Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 186
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૬ અનુપાન પ્રકરણું, વંગ ભસ્મ—મુખની દુરગ ́ધીને– કપુરની સાથે આપવું. ૧ પૃષ્ટીથવા-જાયફળ અથવા દુધનીસાથે. ર્ પ્રમેહને- તુળસીના પાનનીસાથે, ૩ પડુરોગને-ધીમાં ૪ ગુલ્મ રાગને- ટંકણનીસાથે ૫ રક્તપીત્ત તથા ઊર્ધ્વ સ્વાસને- હળદરમાં, ૬ ખલબ્રૂહિંને- મધમાં ૭ પીતને-સાકરમાં ૮ મથેજને- નાગરવેલને પાનમાં અથવા કસ્તુરીમાં લૂ અગ્નિમ દને-કસ્તુરી તથા પીપરના ચુર્ણમાં અથવા કખામચીનીના સાથે,૧૦ દુરગ ́ધીને ચંપાના ફૂલના રસમાં ૧૧ એ પદ્મ એટલે પાપણીયાના રોગને-ખેરના છાલના ઊકાળામાં ૧૨ અજીર્ણને આમળાની સાથે અથવા સેાપારી સાથે૧૩હાડી તા વને-માખણનીસાથે.૧૪ વારેગમાં લસણની સાથે દાહઉપર-નિ’જીનારસમાં કુરુ શ ગનેન્સમુદ્રફળમાં અથવા નગાડના રસમાં ૧૭કુબડાપણાને આબાડાના મુળમાં ૧૮લીંગ વૃદ્ધિને-લવીંગ તથા સમુદ્રળ નાગરવેલનારસમાં ઘસી લેપ કરવા ૧૯ વસીકરણનેગારોચન તથા લવીંગમાં તીલક કરવા ૨૦ આધા સીસીકે-એન્ ડાનું મુળ તથા લવીંગ એની. સાથે ઘસી લેપ કરવા ૨૧ પ્લીહા રાગને-સવાગીનાસાથે રર વાયુને અજમાનીસાથે અથવા આસ ધનીસાથે ૨૩જલેાદરને-મકરીના દુધમાં ર૪ છેકરા થવાને-કાતમાં અથવા ગધેડીના દુધમાં ૨૫ કાંકડીના રસમાં લીધુ હોય તેા ના સરદાના મરદ થાયછે, ૨૬ મ સ્તકરાગને-અષાડાના રસમાં ર૭ ધાતુના વીકારઊપર-જાયફળ,જાવ ત્રી તથા લવીંગની સાથે આપવુ` ૨૮ કેડની પીડાને–જાયફળ તથા અસગધમાં આપવુ. ૨૯ જેહેમાજએટલે નાડી ત્રણને-નાગરવેલના પાનસાથે ૩૦ પેટની દુખાવ ઉપર-હરડાનીસાથે ૩૧ વાતગુલ્મને-છાસમાં ૩ર હરસને-સીસુકા પાનમાં, ૩૩ વાઈ આવેછે તેહુને લસણના તેલમાં નાશ આપવા. ૩૪ સ્વાસને-જાયફળ, લવીંગ, મધ, એનીસાથે ૩૫ શરીર અળવાન થયાને– તુળસીના રસમાં ૩૬, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ત્રીવગ ભસ્મ—ચેતના થાવાને-જાયફળની સાથે ? પીતને- ધીમાં ર્ધાતુ પડેછે તેહુને. નાગરવેલના પાનમાં ૩ ભુક લાગવાને- પીપરમાં ૪ શુળને અજમા ની સાથે, પ કાઢગત વાયુને તથા નળવાયુને પણ-અજમાની સાથે ૬ પરમાનેકુંવારના રસ તથા તજમાં ૭ છાસ જેવી પેશામ આવેછે તેહુને-કુંવારના સેમાં, શીળાત—એલચીદાણા તથા પીપરમાં ૧ માંસ ખાતુ હાય તે મુત્રકૃષ્ટ, સુત્રરાધ, પ્રમેહ, ક્ષય, એ રોગના નાશ કરેછે. સુવર્ણ ભસ્મ—બળતરાને કડમાં આપવું ૧ સ્રીના સંગ કરવા હાયતાભાંગરાના રસમાં ૨ શરીરમાં શક્તિ આવવાને-દુધમાં ૩ નેત્રરોગને-માટેાડીમાં ૪ વૃદ્ધપણુ તથા વ્યાધી દુર થવાને- ધીમાં ૫ બુદ્ધિની વૃધી થયાને-વજની સાથે ૬ કાંતી વધવાને કેશરનીસાથે ૭ રાજયમા રાગને-શેડકઢા દુધમાં ૮ વીશનેનીરીશ સાથે ૯ ત્રીઢારા તથા ઊન્માદને સુઠ, લવીંગ તથા મરીનાસાથે ૧૦ શુધ્ય સુવર્ણના અનુપાના-મધમાં અથવા પાણીમાં ધસી આવું ઘણા ગુણ કરશે. ૧૧ જેહરીપર સેાનાના વરખ મધમાં ધેાઢી આપવા, ૧૨ સર્વ વ્યાધીને સવાશધીમાં આપણ ૧૩ ગ્રહની પીડાઊપર-મધ, આમળા, સુવર્ણ ભસ્મ એકઠું કરી આપવું ૧૪ લખમી પ્રાપ્ત થવાને-પદ્મકેશરની સાથે આપÑ ૧૫ આયુશ વધવાને- શખ પુસ્તીમાં ૧૬ કરૂ થવાને– શ્રીદારી કંદમાં ૧૭, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194