________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
વાતરક્ત. ગયેલાં એવાં માછલા વગેરેનું ભક્ષણ મેળ, મુળે, કળથી, વાલ એનુ અતીભક્ષણ સેકેલા તલના પદાર્થો, સેરડીને રસ, દહી કાંજી ખાટાં અનાજ, છાશ, તાડી, દારૂ એનુ ઘણુ સેવન ઈત્યાદી કારણેથી ઘણું કરી સકુમાર તથા જાડા એવા માણસના શરીર માંહેનું લેહી વાયુના સાથે કેપ પામી પગમાં જામે છે, પછી તે ખરાબ વાયુના સાથે મેલે છે, એ રેગમાં વાયુનું પ્રબળ છે તેથી એને વાતરક્ત કહે છે, એ રેગમાં પિત્ત તથા કફ દૂષિત થઈ દૂષિત થયેલા વાયુની સાથે મળી તે લેહીને બીગાડ કરે છે. પગને સ્પર્શ કરી એ તે દુખે છે બેહેરા પડે છે, પીત્તરકતથી પગ બળતરા યુક્ત હોય છે, પગોને રતાશપર સેજે ચડે છે, કફના દોષે કરી ચળ આવે છે, પગ ભારે થાય છે, ઠંડા તથા બેહેરા પડે છે, એ પ્રમાણે ત્રિદોષનું વાસ પણું થવાથી સર્વ લક્ષણે થાય છે.
રકતપિત્તીનુ અસાધ્ય લક્ષણ–જે રકતપિત્તી ઢીચણ સુધી વ્યાપી તરડો પડી છુટીને ફેલાય છે, તથા વર વગેરે ઉપદ્રવ થાય છે. તથા રકતપિત્ત થયાને એક વરસ ગુજરી જાય તે તથા બેલ અને માંસ નબવું પડે તે રકતપિત્તી અસાધ્ય જાણવી.
રક્તપિત્તી ઊપર ઊપાયે–પહેલાંથી સ્નેહ વગેરે ઉપાય કરે તથા લેહી કઢાવવું, પછી રેચન તથા વમન આપવુંગળાના ઉકાળામાં એરંડીયું નાંખી આપવું. અથવા એકલાજ ઉકાળે આપ, ગોળમાં હીમજનું ચુર્ણ નાંખી તેની ગળી રોજ ખાવી. વર્ધમાન પીપર પણ આપવી, હરતાલ રતલા, પારે ૧ લે, ફટકડી ૫ તોલા, એને એક ખલ કરી પછી સાડીના રસમાં આ દિવસ ખલ કરી ચાનકી કરવી, પછી શરાવમાં નાંખી કપડ લેપ કરી અને ડાઇ છાણમાં ગજપુટ આપ, પછી ખલ કરી મુકવી. તે ભસ્મ એક બે અથવા ત્રણ ચોખા બરાબર અનુપાનની સાથે આપવી, મજીઠ, ત્રિફલા કડ, વજ, હલદર, લીંબડાની છાલ, ગળે, દેવદાર, નરોત્તર, ખેર સાર એ સર્વને ઉકાળે લીધો હોય તો સર્વ કેડ તથા રકતપિત્તી દૂર થાય છે, મરી ૧ તોલે, હરતાળ ૧ તોલે, મનસીબ ૧ તોલે આકડાનું દૂધ તેલ, કળલાવી તોલેજોહેરકોચલાં ૧ તેલો અતી વખની કળી ૧ તેલ, લીંબડાની છાલ ૧ તોલે, ઈદ્રજવ ૧ તેલ ગેમુત્ર ૪૦ તેલા એને ચેાથે ભાગ ઊકાળે ઊતારી તેમાં તેલ પાંચ તોલા નાંખી ઊકા ળવું, અને તે લગાડવું. કડવા લીંબડાનાં પાનાંને અંગરસ કિવા તે ગાયના દૂધમાં વાટી રસ કાઢવે તે લેતા જવું, ખજુર પાણીમાં ચાળી તેમાં એરંડીયું નાંખી આપતાજવું. એટલે રકતપિત્તી, ધનુરવાત, એ રેગ નાશ પામે છે, આમળાં એરંડીયામાં તળી, સાંજ સવાર ફેકી લેવી ઉપર ઊનું પાણી એક ઘૂંટ પીવું ગળે, નેહાના ગોખરૂ આમળાં એને ઊકાળે કરી તેમાં એરંડીયું અથવા મધ નાંખી લેતા જે. મીણ, મંજી, રાળ, કાવળી એનુ તેલ કરી અંગને લગાડવું, એરડી,
For Private and Personal Use Only