________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૩૫૩-૩૫૪
૧૭૫
તે સર્વ અવસત્ર સાધુ છે અર્થાત્ સદાતા સાધુ છે. કુત્સિત શીલવાળા કુશીલ સાધુ છેઃનિષ્કારણ દોષિત આહાર, દોષિત વસ્ત્ર-પાત્રને સેવનારા છે, નિત્ય એક સ્થાને રહેનારા નિત્યવાસી છે. વળી પારકાથી પોતાને લાભ થાય તેના પ્રત્યે પ્રીતિ અને નુકસાન થાય તેના પ્રત્યે દ્વેષ ધારણ કરનાર સાધુ સંસક્ત છે અને પોતાના અભિપ્રાય પ્રમાણે આગમ નિરપેક્ષ વર્તનારા યથાવૃંદ છે. ૩૫૩ અવતરણિકા -
केषु पुनः स्थानेषु वर्तमानेषु वर्तमानः पार्श्वस्थादितां यातीत्याशङ्कय तान्येवाहઅવતરણિકાર્ય :
વળી કયાં સ્થાનોમાં વર્તતો પાર્થસ્થાદિતાને પામે છે? એ પ્રકારની આશંકા કરીને તે સ્થાનોને જ કહે છે –
ગાથા -
बायालमेसणाओ, न रक्खइ घाइसिज्जपिंडं च ।
आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ।।३५४।। ગાથાર્થ :
બેંતાલીસ એષણાના દોષોનું રક્ષણ કરતા નથી, ધાત્રીપિંડ અને શય્યાપિંડને રક્ષણ કરતા નથી, વારંવાર આહાર કરે છે, વિગઈઓ અને સંનિધિને સેવે છે. I૩૫૪ો. ટીકા -
द्विचत्वारिंशदेषणाः पूर्वोक्तस्वरूपा न रक्षति धात्री शय्यापिण्डं च, तत्र धात्रीपिण्डः यो बालक्रीडनादिना लभ्यते, तस्य चैषणाग्रहणेनागतत्वेऽपि पुनः पृथगुपादानं यतेर्गृहस्थसम्बन्धो महतेऽनर्थायेति दर्शनार्थम्, शय्यापिण्डः शय्यातरपिण्डस्तं च न रक्षति आहारयत्यभीक्ष्णमनवरतं विकृतीः क्षीराद्याः सन्निधिं पर्युषितगुडादिरूपं खादति भक्षयतीति ।।३५४॥ ટીકાર્ચ -
વિટાવિUT: .... માયતીતિ . પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળી બેંતાલીસ એષણાનું રક્ષણ કરતા નથી. ધાત્રીપિંડ અને અધ્યાપિંડનું રક્ષણ કરતા નથી, ત્યાં ધાત્રીપિંડ જે બાળકને રમાડવો વગેરેથી મેળવાય છે અને તેનું એષણાતા ગ્રહણથી પ્રાપ્તપણું હોવા છતાં ફરી જુદું ગ્રહણ કર્યું, સાધુને ગૃહસ્થનો સંબંધ મોટા અનર્થ માટે છે એ બતાવવા માટે છે અને શવ્યાપિંડ તેને રક્ષણ કરતા નથી, વારંવાર નિરંતર આહાર કરે છે. વિકૃતિઓઃખીર આદિને સેવે છે, સંનિધિ પાસે રાખેલા ગોળ વગેરે રૂપ સંનિધિનેકવાસી ગોળ વગેરે રૂપ સંનિધિને ખાય છે. અ૩૫૪