________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગ. ક્ષણ કરવાથી, દિવસે નીંદ્રા, અતી તીખા પદાર્થોનું ભક્ષણ, અતી તેલાળા પદાર્થો ખાવા, ઘણે ગાંજો પી ઇત્યાદી કારણોથી તથા શાકથી પણ પંડરગ થાય છે. તમાકુ વધારે ખાવી એ પણ એક કારણ છે,
પાંડ રેગનું પુર્વ રૂપ–ચામડીનું કીંચીત વીંખાવવુ, મેંઢામાં થુંક આવવું, મટેડી ખાવા ઉપર ઈચ્છા, હાથ, પગ, ગળી જવા, આંખને થથર થવી, મળ, મુત્રને પીળાપણુ, અગ્નિ મંદ વખત વીના ભુખ લાગવી, કામ કરવાને કંટાળે, મન ઉદાસ થવું, ડાક જ્વર, ઊલટી, કેઈ વખત સ્વાસ, કેઈ વખત ઉદ્વસ, એવાં લક્ષણે થાય છે. તથા કમળાની ઉપેક્ષા કરી હોય તો પણ પાંડુરંગ થાય છે
પાંડ રેગન અસાધ્ય લક્ષણ–બાવડાં, પીંડીઓ, માંથ, એને સજે. - રીરને દુર્બળપણું, ગુંદ, લીંગ, વૃક્ષણ, એ સર્વને સેજ, જવર, દમ, સુકી ઉસ, અતીસાર, મેહ, ઇત્યાદી, અસાધ્ય લક્ષણે જાણવા
પંડ રેગ ઉપર–સાડી, લીબડાની છાલ, કડવુંપળ, કડ, સુંઠ, હી મજ, શરૂહળદર, ગળે, એ સર્વને કિકાળે આપ, એટલે અંડરગ દમ, ઉદ્વસ, ઉદરશુળ, સો એ સર્વ રેગ મટે છે. હરડાનું ચુર્ણ ઘી તથા મધમાં મેળવી આપવું, મંડર છાશમાં આપવું પથ્ય છાશ ભાત, ત્રીકટુ, ત્રીફલા, વાવડીંગ, નાગરથ, ચીત્રસૂળ, એ સર્વનુ ચુર્ણ ઘી તથા મધમાં મેળવી તેમાં મંડર નાંખી આપવું, ગોખરૂ, ધાણુ, ગળો, એના ઉકાળામાં મધ તથા સાકર નાંખી આપ, ગળોનું સત્વ ઘી તથા મધમાં આપવું. ભેજનમાં પહેલ વહેલું એક માસે હીંગાસ્ટક ચુર્ણ તેથી ગણું ઘીની સાથે પહેલા કેળીઓમાં દરજ ખાવું. જઠરાગ્ની પ્રદીપ્ત થઈ અહાર વધે છે, પ્રકૃતી પ્રમાણે વીચાર કરી, અભર ભસ્મ, અનુપાનની યોજના કરી આપવી. ગંધક, પારે, એ ભેળા ઘુંટી તેમાંથી ચણેઠીભાર ઘી તથા મધની સાથે આપવુ ઉપર પથ્થ કરવું. અથવા બંગભસ્મ સેવન કરવી, પીત્તથી ઉત્પન્ન થએલ પાંડુરોગ હોય તે પરવાળાની ભસ્મ અનુપાનના સાથે આપવું, શોધેલો ગંધક એક માસો અથવા બે કીંવા વધારે તેમાં સુંઠ, ધી સાકર એ સરખા ભાગે મેળવી બે રાત આપ. ખાટું ખાવું નહીં.
ક્ષયરેગ. ક્ષયરોગનું કારણ–ધણ મથુન, ઘણે પથ કર, વણ શેક, વિશ+માણન,
+ વખત થયા વિના થોડું અથવા વધારે ખાવું તેવીશભાશન.
For Private and Personal Use Only