________________
GO
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૦-૨૦ અધ્યવસાયપૂર્વક ગમન કરે છે, ત્યારે તેમનો ઉપયોગ યુગમાત્ર ક્ષેત્રને જોવામાં પ્રવર્તે છે. બન્ને બાજુથી જીવ આવે છે કે નહિ તે જોઈને તેનું પણ રક્ષણ થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને ગમન કરે છે. વળી ચક્ષુથી ભૂમિમાં ઉપયોગ હોય ત્યારે પણ અનાદિ અભ્યાસને કારણે અંતરંગ પરિણતિ રાગ-દ્વેષની વર્તતી હોય તો વચ્ચે વચ્ચે તે ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગ જાય છે. જેથી ઈર્યાસમિતિમાં દઢ ઉપયોગ રહેતો નથી, તેના નિવારણ માટે કષાયના સંવરપૂર્વક ગમન કરે છે. વળી ધર્મધ્યાનમાં ઉપયુક્ત છતાં ગમન કરે છે અર્થાતુ કોઈ જીવને પીડા ન કરે તેવા દયાળુ ચિત્તની વૃદ્ધિ થાય, તે પ્રકારે ઉપયુક્ત થઈને ગમન કરે છે. આ પ્રકારનો મુનિનો ઈર્યાસમિતિનો પરિણામ છે. અન્યથા તે તે કૃત્યોમાં સામાન્યથી યતના હોય તો પણ સાધુના ચિત્તમાં વર્તતો અંતરંગ સૂક્ષ્મ મોહનો સંચાર સાધુની ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવે છે, એવા સાધુઓ યતનાપરાયણ નથી. ૨૯ફા અવતરણિકા:
अधुना भाषासमितिमुररीकृत्याहઅવતરણિતાર્થ :હવે ભાષાસમિતિને આશ્રયીને કહે છે –
ગાથા -
कज्जे भासइ भासं, अणवज्जमकारणे न भासइ य ।
विगहविसुत्तियपरिवज्जिओ य जइ भासणासमिओ ॥२९७।। ગાથાર્થ :
કાર્ય હોતે છતે અનવધ ભાષા બોલે છે અને કારણ નહિ હોતે છતે બોલતા નથી અને વિકથાવિશ્રોતસિકાથી રહિત યતિ ભાષા સમિતિવાળા હોય છે. ર૯૭ ટીકા -
कार्ये ज्ञानादिविषये भाषते भाषां, तत्राप्यनवद्यामपापाम्, अकारणे पुनर्निष्प्रयोजनं न भाषते च न जल्पत्येव, अत एवाह-विकथा स्त्रीकथादिः, विश्रोतसिका दुष्टान्तर्जल्परूपा, ताभ्यां परि समन्ताद् वर्जितो विकथाविश्रोतसिकापरिवर्जितः, चशब्दात् षोडशवचनविधिज्ञश्च यतिः साधुः भाषणं भाषणा वाक् तस्यां समितो भाषणासमित इति ।।२९७।। ટીકાર્ય :
શાર્વે.... ખાષVIમિત ત્તિ | કાર્ય હોતે છતે=જ્ઞાનાદિ વિષયરૂપ કાર્ય હોતે છતે, ભાષાને બોલે છે. ત્યાં પણ જ્ઞાનાદિ વિષયરૂપ કાર્ય હોતે છતે પણ, અનવદ્યા=અપાપા, ભાષાને બોલે છે. કારણ