________________
૭૪
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૨૮૫-૨૮૬-૨૮૭.
કેમ વિપર્યા છે ? તેથી કહે છે – દુખમાં પણ સુખની બુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી બાહ્ય સુખોમાં આસક્તિરૂપ દુઃખમાં સુખબુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી અને વિપાકથી દારુણપણું હોવાથી વિપર્યાસ છે. ૨૮પા અવતરણિકા:
तथा चाहઅવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કહે છેદેવોને અવત થયા પછી જે ગભદિમાં જન્મવું પડે છે, તે અતિદારુણ છે. તે પ્રકારે કહે છે –
ગાથા -
तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ ।
अइबलियं चिय जन वि, फुट्टइ सयसक्करं हिययं ।।२८६।। ગાથાર્થ :
તે સુરવિમાનના વૈભવને અને દેવલોકથી ચ્યવનને ચિંતવન કરીને અત્યંત નિષ્ફર જ હૃદય સો ટુકડામાં ફૂટતું નથી જ. ||ર૮૬ll ટીકા :
तमिति प्राग्वर्णितं सुरविमानविभवं चिन्तयित्वा-पर्यालोच्य, च्यवनं च-पतनं च देवलोकात् किम्, अतिबलिनमेव-गाढं निष्ठुरमेव यत्रापि नैव स्फुटति शतशर्करं हृदयम्, अस्त्येव तस्यऽस्फोटे મહત્ રમિતિ પારદા ટીકાર્ય :
તિિર . રરપિિત | તે=પૂર્વમાં વર્ણન કરાયેલા, સુરવિમાનના વૈભવને અને દેવલોકથી અવન=પતનને, ચિતવન કરીને=પર્યાલોચન કરીને, શું એથી કહે છે – અતિ નિષ્ફર જ હદય સો ટુકડામાં ફૂટતું નથી જ, જે કારણથી તેના=હદયના, ફૂટવામાં મોટું કારણ વિદ્યમાન છે જ.li૨૮૬ાા ગાથા :
ईसाविसायमयकोहमायलोभेहिं एवमाईहिं । સેવા વિ સમિમૂયા, તેસિ તો સુદં નામ શારદા