________________
ઉપદેશમાલા ભાગ-૨Tગાથા ૨૪
અવતરણિકા :શિષ્યઅવતરણિતાર્થ :
વળી મનુષ્યભવમાં અન્ય પણ શું દુઃખો છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા -
चिंतासंतावेहि य, दारिदरुयाहिं दुप्पउत्ताहिं ।
लभ्रूण वि माणुस्सं, मरंति केई सुनिविण्णा ।।२८४।। ગાથાર્થ :
મનુષ્યભવને પામીને પણ કેટલાક દુષ્પયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્યજનિત એવા, દારિદ્ર રોગાદિથી અને ચિંતા સંતાપથી અત્યંત દેવ્યને પામેલા આપઘાત કરે છે. Im૨૮ઢા ટીકા :
इह शारीरमानसदुःखप्राचुर्यज्ञापनार्थं तद्धेतूनामनेकशो वचनेऽपि न पौनरुक्त्यम्, अतश्चिन्तासन्तापैः कुटुम्बादिभरणचिन्तया सन्तापैश्चौरादिजन्यः चशब्दो व्यवहितसम्बन्धः, दारिद्र्यरुग्भिश्च दौर्गत्येन रोगैश्च कासादिभिः किम्भूताभिः दुष्प्रयुक्ताभिः प्राक्कृतदुष्टकर्मजनिताभिरित्यर्थः । लब्ध्वाऽपि मानुष्यं नरत्वं म्रियन्ते प्राणान् मुञ्चन्ति केचित् सपापाः सुनिर्विण्णा गाढं दैन्योपहता इति ।।२८४।। ટીકાર્ય :
૪. રેનોપતા તિ અહીં=મનુષ્યભવમાં, શારીરિક, માનસિક દુખની પ્રચુરતાને જણાવવા માટે તેના હેતુઓને અનેકવાર કહેવામાં પણ પુનરુક્તપણું નથી, આથી ચિંતા સંતાપો વડે કુટુંબ આદિના ભરણની ચિંતાથી અને ચોર આદિથી થતા સંતાપોથી, ૪ શબ્દ વ્યવહિત સંબંધવાળો છે. દૌર્ગત્યથી અને ખાંસી આદિ રોગોથી, કેવા પ્રકારના દારિદ્ર રોગો આદિથી ? એથી કહે છે – દુગ્ધયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્મજલિત એવા, દારિદ્ર રોગોથી મનુષ્યભવને પામીને પણ કેટલાક પાપી જીવો અત્યંત દેવ્યથી હણાયેલા મરે છે–પ્રાણનો ત્યાગ કરે છે=આપઘાત કરીને જીવનનો નાશ કરે છે. ૨૮૪ના ભાવાર્થ :સંસારમાં મનુષ્યભવ પણ અનેક દુઃખોથી વ્યાપ્ત છે, તે અત્યંત સ્પષ્ટ કરતાં કહે છે –
કેટલાક જીવો ભૂતકાળમાં તે પ્રકારનાં દુષ્ટ કર્મો કરીને આવ્યા છે, તેથી મનુષ્યભવમાં હંમેશાં કુટુંબની ચિંતા અને ચોર આદિથી ચિત્તનો સંતાપ વર્તે છે. વળી તે પ્રકારના પાપના ઉદયથી દારિદ્ર, રોગોના