________________
૧૭૨
લપદેશમાલા બાગ-૨Tગાથા-અપ
ગાથા -
ओसनस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स ।
कीरइ जं अणवज्ज, दढसम्मत्तस्सऽवत्थासु ।।३५२।। ગાથાર્થ -
અવસ્થામાં=આપત્તિ આદિ કારણોમાં દઢ સમ્યગ્દષ્ટિ જિનપ્રવચનથી તીવ્ર ભાવિત મતિવાળા અવસન્ન સાધુનું અથવા ગૃહસ્થનું જે અનવઘ કરાય છે. l૩૫રશા
ટીકા -
अवसन्नस्य सामान्यशब्दतया पार्श्वस्थादेहिणो वा सुश्रावकस्य किम्भूतस्य जिनप्रवचनतीव्रभावितमतेरहदागमगाढरजितचित्तस्येत्यर्थः क्रियते यदनवद्यं यदुचितमित्यर्थः स च कदाचित् प्रियधर्ममात्रतया भवत्यत आह-दृढसम्यक्त्वस्य, किं सर्वदा क्रियते ? नेत्याह-अवस्थासु द्रव्यक्षेत्रकालभावापदादिषु સારપુ નાચવા રૂબરા ટીકાર્ય :
અવની.... નાચવા અવસવનું સામાન્ય શબ્દપણાથી પાર્થસ્થાદિ અથવા ગૃહસ્થનું આવકવું, કેવા પ્રકારના અવસાનું કે ગૃહસ્થનું એથી કહે છે – જિનપ્રવચનથી ભાવિતા મતિવાળાનું અરિહંતના આગમથી ગાઢતર રંજિત ચિત્તવાળા અવસાનું કે ગૃહસ્થનું, જે અનવદ્ય=જે ઉચિત છે તે કાથ છે અને તે ક્યારેક પ્રિય ધર્મમાત્રપણાથી થાય છે. આથી કહે છે – દઢ સ ત્ત્વવાળાનું ઉચિત કરાય છે, શું હંમેશાં કરાય છે? એથી કહે છે – નહિ, અવસ્થામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આપત્તિ આદિ કારણોમાં કરાય છે, તે સિવાય નહિ. ૩૫રા ભાવાર્થ
સુસાધુ ગૃહસ્થની વેયાવચ્ચ-સારસંભાળ કરે નહિ અને શિથિલાચારી સાધુની પણ વેયાવચ્ચ ન કરે; કેમ કે તેમના વેયાવચ્ચ આદિ કરવામાં તેમના આરંભ-સમારંભની અનુમતિનો દોષ પ્રાપ્ત થાય, એવો સામાન્ય નિયમ છે. આથી સુસાધુ પોતાનાં વસ્ત્રાદિ ઉપકરણો ગૃહસ્થને ઉપભોગ માટે આપતા નથી; કેમ કે તેનો ઉપયોગ સંસારના આરંભમાં થાય તો તે ધર્મનું સાધન અધિકરણ બને અને સાધુને આરંભની અનુમતિનો દોષ આવે. આમ છતાં વીર ભગવાને બીજાધાનનું કારણ જણાવવાથી બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું; કેમ કે તે વસ્ત્રનો ઉપભોગ ગૃહસ્થના આરંભમાં થવા છતાં વસ્ત્રની પ્રાપ્તિના કારણે જે યોગબીજની પ્રાપ્તિ થઈ, તેનાથી તેનો સંસાર પરિમિત થવાનો છે. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા અધિકરણરૂપ બનતી નથી, તેમ કોઈ સાધુ પાર્થસ્થાદિ ભાવવાળા હોય, આમ છતાં ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા હોય અને ભગવાનના વચનનાં સૂક્ષ્મ રહસ્યોને જાણનારા હોય અને તેના કારણે તેઓને સંસારનું-મોક્ષનું