SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૪-૨૭૫-૨૭૬ જે આગમપ્રતીત એક સાગરોપમ આયુષ્યને બાંધે છે, તેzતે જીવ, એક દિવસ વડે હજાર કોડ પલ્યોપમના દલિકોને બાંધે છે; કેમ કે તેનું સાગરોપમનું, દશ કોડાકોડી પલ્યોપમરૂપપણું છે. ર૭૪ અવતરણિકા : તથા અવતરણિકાર્ય :અને અન્ય પણ બંધની મર્યાદા બતાવે છે – ગાથા - पलिओवमसंखिज्जं, भागं जो बंधई सुरगणेसु । दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखेज्जा ।।२७५।। ગાથાર્થ : સુરગણોમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે, તે દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિકોને બાંધે છે. ર૭પIL ટીકા : पल्योपमसङ्ख्येयभागमनुस्वारोऽलाक्षणिकः, यो बध्नाति सुराणां गणा येषु तेषु नाकेष्वित्यर्थः । दिवसे दिवसे प्रतिदिनं बध्नाति स वर्षकोटीरसङ्ख्येयास्तद्रूपत्वात् तस्येति ।।२७५।। ટીકાર્ય : પલ્યોપમ ... તત્તિ જે સુરોના ગણોમાંદેવલોકોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બાંધે છે, દિવસે દિવસે દરેક દિવસે, તે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિતોને બાંધે છે; કેમ કે તેનું=પલ્યોપમના અસંખ્યાતા ભાગવું, તરૂપપણું છેઅસંખ્યાતા કોડવર્ષરૂપપણું છે. ll૨૭૫ ગાથા : एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एयं पि । धम्मम्मि कह पमाओ, निमेसमित्तं पि कायव्यो ! ॥२७६।। ગાથાર્થ : આ ક્રમ=ગાથા-૨૭પમાં દેવગતિ વિષયક બતાવ્યો એ ક્રમ, નરકમાં પણ છે. આને પણ જાણીને બુધ પુરુષે ધર્મમાં નિમેષમાત્ર પણ પ્રમાદ કેમ કરાય? અર્થાત્ કરવો જોઈએ નહિ. l૨૭૬ાા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy