________________
૧૩૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૯ सुकरस्तत्रिग्रह इत्यर्थः । अत एवाह-अहिदष्टेन विषधरभक्षितेनेह प्रवचने तानीन्द्रियाणि तुल्यानीति शेषस्तद्वदकिञ्चित्कराणीत्यर्थः सर्पकल्पो हि इन्द्रियाण्यधिकृत्य भगवदुपदेशः, क्व तानीदृशानीत्याह हितकार्ये, 'हि' गताविति धातुपाठाद् गतकार्ये भाविनि भूतवदुपचारात् कृतकृत्ये मुनावित्यर्थः । अत एव पूतनिर्याणि, तत्र पूतानि रागद्वेषमलक्षालनाच्छुद्धानि निर्यास्यन्तीति निर्याणि प्रत्यासत्रकेवलज्ञानत्वात् पूतानि च तानि निर्याणि चेति समासः । ટીકાર્ય :
રિ વ » વના દિવાથી બીજા પ્રકારે ગાથાનો અર્થ કરે છે – નિદ નિખના અર્થમાં છે, વિભ=આકારમાત્ર, નિખને પ્રાપ્ત કરે છે તે નિભગ એવી જે ઈન્દ્રિયો શેયના આકારને પ્રાપ્ત કરે છે એવી જે ઇન્દ્રિયો, તેઓ, પરમાર્થથી હણાયેલીને જ, શબદનું અવધારણ અર્થપણું હોવાથી તનિ એમ અર્થ કરેલ છે. હણાયેલી ઈન્દ્રિયોને નાશ કરતા સાધુ પદત્ર=સિદ્ધાંત, તેનાથીeતેના ઉપદેશથી, ઘાત કરે, સિ આદિ અંતવાળાં, તિ આદિ અંતવાળાં પદો વડે સાંસારિક દુઃખોથી જીવોનું રક્ષણ કરે, ત્રાણ કરે એ પત્ર, એ પ્રકારની વ્યુત્પત્તિથી પદત્રનો અર્થ સિદ્ધાંત કરેલ છે, તેના ઉપદેશથી મુતિ ઇન્દ્રિયોનો ઘાત કરે છે. આ કહેવાયેલું થાય છે - સિદ્ધાંતના ઉપદેશથી રાગશ્રેષના નિરાકરણને કારણે આકારમાત્ર શેષતાને પામેલી જે ઇન્દ્રિયો તેને નિગ્રહ કરતા સાધુ વિગૃહીત એવી ઈન્દ્રિયોને જ નિગ્રહ કરે=તેનો નિગ્રહ સુકર છે, એ પ્રકારે અર્થ છે. આથી જ કહે છે – અહીં પ્રવચનમાં, તે=ઈદ્રિયો, સાપથી ડંખ દેવાયેલા પુરુષની વિષધરથી ખવાયેલા પુરુષની, તુલ્ય છે એ પ્રમાણે શેષ છે. તેની જેમ અકિંચિત્થર છે સાપથી કંસાયેલો પુરુષ વચ્ચેષ્ટ પડ્યો હોય, તેની જેમ સાધુની ઇન્દ્રિયો અકિંચિત્કર છે. શિ=જે કારણથી, ઈન્દ્રિયોને આશ્રયીને ભગવાનનો ઉપદેશ સર્પ જેવો છે, તે=ઈન્દ્રિયો, ક્યાં આવા પ્રકારની છે ? એથી કહે છે – હિતકાર્યમાં=હિતકાર્યમાં પ્રવૃત એવા કૃતકૃત્યમાં તે આવા પ્રકારની છે, એમ અવય છે. હિતકાર્યનો અર્થ કૃતકૃત્ય કેમ કર્યો? એથી કહે છે – દિ ધાતુ ગતિ અર્થમાં છે એ પ્રકારે ધાતુનો પાઠ હોવાથી હિતકાર્યનો અર્થ ગતકાર્ય છે, થનાર કાર્યમાં થયેલા કાર્યમાં’ એ પ્રકારે ભૂતની જેમ ઉપચાર હોવાથી કૃતકૃત્ય એવા મુનિમાં એ પ્રકારનો અર્થ છે. આથી જ કૃતકૃત્ય એવા મુનિમાં અહિદષ્ટ પુરુષ જેવી ઈન્દ્રિયો છે આથી જ, પૂતમિર્યાણિ ઈન્દ્રિયો છે, ત્યાં પવિત્ર થયેલી=રાગ-દ્વેષરૂપી મને ધોવાના કારણે શુદ્ધ થયેલી, નીકળી જશે એથી લિણિ છે; કેમ કે કેવળજ્ઞાનપણું નજીક છે. એથી પૂર્વનિ ૪ તાનિ નિ િર એ પ્રકારનો સમાસ છે=શુદ્ધ એવી તે ઇન્દ્રિયો કેવળજ્ઞાન વખતે ચાલી જતારી છે. ભાવાર્થ :સાધુની ઇન્દ્રિયો આકારમાત્રને પામનારી હોય છે, તેથી પરમાર્થથી હણાયેલી છે અર્થાત્ ઇન્દ્રિયો