________________
લાશમાલા ભાગ- ૨ ગાથા-૨૩-૨૪
૪૭
સંસાર પ્રાપ્ત કર્યો. એથી જેઓને તે પ્રકારનું કર્મ નિમિત્તને પામીને વિપાકમાં આવે છે, ત્યારે તેઓ દુર્ગતિમાં જનારા થાય છે, તેથી તેઓનો અભિલાષ પણ તે પ્રકારનો થાય છે. વળી, કેટલાક જીવોને ક્ષમા અલ્પ હોય છે અથવા હોતી નથી, તેથી નિમિત્તને પામીને ક્રોધ કરે છે, તેવા જીવો ક્રોધને વશ દુર્ગતિમાં જાય છે. જેમ ઉપમિતિમાં બતાવ્યું કે નંદિવર્ધનને ક્ષમા સર્વથા ન હતી, તેથી નિમિત્તને પામીને ગુસ્સો કરી કરીને છઠી નરકે ગયો. વળી કેટલાક જીવોને શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં અભિલાષ હોતો નથી, પરંતુ ભોગવિલાસમાં અભિલાષ રહે છે, તેથી શ્રુત-ચારિત્રથી વિરુદ્ધ સંસારી ભાવોમાં પરિણામ કરીને દુર્ગતિમાં જાય છે. એથી જે પ્રકારનાં જેનાં કર્મો નિમિત્તને પામીને જે જે પ્રકારના ક્લિષ્ટ ભાવો કરાવે છે, તે પ્રકારની દુર્ગતિને તે જીવ તે ચેષ્ટાથી ઇચ્છે છે, એમ નક્કી થાય છે. ll૨૬મા અવતરણિકા :
व्यतिरेकमाहઅવતરણિકાર્ય :
જેમનાં દુર્ગતિના હેતુભૂત કમ નથી, તેઓ કેવી ચેણ કરે છે ? તે રૂપ વ્યતિરેકને કહે છે – ગાથા :
सारीरमाणसाणं, दुक्खसहस्सवसणाण परिभीया ।
नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ।।२६४।। ગાથાર્થ -
શારીરિક-માનસિક હજારો પીડાઓથી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપી હારીને રોધ કરે છે. ર૬૪ ટીકા :
शारीरमानसेभ्यो देहचित्तभवेभ्यो दुःखसहस्रव्यसनेभ्यो विविधपीडापद्भ्यः, पञ्चम्यर्थे षष्ठी, परिभीतास्त्रस्ताः किं ज्ञानमेवाङ्कुशस्तेन मुनयः साधवो रागगजेन्द्रमुच्छृङ्खलं सन्तं निरुन्धन्ति आक्रम्य वशवतिनं कुर्वन्ति, तस्य भवहेतुत्वात् तस्य च दुःखात्मकत्वादतस्तद्भीरवस्तनिदानमेवादितस्त्रोटयन्तीति भावना ।।२६४।। ટીકાર્ય :
શારીરમાનામ્યો .... માવના શરીર અને મન સંબંધી દેહ અને ચિતથી થનારા, હજારો દુખવ્યસનોથી=વિવિધ પીડા-આપત્તિઓથી, ભય પામેલા મુલિઓ=સાધુઓ જ્ઞાનરૂપી અંકુશ તેનાથી ઉશૃંખલ છતા રાગગજેન્દ્ર વિરોધ કરે છે આખ્ય અર્થાત અંકુશ વડે વશવર્તી કરે છે; કેમ કે