________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર.
૨૫
નીમિત્તથી પ્રકોપ પામ્યા હોય તો તેથી જે જવર થાય છે, તે કષ સાથે જાણ, કેમકે ત્રણેને પ્રકોપ છે, હવે એક દોષ મટવાનું ઓસડ કરીયે તો બીજા બે દોષોને વધારે થાય છે.
શક્ષિપાતનું લક્ષણજીભ કાળી તથા ખરખરી, આ તણાયેલી તથા નજર બીવરામણી તથા આંખ લાલ અને તેમાંથી પાણી ટપકે, તરસ ઘણી, હાડકાં દુખે ગાયન કરવું તથા નાચવા વગેરે બકબકાટ પસીને ઘણે અથવા મુદલ પણ નથી આવતો. ઘડીમાં બળતરા, ઘડીમાં શરીર તા, આંખમાં ધન તથા બકવા અથવા અવાચક થાવું માં, ગળામાં ડામોળીઆ જેવું ખુચવું. માંથુ કપ, ગળામાં તાંતવાગે, કાનોમાં તમરાં બાલે, ઉદ્વસ, શ્વાસ ઉપડે અરૂચી, ભ્રમ, નિંદ્રાનાશ; મળ, મૂત્ર, ઘણુવારે અપ સ્વલ્પ થાય; નાડીનું તીવ્રપણું, પેટનું ભારે થવું ઇત્યાદિ લક્ષણે થાય છે.
શક્તિપાત ઊપર-પીપરીમૂળ, દેવદારઇદ્રજવ વાવડીંગ, બ્રાહી, ભાંગર, વિકટ, ચીત્રક, કાયફળ, કમળકો, એને ઊકાળે એક માસા ગુગળની સાથે આપો. રાસ્ના, હરડેદળ, ભેરીંગણી, રીંગણીનું મુળ, નગોડ, પહાડમુળ વજ, ચવક, એને ઊકાળે એક માસો ગુગળ નાંખી આપ-એટલે શક્તિપાત, પશીને, સરકી, બકબકાટ, શુળ, હાંફ, કફ, સુવાવડ રેગ એઓને નાશ કરે છે, આકડાનું મુળ, ધમાણે, દેવદાર, કરીયાતુ, રાસ્ના, નગેડના પાન, વજ, પુંવાડીએ સરગવાની છાલ, પીપર, પીંપરી મુળ, મરી, ચવક, સુંઠ, અતી વીખ નીકળી, ભાંગ, એઓને ઊકાળે શન્નિપાત, ધનુરવાત, દાંત બેસેલા તે, પરશે સ્વાસ, સુવાવડે રેગ, એઓને નાશ કરે છે.
કમળ–શન્નિપાત જવરના અંતે કાનના નીચે થડમાં સોજો આવી, ગુમડા જેવું થાય તેનો ઉગમ માંહેથી હોય છે, તે રેગ અસાધ્ય અથવા કસ્ટસાધ્ય જાણવો એ કર્ણમુળ મૃત્યુનું બીજું તેડું છે.
કર્ણમુલ ઊપર–જળ મુકાવવી, લેહી કઢાવવું, તેથી ગ્લાની આવી ઘણાજ આતુર થાય તે, ઘી પીવા આપવુ, રાસ્ના, સુંઠ, બીજે રાનું મુળ, દારૂ હલદર, પુંવાડીયે એ ઓસડને લેપ કર, ઉપર પોટીસ બાંધી પકવવું, અને
૧ શક્તિપાતના આશરે ત્રિશથી વધારે ભેદ છે તથા તેઓની ઘણી સુમિ પરીક્ષા છે તથા તે સાધારણ વૈને પણ જાણવા ઘણું કઠણ છે, એટલે સુક્ષ્મ વિચાર લખવાનો પણ, ' ઊપયોગ નથી, તેથી આ પુરતમાં તે ભેદો લખ્યા નથી નીઘંટ પ્રકાશમાં જોવા
For Private and Personal Use Only