________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩૨૯
गच्छन्तीति इधगानि चित्ताश्रितानि तदायत्तत्वात्, कं सुखं तस्य ज्यानिर्हानिः सम्पदादिपाठात् क्विप् कज्या, हृता कज्या यस्मात् स हृतकज्यो नष्टसुखहानिर्मोक्षस्तस्मिंस्तन्निमित्तं, किं, पूतनीयानि, पूतं करोतीति णिच् तदन्तादनीयच् स्वयं हननेन पवित्रीकर्त्तव्यानीति भावः ।
तदयं संक्षेपार्थः - यान्येतानि विषयलम्पटखण्डकानि संयमजीवितघातकत्वेन च प्रसिद्धानीन्द्रियाणि, तानि भगवता सर्वोपायज्ञत्वप्रहरणेन साधोश्चित्ताश्रितानि तस्यैव मोक्षनिमित्तं स्वयं हत्वा शोधनीयानि, भगवदनुभावादेवेन्द्रियजयान्मोक्षोऽवाप्यत इति गर्भार्थः । इह चातिगम्भीरार्थत्वात् प्रस्तुतगाथाया एतावन्तोऽर्था निरूपिताः यः शोभनः स ग्राह्यः यश्चान्योऽपि सम्भवति स स्वधिया વાવ્ય કૃતિ. ।।રૂ૨૧।।
ટીકાર્થ ઃ
यदि वा વાવ્ય કૃતિ ।। વિ વાથી ગાથાનો અન્ય પ્રકારે અર્થ કરે છે સ્નેહ કરે છે, એ સ્નેહવાળો=વિષયલોલુપ પ્રાણી, સ્વિહને=વિષયલોલુપ પ્રાણીને હણે છે=ખંડન કરે છે, એ સ્નિહદાનિ અને તાનિ હન્ત ધાતુનું ગતિઅર્થપણું હોવાથી અને ગતિ અર્થવાળા ધાતુનું જ્ઞાનઅર્થપણું હોવાથી તાનિનો અર્થ જણાયેલી ઇન્દ્રિયો છેપ્રતીત થયેલી ઇન્દ્રિયો છે=નિહવાનિ અને તાનિ ઇન્દ્રિયો છે, કોનામાં આવી ઇન્દ્રિયો છે ? એથી કહે છે જૈનન=ઘાત અને તે=ઘાત કર્તવ્ય હોતે છતે=સંયમજીવનનું નાશકપણું હોવાને કારણે પ્રસિદ્ધ એવી ઇન્દ્રિયો સાધુને માટે ઘાત કરવી આવશ્યક હોતે છતે, આ જ કારણથી=સાધુને ઇન્દ્રિયોનો ઘાત કર્તવ્ય છે એ કારણથી, અવિદ્યમાન ધનવાળો=અધન એવો સાધુ=ઘાત્ય એવી ઇન્દ્રિયોને ઘાત કરવા માટેની સામગ્રીરૂપ ધન જેઓ પાસે નથી એવો સાધુ, તેને, પ્રત્યાપ્તથી=સર્વજ્ઞથી, કેવા પ્રકારના સર્વજ્ઞથી ? એથી કહે છે તેના ધ્વંસમાં સમર્થ= ઇન્દ્રિયોના ધ્વંસમાં સમર્થ એવા અધિક=સમર્ગલ એવા, જ્ઞાન મહાપ્રભાવાદિ હથિયારો છે જેને તે અધિકાસ્ત્ર તેના વડે=અધિકાસ્ત્રવાળા સર્વજ્ઞ વડે, સાધુને ઇન્દ્રિયનો ઘાત કર્તવ્ય હોતે છતે શું કરે ? એ આગળ બતાવે છે — =કામ, તે ધારણ કરે છે તે પ=ચિત્ત, તેમાં જાય છે, ધાનિ= ચિત્તને આશ્રિત થયેલી ઇન્દ્રિયો છે; કેમ કે તેને આધીનપણું છે=ઇન્દ્રિયોનું મતિજ્ઞાનરૂપ ચિત્તને આઘીનપણું છે,
હૃતખ્તનો અર્થ કરે છે
-
૧૩૯
-
-
હતવમાં રહેલ જ શબ્દ સુખ અર્થમાં છે, તેની ખ્યાનિ=હાનિ, સમ્પાદાદિ પાઠને કારણે વિવપ્ પ્રત્યય છે. તેથી જન્મ્યા શબ્દ બન્યો, હરાયી છે કજ્યા જેમાંથી તે હૃતકજ્ય=નષ્ટ થઈ છે સુખની હાનિ જેમાં એવો મોક્ષ, તેમાં=તે નિમિત્તે=મોક્ષ નિમિત્તે, સાધુને ઇન્દ્રિયો પૂતનીય છે=શોધન કરવા યોગ્ય છે, પૂતને કરે છે, એથી ખિજ્ તે પ્રત્યય અંતમાં હોવાથી પૂતનીય છે=સાધુએ પોતે ઈન્દ્રિયોને હણવા વડે પવિત્ર કરવી જોઈએ. એ પ્રકારનો ભાવ છે.