________________
૮-૧૫ર૪
૨૦૫
થાવત્ અરે ! આમાં ક્યું દુક્ક છે? એમ ક્રીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન ક્રી આપતો નથી.
હે ગૌતમ ! તે સુસઢ મુનિ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મેન્દ્ર કલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહધ્ધિક સામાજિક દેવપણે ઉત્પન્ન થયા [દેવ થયા]
ત્યાંથી ચ્યવીને, અહીં વાસુદેવ થઈને, મરીને પછી સાતમી નરક પૃથ્વીમાં નારકી રૂપે ઉત્પન્ન થયો.
ત્યાંથી નીકળીને મહાક્રયવાળો હાથી થઈને... – મૈથુનાસક્ત માનસવાળો મૃત્યુ પામીને.... – મરીને અનંતાય વનસ્પતિમાં ગયો.
– હે ગૌતમ ! આ એ જ સુસઢ છે કે જેણે - - - [૧૫રપ આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્તાદિ જવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબો કૂળ સંસારમાં ભ્રમણ ક્રશે.
પિપર૬] હે ભગવન્! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુક્ર કાય ફ્લેશ ક્રીને પણ તે પ્રશ્નારે લાંબો કાળ સુધી તે સુસટ સંસારમાં ભ્રમણ રશે ?
હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરહિતપણે ચાવજીવ સત-દિવસ દરેકે દરેક સમયે ધારણ ક્રીને રાખે.
તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરોબર સેવે. તે વાત તે સુયટે જાણી નહીં. તે કરણથી તે નિભંગી લાંબો કાળ સંસારમાં ભ્રમણ ક્રશે. હે ભગવન ! ક્યા કારણે તેને જયણા જાણવામાં ન આવી ?
ગૌતમ ! જેટલો કાયક્લેશ તેણે સહન ક્ય, તેના આઠમા ભાગનો પણ સચિત્ત જળનો ત્યાગ ક્યો હોત તો...
તે સુસઢમુનિ જરૂર સિદ્ધિમાં પહોંચી જાત. પરંતુ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ ક્રતો હતો.
સચિત્ત જળનો પરિભોગ નારને ઘણો કાયક્લેશ હોય તો પણ તે નિરર્થક જાય છે, તેમ જાણ. - હે ભગવન્! અપાય, અગ્નિકય અને મૈથુન એ ત્રણે મહાપાપના સ્થાનો ધેલા છે, અબોધિ આપનારા છે.
ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ કવો જોઈએ, તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે જયણાને ન જાણી.
હે ભગવન્! ક્યા કારણથી અપાય, અગ્નિાય અને મૈથુન અબોધિ આપનારા જણાવેલા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org