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત આવે? જે પ્રાયશ્ચિત એક સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org