________________
૧૦૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બીજાયને ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે ?
[૧૪થી ૧૪ બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, વિક્લેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવોને પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં જઈ શુદ્ધિ મેળવશે?
બારીકાઈથી જે છ ાયના જીવોનું રક્ષણ નહીં રે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે ?
હે ગૌતમ ! હવે વધુ હેવાથી શું?
અહીં આલોચના આપીને જે કોઈ ભિક્ષુ બસ અને સ્થાવર જીવોનું રક્ષણ Wશે નહીં, તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ?
[૧૪૬૩ થી ૧૪૦] આલોચના, નિંદના, ગહણા કરીને પ્રાયશ્ચિત્ત ક્રયા પૂર્વક નિઃશલ્ય થયેલો ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીાયના આરંભનો પરિહાર કરે, અગ્નિક્ષયનો સ્પર્શ ન રે.
આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરીને નિઃશલ્ય બનીને, સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષ શરણ વગરના જીવોને વેદના ન પમાડે.
આલોચનાદિ ક્રીને સંવેગ પામેલો ભિક્ષ છેદેલાં તણખલાંને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન કરે.
લાગેલા દોષોની આલોચના, નિંદના, ગહણા, પ્રાયશ્ચિત્ત ક્રીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના અંત સુધી બે-ત્રણ-ચાર કે પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંઘન, પરિતાપના, ક્લિામણા, ઉપદ્રવાદિ અશાત ન ઉપજાવે.
આલોચનાદિ કવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષ ગૃહસ્થોએ લોય માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ ક્રતો નથી.
૧૧ થી ૧૪૪] સંવેગ પામેલો શલ્ય વગરનો જે આત્મા સ્ત્રી સાથે વાર્તાલાપ ક્ર તો ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે ?
આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષ ચૌદથી વધુ ઉપક્રણનો પરિગ્રહ ન રે. તે સંયમના સાધનભુત ઉપક્રણ ઉપર દઢપણે, નિર્મમત્વ, અમૂછ, અમૃદ્ધિ રાખે.
હે ગૌતમ ! જે તે પદાર્થ ઉપર મમત્વ ક્રશે, તેની શુદ્ધિ નથી. વધારે કેટલું હેવું ? - આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન ક્રવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ?
[૧૪૫ થી ૧૪૮ આલોચના, નિંદના, ગહણા ક્રીને, પ્રાયશ્ચિત્ત કરીને, નિ:શલ્ય થયેલો ભિક્ષુ, જો આરંભની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે, તો પછી તેનામાં ભયંક્ર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય તા
મૃષાવાદ વિરમણ નામક બીજા મહાવતમાં તીવ રાગ કે દ્વેષથી નિષ્ફર, ક્કોર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org