________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
છાતીના રાગ.
ખાટું, તુરૂ, કડવુ એનુ અતિસેવન, મેહેનત, લાકડી વગેરેના જમે, જમવા ઉપર જમવુ’. ઘણી ચીંતા, ઇત્યાદી કારણેાથી છાતીના રોગા ઉત્પન્ન થાય છે, છાતી તાણી લીધા જેવી લાગે છે, તે છાતીરેગ ( ઉગ્રહ ), હૃદરોગ પણ તે વાજછેને ઉગ્રહના ભેદ છે. વાયુ વગેરે કાપ પામી રસ ધાતુને દુષિત કરી છાતીમાં જઇ છાતીને પીડા કરે છે એ રોગ થતાં માંજ છારોડીસા રક્ત, માંસ, મુઝારાની ગાંઠ તથા કાલ જા ઉપર જમણે પડખે રોગ થાય છે તે, એવા રોગાની ખરામ વૃદ્ધિ થવા લાગે છે, તથા છાતીમાં સાચેાથી ભેાકવા જેવી વેદના થાય છે, તરસ તથા કંટાળા, શોષ, આઓડકાર, અગ ભારે, મેઢામાંથી લાલ છૂટવી ઇત્યાદી લક્ષણા થાય છે.
છાતીના રાગ ઉપર—જવખાર, અજમા, શીધાલાણ, અમલવેતસ, હરડે, વજ, હીંગ એનુ ચુર્ણ ઉનાં પાણીમાં આપવુ. એટલે છાતીના રોગ, ગાંઠ, શુળ અગ્નિ મંદ એ રોગ દૂર થાય છે. કપીલા ૧ ભાગ, નસાત ર૧ ભાગ, થારનુ દૂધ ૨ ભાગ, આમળાના રસ ૪ ભાગ, તથા ધી ૪ ભાગ, મધ ૪ ભાગ, દૂધ ૧ ભાગક સીધાલેાણ ૧ ભાગ, એ ભેગાં કરી અગ્નિ ઉપર પકાવવાં અને ધી રહેતે આપવુ એટલે છાતીના રોગ ગાંઠ, શુળ, પ્લીહા, જલેાદર, મે એ રોગ દૂર થાય છે. બીજોરાનો રસ પીપરનું ચુરણ તથામાખણ નાંખી આપવા, એટલે શુળ, ક્ષય છાતીના રોગ એ દૂર થાય છે. એરસલીના ફૂલનો હાર નાંખવા લા સુગવા અને 'તરછાલના ઉફાળા આવે.
પાણવી અથવા પથરી.
પથરીનુ કારણ તથા લક્ષણ—વાયડુ ખાધાથી તથા સુત્રને રોકવાથી કેલીજા કારણથી વાયુ કંપીત્ત થઇ પેડુમાં પેસી સુત્ર, શુક્ર, કફ, પીત્ત, એએને શાષી પેડના શાક સુખના વિષે ક્રમે કરી પથરાની ગાળીઓ જેવી ગાંઠ કરે છે. તેના વિષે પેડુને આફરો તથા ઊંચા નીચા ભાગના વિષે પીડા તથા મુત્ર તારાપર અને તુટતું પેડુ ઇદ્ર, વૃષણ એમાં શુળ, તથા અંતરવા વખતે પીડા અને કસ્ટથી મુત્ર પડે છે.
શુક્રાશ્મરીની લક્ષણ—શુક્રધાતુના વેગને મથુન ન મળવાથી,અથવા માથુનનાં વખતે વીર્ય પડવાની ગતોના રાધ કરવાથી, તે શુક્રધાતુ પોતાની કાથલીમાંથી ભ્રસ્ટ થઈ, ઇંદ્ધિ તથા વૃષણના વચે આવી છતાં ત્યાંના વાયુ કુપિત થઈ શુક્ર ધાતુનુ શાષણ કરી ગાંઠ કરે છે, તે રોગનું નામ શુક્રાસ્મરી એ રોગ મેઢાને પણ થાય છે. પથરાનુ અસાધ્ય લક્ષણ—દુંટી તથા શ્રષણને સાજો નથા પીડા અને સુત્ર છેકજ મ’... એ ચીન્હા થયાં હેાય તે અસાધ્ય રોગ જાણવા
For Private and Personal Use Only