SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૮૫-૨૮૬-૨૮૭. કેમ વિપર્યા છે ? તેથી કહે છે – દુખમાં પણ સુખની બુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી બાહ્ય સુખોમાં આસક્તિરૂપ દુઃખમાં સુખબુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી અને વિપાકથી દારુણપણું હોવાથી વિપર્યાસ છે. ૨૮પા અવતરણિકા: तथा चाहઅવતરણિકાર્ય : અને તે પ્રમાણે કહે છેદેવોને અવત થયા પછી જે ગભદિમાં જન્મવું પડે છે, તે અતિદારુણ છે. તે પ્રકારે કહે છે – ગાથા - तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ । अइबलियं चिय जन वि, फुट्टइ सयसक्करं हिययं ।।२८६।। ગાથાર્થ : તે સુરવિમાનના વૈભવને અને દેવલોકથી ચ્યવનને ચિંતવન કરીને અત્યંત નિષ્ફર જ હૃદય સો ટુકડામાં ફૂટતું નથી જ. ||ર૮૬ll ટીકા : तमिति प्राग्वर्णितं सुरविमानविभवं चिन्तयित्वा-पर्यालोच्य, च्यवनं च-पतनं च देवलोकात् किम्, अतिबलिनमेव-गाढं निष्ठुरमेव यत्रापि नैव स्फुटति शतशर्करं हृदयम्, अस्त्येव तस्यऽस्फोटे મહત્ રમિતિ પારદા ટીકાર્ય : તિિર . રરપિિત | તે=પૂર્વમાં વર્ણન કરાયેલા, સુરવિમાનના વૈભવને અને દેવલોકથી અવન=પતનને, ચિતવન કરીને=પર્યાલોચન કરીને, શું એથી કહે છે – અતિ નિષ્ફર જ હદય સો ટુકડામાં ફૂટતું નથી જ, જે કારણથી તેના=હદયના, ફૂટવામાં મોટું કારણ વિદ્યમાન છે જ.li૨૮૬ાા ગાથા : ईसाविसायमयकोहमायलोभेहिं एवमाईहिं । સેવા વિ સમિમૂયા, તેસિ તો સુદં નામ શારદા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy