Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘કૃતિ: ત્તરિ ૩-૨-૨૨' થી આત્મનેપદ થતું નથી. જેથી ‘શેષાત્॰ રૂરૂ-૧૦૦' થી પરÂપદનો તિવ્ પ્રત્યય થયો છે. અર્થ- મધ માંગે છે.રૂ ૬।।
भुनजो ऽत्राणे ३।३।३७॥
પાલન અર્થથી ભિન્ન અર્થના વાચક મુન્દ્ગ (૧૪૮૭) ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. ‘ગોવન મુદ્દે’ અહીં મુગ્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનકાળનો તે પ્રત્યય થાય છે. અર્થભાત ખાય છે. મુનન રૂતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અપાલનાર્થક ધાવિ ગણના (૧૪૮૭) જ મુન્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી ગોષ્ઠી નિર્મુદ્ગતિ અહીં અપાલનાર્થક પણ તુવિ ગણના નિર્ + મુખ્ (‰રૂ૬૧) ધાતુને આ સૂત્રથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્ પરમૈં રૂ-રૂ-૧૦૦' થી ૫૨ઐપદનો વર્તમાનાનો તિવ્ર પ્રત્યય થાય છે. અર્થ-બે હોઠ વાંકા કરે છે. બાળ કૃતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પાલન અર્થને છોડીને જ અન્ય અર્થના વાચક મુખ્ (૧૪૮૭) ધાતુને કર્દમાં આત્મનેપદ થાય છે. તેથી પૃથ્વી મુન્નત્તિ અહીં પાલનાર્થક હા િગણના મુન્ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ થતું નથી. જેથી ઉ૫૨ જણાવ્યા મુજબ પરઐપદનો તિવ્ પ્રત્યય થાય છે. અર્થ- પૃથ્વીનું પાલન કરે છે. ૩૭॥
हृगो गतताच्छील्ये ३।३।३८॥
સામાન્યરીતે ત શબ્દનો અર્થ, પ્રકા૨ીભૂત (વિશેષણ) ધર્મ; અનુકરણ અને સાદૃશ્ય છે. ઉત્પત્તિથી માંડીને વિનાશ સુધીના સ્વભાવને શીલ કહેવાય છે. ગત શબ્દાર્થના તાચ્છીલ્યાર્થક હૈં ધાતુને કર્તામાં આત્મનેપદ થાય છે. શબ્દશક્તિના સ્વભાવે જ ગતતાચ્છીલ્યાર્થક હૈં ધાતુ
૩૧