________________
૬/-/૧૧૪૩
૧૩૫
આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સમાન તારા વચનને સાંભળી આ સર્વે સાધ્વીના હૃદયો ખળભળી ઉઠ્યા. તે સર્વે વિચારવા લાગી કે આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ. પરંતુ તે સાધ્વીઓએ અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગુરુ સાક્ષીથી ગર્તણા ક્રી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે.
આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચન દોષથી અત્યંત કષ્ટદાયી વિરસ ભયંક્ર બદ્ધ બૃષ્ટ નિકાચિત મોટા પાપનો રાશિ તે ઉપાર્જન ક્ય છે. તે પાપ સમુદાયથી તું કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિની વેદનાથી ભરપુર એવા શરીરવાળી થઈશ. વળી દારિદ્ર, દુર્ભાગ્ય, અપયશ, ખોટા લંક, સંતાપ, ઉદ્વેગ, ક્લેશાદિથી નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિ લાંબા કાળ પર્યાન્ત. જેવું દિવસે તેવું સતત લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે.
આ રીતે ગીતમ! તે જ્જાઆર્યા અગીતાર્થ પણાના દોષથી વયનમાત્રથી જ આવા મહા દુઃખદાયી પાપકર્મની ઉપાર્જિક થઈ.
[૧૧૪૪ થી ૧૧૪૬] અચીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત ન થાય. ભાવવિશુદ્ધિવિના મુનિ શ્લેષતાવાળા મનયુક્ત બને. હૃદયમાં ઘણાંજ અલ્પ પ્રમાણમાં પણ જો શ્લેષતા-મલીનતા-શલ્ય-માયા રહેલ હોયતો અચીતાર્થપણાના દોષથી લક્ષ્મણા સાધ્વી વત દુઃખ અને ભવ પરંપરા ઉભા થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા સમજીને ગીતાર્થ બનીને મનને અલુણ બનાવવું જોઈએ.
[૧૧૪૭ થી ૧૧૫] ભગવન ! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને ક્લષતાવાળી હતી. તેમજ તે કારણે દુખ પરંપરા પામી ને હું જાણતો નથી. ગૌતમ ! પાંય ભરત અને પાંચ ઐરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવિચ્છિન્ન પણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટક્વાની છે.
ગૌતમ ! ચાલુ ચોવિસીની પૂર્વે ૮૦મી ચોવિસી હતી. ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા સાત હાથ કયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ ક્રાયેલા તેવા છેલ્લા તીર્થક્ય હતા. ત્યારે ત્યાં જંબૂદાડિમ નામે રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામે ભાર્યા હતી. એકે પુત્રી ન હોવાથી રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવો, કુળદેવતા, ચંદ્ર-સૂર્ય-ગ્રહોની બહુમાનતા તેણી જતી હતી. કાળક્રમે કમળપત્ર જેવા નયનવાળી પુત્રી જન્મી. તેનું લમણાદેવી નામ સ્થાપન ક્યું.
કોઈ સમયે તે લક્ષ્મણાદેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર ક્યું. તેમાં નયનને આનંદ આપનાર, ક્લાના ગૃહ સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ ક્ય. પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. એટલી તેણી એકદમ મૂછ પામી. બેભાન થઈ કંપતી એવી તેણીને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુક્લીએ ભાનમાં લાવ્યા. ત્યારે તે આકંદન રતી, છાતી અને માથું કુટવા લાગી. પોતાને દશે દિશામાં મારતી, રુતી, પીટાતી, આળોટવા લાગી. બંધુવર્ગે તેને આશ્વાસન આપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org