________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અનુપાન પ્રકરણ. સીસી એ દાણપર-જાયફળની સાથે આપવી ર૯ દાંતની બેરીઊપર-વાવડીંગના ચુરણમાં ગોળી વાટી ફરી ગળી કરી દતિના હટે રાખવી ૩૦ પ્રસુતી વાયુન-તુલસીને રસ તથા મધ તથા કુંવારનો રમમાં અથવા બીજું અનુપાન જી આપવી ૩ સંપ્રહણને જાયફળ અથવા ભેસનું મુત્ર અથવા છાસનું નીતરેલું પાણી તેમાં આપવી. ૩ર અતીસારને-ગોમુત્રમાં અથવા દહીંમાં ૩૩ ઊલટી થાવાને એરંડીયાના બીજની સાથે ૩૪ જેહેરને પીપર અથવા અકલકારામાં ૩પ મંદાગ્નીને-કણઆ અથવા કાસવીંધ્યાના રસમાં ૩૬ ઊર્ધસ્વાસને-ત્રીફલામાં ૩૭ બુધસારીવાને-બ્રાહીના રસમાં ૩૮ રેગ નથાય એવી ઈચ્છા છે તેને નીત્ય ખાવી ૩૦ વલીપતિ રેગને- દુધેલીના રસમાં અથવા મધમાં ૪૦ કાંતીવધવાને-પાનના બીડામાં ૪૧ માથાની પીડાને ત્રીકટુ અથવા જવખારમાં ૪ર તાઠીયા તાવને-ધતુરાના બી અથવા છરાની સાથે ૪૩ શનીપાતને અજમાની સાથે ૪૪ પંચગુલમને-મઠી દુધીના રસમાં અથવા નગેડના રસમાં અથવા ગુનામાં ૪પ વાયુને-ધીમાં અથવા બકરીના દુધમાં ૪૬ મુખરેગને-કેરાટાની સાથે ૪૭ રનરવ વાયુને-વફા માં અથવા ભાંગરાના રસમાં અથવા આસંધ તથા મધમાં અથવા અજમેદ તથા ભાગની સાથે ૪૮ ધનુરવાયુને કેયલીના મુળમાં ૪૯ પ્રમેહને-ગાયના દહીંમાં અથવા બે કેળાના રસમાં પ૦ ધાતુવીકાર-ગોખરૂમાં ૫૧ ધાતુવૃદ્ધિને ધીમા પર પરૂવાળા પરમાને નોડના રસમાં અથવા બકરીના મુત્રમાં પ૩ તણખીયા પરમાણે-પારીના રસમાં ૫૪ મુંબડાને-ગાલમાં પપ થવાને એરડીયામાં પવછીના જેહરને આદાના રસમાં લેપ કરવો પ૭ ૫રશે પણ આવતું હોય છે -ભાંગરાના રસમાં ૫૮ ખર એટલે ધોળી છાસ જેવી પેશાબઆવતી -બકરીના દુધમાં ૫૯ ભૂતનાવળગાડઉપરલીંબુના રસમાં, અથવા બગાડના રસમાં અંજન કરવું ૬૦ પીત-આમળા તથા સાકરમાં ૬૧ ઊદરને-ત્રફલાનુ ચૂરણ તથા એરંડીયામાં દર જવરને તથા ઈદ્વિમાં બળતરા થાય છે તેને-ઊટાટીના રસમાં ૬૩ સેજાને કાંદાને-રસમાં અથવા ભાંગરાના રસમાં અથવા સાવરીના રસમાં કન્યા છાલની સાથે આપવી ૬૪ પાંડરેગનેવધારાની સાથે અથવા સામાલમાં ૬પ આખો દુખવા આવે છે તે ઉપર-કેલી
ત્યની સાથે ૬૬ શક્તિ આવવાને-નાગરવેલના રસમાં ૬૭ સરવ પ્રકારના ઊદરોનેપીસેડીના રસમાં ૬૮ પીતવાયુને-જીરૂ તથા મધમાં ૬૯ ધાતુસ્તંભનને વછનાગ. અથવા અજમે અથવા આકડાની સાથે દુરગંધીને-ચંપાના રસમાં ૭૧ ગર્ભધારણ થવાને-ગોપીચંદન, તવકીર અને સુંઠ એહની સાથે અથવા ખરૂસાથે ૭૨ કૃપીવી. કાર-જની છાલની ઋણાં છ શરીર બળવાન થવાને-દુધેલીના કક્ષમાં ૭૪ મહાપણ મટવાન-નાગાના રસમાં ૭૫ વર સાફ થવાને-પાનના બીલમાં જ તમિ-લીબુના રસમાં ૭૦ ખણ-માત્રા લેપ ૮ લતી-ભાંગરાના રસમાં આપવી, તપ પ ક ૭૯ ગોળીના જેહેરને-પાણીમાં આપવી તથા લેપ કરવો ૮૦ આમશુળ-સુરડાસીંગીમાં ૮૧ દાદર વગેરે ગેના-પાણીમાં લેપ કરે, ૮૨ નેત્રરેગને-તલના પાનનો રસમાં અંજન કરવું ૮૩ હરસને-જાઇના રસમાં ૪
For Private and Personal Use Only