Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ષાયન. ૧૪૩ સુતીકા ભરણ રસ-સેન, રૂ૫, તાંબુ, પરવાળ, એના ભસ્મ, પારે, મધક, અભ્રક ભસ્મ, હરતાલ, મનશીલ, સુંઠ, મરી, પીપર, હરડે એ સરખા ભાગે લઈ આકડાના દુધમા ખલ કરે, અને ચીત્રડ મુળના ઉકાળાની ભાવના ૧ તથા સાડીને રસની ૧ ભાવના આપી ભુધર યંત્રમાં ગજપુઠ આપવું પોતાની મેળે થંડુ થયા પછી કાઢી લેવુ તેમાંથી અરધી ચઠી ભાર ઘટારત અનુષાનની સાથે આપવું એટલે ચાહે તેવો સુવારોગ તથા ઘણુ કરી ધનુરવાત તેમજ ત્રીદોષથી થયેલી વ્યાધીને નાશ કરે છે, તે ઉપર પથ્ય ઈચ્છા પ્રમાણે ભેજન કરવું, પ્રતાપ અગ્નિકુમાર રસ–પારે, તામ્ર, ગંધક, વછનાગ, મરી, સુંઠ, ત્રણ ખાર, પંચલવણ, એને આદાના રસમાં ખલ કરી કાંચની શીશીમાં ભરવું. અને વાલુકા યંત્રમાં ધીમા તાપે એક દીવસ પકવવું, પોતાની મેલે થંડુ થયા પછી તેમાં દસમા ભાગને વછનાગ નાંખી ખલ કરી, તેમાથી એક ચણોઠી પ્રમાણે માત્રા આદાના રસમાં શનિપાત ઉપર આપવી તેથી સર્વ વાયુ વીકાર દૂર થશે, લક્ષ્મી નારાયણ રસ–શુધ્ધ કરેલો ગંધક, ટકણ, વછનાગ, હીંગળે હરડે, અતીવીખની કળી, કાળેકડો, અભ્રક, સીંધાલણ, એ એસડો સરખે ભાગે લઈ ખલમાં ઝીણું કરવા, અને દાંતીના મુળનાં ઊકાળામાં તથા ત્રીફળાના ઉકાળામાં ત્રણ દિવસ ખેલ કરે, તેમાંથી બે વાલ માત્રા આદાના રસમાં આપવી એટલે તાવ, શનિપાત, આચકી, વીર જવર, અતીસાર, ગ્રહણી, આમ, રક્ત, પ્રમેહ, શુળ, તથા સુતીકા વાયુ, એ સવેનો નાશ કરે છે, પથ્ય મીષ્ઠાન ભક્ષણ કરવું તેલ લગાડી નહાવું, કપુર લગાડેલું પાણી પીવું, ફુલ, પીલાચંદનને ઉપભેગ લેવો. નારીએળનુ પાણી પીવું, સ્ત્રીનુ સંગ પણ ઇચ્છા પ્રમાણે કર્યો છતા પણ ગુણ કરે છે, કામેવર રસ–જાયફલ, અલકરે, કાળધરાના બીજાઈનું ફુલ, અશણ, વછનાગ, હીંગળે, એ એસિડ, સરખા ભાગે લઈ ઝીણા કરવા અને ખસખસના ઉકાળામાં ખલ કરવો તેની એક ચણાઠી પ્રમાણે ગોળી કરી સાકરમાં આપવી, એટલે સે સ્ત્રીની સાથે રતી કરવાનું શક્તી આવે છે, કામદેવ રસ-રૂપું ૧ હરે ૨ સેનું ૩ તાંબુ ૪ પારો ૫ અભ્રક ૬ ગંધક ૭ લેહ ૮ એ ઓસડ એકથી એક ચઢીયાત લઈ કુંવા૨ના રસમાં ખલ કરી કાંચની સીસીમાં ભરી મીઠું ભરેલા વાસણમાં મુકી તેનીચે ધીમે ધીમે અગ્નિ આપ એક દિવસ પકવ થયા પછી પિતાની મેળે થંડ થયા એટલે લેઈ આકડાના દુધની ભાવના આપવી, પછી અસગંધ, કાવળી, કુચલી, જોળી મુસળી, તાલીમખાન એના રસેની ત્રણ ત્રણ ભાવનાઓ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194