________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૪-૨૭૫-૨૭૬
જે આગમપ્રતીત એક સાગરોપમ આયુષ્યને બાંધે છે, તેzતે જીવ, એક દિવસ વડે હજાર કોડ પલ્યોપમના દલિકોને બાંધે છે; કેમ કે તેનું સાગરોપમનું, દશ કોડાકોડી પલ્યોપમરૂપપણું છે. ર૭૪
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :અને અન્ય પણ બંધની મર્યાદા બતાવે છે –
ગાથા -
पलिओवमसंखिज्जं, भागं जो बंधई सुरगणेसु ।
दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखेज्जा ।।२७५।। ગાથાર્થ :
સુરગણોમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે, તે દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિકોને બાંધે છે. ર૭પIL ટીકા :
पल्योपमसङ्ख्येयभागमनुस्वारोऽलाक्षणिकः, यो बध्नाति सुराणां गणा येषु तेषु नाकेष्वित्यर्थः । दिवसे दिवसे प्रतिदिनं बध्नाति स वर्षकोटीरसङ्ख्येयास्तद्रूपत्वात् तस्येति ।।२७५।। ટીકાર્ય :
પલ્યોપમ ... તત્તિ જે સુરોના ગણોમાંદેવલોકોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બાંધે છે, દિવસે દિવસે દરેક દિવસે, તે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિતોને બાંધે છે; કેમ કે તેનું=પલ્યોપમના અસંખ્યાતા ભાગવું, તરૂપપણું છેઅસંખ્યાતા કોડવર્ષરૂપપણું છે. ll૨૭૫ ગાથા :
एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एयं पि ।
धम्मम्मि कह पमाओ, निमेसमित्तं पि कायव्यो ! ॥२७६।। ગાથાર્થ :
આ ક્રમ=ગાથા-૨૭પમાં દેવગતિ વિષયક બતાવ્યો એ ક્રમ, નરકમાં પણ છે. આને પણ જાણીને બુધ પુરુષે ધર્મમાં નિમેષમાત્ર પણ પ્રમાદ કેમ કરાય? અર્થાત્ કરવો જોઈએ નહિ. l૨૭૬ાા