Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચુરણ. ૧૫૧ અથવા ભેજનના વચે લેવુ અથવા દિવસનું મઘ તેમાં અથવા ગાયના છાશમાં અથવા ઊહા પાણી માં લેઉ, તેથી વાયુ તથા કફ થકે ઊપન્ન થયેલ જે ગુલ્મ તે તથા છાતીનો રેગ તથા અસ્ટીલા નામને પેટમાં જે વાયુને રોગ થાય છે તે, છાતી પૈડું, તથા પાસળીમાં શુળ થાતુ હોય તે, તથા યોની શુળ, મુત્રકૃચ્છ, ઝાડો કબજ, પાંડુરોગ, અરૂચી, હેડકી, જમનાપડબે પેટમાં યકૃત રોગ થાય છે તે શ્વાસ, કાસ, કંઠરોગ, સંગ્રહણી, તથા હરસ એ સર્વ રોગ દુર થાય છે. અથવા આ ચુર્ણને બીજાને રસ કાઢી સાત પુઠો આપી ગોળી કરવી, તે ગાળી લીધી હોય તે વાયુફ થકે ઊપન્ન થયેલે જે રેગ તે રોગ દુર થાય છે. ચંદનાદી ચુર્ણ—અગર ઊંચુ ૧ વ ચન ૧ ચંદન ઊંચુ વાલ ૧ એ સર્વ એસડે સરખા ભાગ તથા તે સર્વજેટલી સાકર એ સર્વનું ચુર્ણ કરી ત્રણ માસા નીત્ય બે વખત દુધમાં આપવું એટલે બળતરા, પીત્ત, મુત્રકૃછ વગેરે રોગ મટે છે. નારા ચુર્ણ–પીપર તેલ ૧ નસેતર તથા સાકર ૪ એ સર્વનું ચુર્ણ કરી તેમાંથી એક તોલું ચુર્ણ મધમાં લીધી હોય તો પેટને આફરો મટે છે, તથા ઝાડાકબજ, ઊદરગ, તથા કફ તથા પીત્તશુળ દુર થાય છે. રાજવલ્લભ ચુર્ણ–શુદ્ધ કરેલો ગંધક તલા ૪ શુંઠ - હરડે ચીત્રક૧ શહાજીરૂ ૨ સીંધાલેણ ૪ એ એસડો લીંબડાના રસમાં ખલ કરી બે માસાની ગોળી બાંધવી તે બદલેસ્ટ, વાયુ, પીત્ત, વગેરે પર જવી. સિતોપલા ચુર્ણ–સાકર ૧૬ તોલા વંશલેચન ૮ પીપર ૪એલચીદાણા ૨ તજ ૧લુ એ સર્વ ઓસડાનું ચૂર્ણ કરવું એ ચુર્ણને શીપલાદી ચુર્ણ એઊ કહે છે. ૨ ચુર્ણ મધ તથા ઘી એકઠું કરી તેમાં લીધુ હેત શ્વાસ, કાસ, ક્ષય, તથા હાથે પગે બળતરા થાય છે તે, અગ્નિમંદ, તથા જીભ સુની પડે છે તે, પેટનું શુળ, અરૂચી, તથા તાવ, માથાં વગેરેમાં રક્તવીકાર થાય છે તે તથા પીત્તવીકાર યે રોગ દુર થાય છે. તાલીસાદી ચુર્ણ–તાલીસપત્ર તેલ ૧ મરી ૨ સુંઠ ૩ પીપર ૪ તેલ વંશલોચન પોલું એલચી તથા તજ યે બે અરધ અરધ તેલું તથા સાકર ૩૨ તોલા એ સરવનું એકઠું ચુર્ણ કરી લીધું હોય તો મોઢે રૂચી આવે છે. તથા અન્નપાચન થાય છે, કાસ, વાસ, જ્વર, ઊલટી, અતીસાર, સોસ, પેટને આફરો, પેટમાયલી ડાબા પડખાની ગાંઠ, સંગ્રહણી, તથા પાંડુરંગ એવા સર્વ રોગ દુર થાય છે, અથવા સાકરનો પાક કરી તેમાં એ ચુર્ણ નાખી ગોળી કરી લીધી હોય તો ચુર્ણની પિઠેજ ગુણ કર છે. નારાયણ ચુર્ણ–ચીત્રક ૧ હરડે ૨ બેહડા ૩ આમળા ૪ સુંઠ ૫ મરી ૬ પીપર ૭ જીરૂં ૮ સેરણ ૯ વજ ૧૦ અજમેદ ૧૧ પીપરીમુળ ૧૨ વરીયાળી ૧૩ જગત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194