________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૯-૨૮૦
ગાથા -
नरएसु जाइं अइकक्खडाइं दुक्खाइं परमतिक्खाइं ।
વો વદી તારું ?, નવંતો વાસો૪િ ઉપ પાર૭૧n ગાથાર્થ :
નરકમાં અતિકર્કશ પરમ તીણ જે દુઃખો છે, તેને ક્રોડો વર્ષ પણ જીવતો કયો પુરુષ વર્ણન કરી શકે? અર્થાત્ ન કરી શકે. ll૨૭૯II ટીકા -
नरकेषु यान्यतिकर्कशानि दुःखानि शरीरापेक्षया परुषाणि, तथा परम-तीक्ष्णानि चित्तापेक्षया तीव्राणि को वर्णयिष्यति तानि जीवन् वर्षकोटीमप्यसङ्ख्येयत्वात् तेषां, वाचश्च क्रमवर्तित्वात् ।।२७९।। ટીકાર્ય :
નg ... રમવર્તિત્વ / નરકમાં જે અતિકર્કશ દુખો છે=શરીરની અપેક્ષાથી કઠોર દુખો છે અને પરમ તીક્ષણ દુખો છે=ચિતની અપેક્ષાએ તીવ્ર દુઃખો છે, તેને તે દુખોને, ક્રોડ વર્ષ પણ જીવતો પુરુષ એવો કોણ વર્ણન કરી શકે? અથત કરી શકે નહિ; કેમ કે તેઓનું દુઃખોનું અસંખ્યયપણું છે અને વાણીનું જમવર્તીપણું છે. ર૭૯I. અવતરણિકા -
तान्येव लेशतो दर्शयतिઅવતરણિકાર્ય :તેને જ=નરકનાં દુઃખોને લેશથી બતાવે છે –
ગાથા :
कक्खडदाहं सामलिअसिवणवेयरणिपहरणसएहिं ।
जा जायणाउ पावंति नारया तं अहम्मफलं ।।२८०।। ગાથાર્થ :
કર્કશદાહ, શાભલી વૃક્ષનું અસિવન, વૈતરણી નદી અને સેંકડો હથિયારો વડે જે ચાતનાઓને નારકીઓ પ્રાપ્ત કરે છે, તે અધર્મનું ફળ છે. ll૨૮૦ll