Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
एकधातौ कर्मक्रिययैकाऽकर्मक्रिये ३|४|८६ ॥
ર્મવૃત્તિ યિા, થી. અભિન્નક્રિયા કમત્મિક કવૃત્તિ હોય અને ત્યારે ધાતુ અકર્મક હોય તો તાદૃશ કમત્મિક કવૃત્તિ ક્રિયાર્થક અકર્મક ધાતુને જો તે કર્મ અને કર્માત્મક કર્તવૃત્તિ ક્રિયાનો વાચક એક હોય તો પૂર્વે જણાવ્યા મુજબ કત્તમાં (કર્માત્મક કર્તામાં) ઞિ જ્ઞ અને આત્મનેપદ થાય છે. અારિ યિતે યિતે વા ૮: સ્વયમેવ અહીં ડાભર્મ માં ૢ ધાત્વર્થ ઉત્પત્તિ સ્વરૂપ ફલાત્મક ક્રિયા વૃત્તિ હતી. ાભ મ માં કર્મત્વની વિવક્ષાના અભાવમાં કર્તૃત્વ વિવક્ષાથી એજ ક્રિયા તાદૃશ કમત્મિક કર્તુવૃત્તિ છે ત્યારે ધાતુ ( ૢ) અકર્મક છે અને તાદૃશોભય ક્રિયાર્થક એક જ ધાતુ છે. તેથી ૢ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો અદ્યતનીનો તા પ્રત્યય, તૅ ની પૂર્વે; પૂર્વે જણાવ્યા મુજબ (જીઓ ટૂ.નં. ૩-૪-૬૮) આ સૂત્રની સહાયથી ગિપ્ પ્રત્યય અને ત પ્રત્યયનો લોપ વગેરે કાર્ય થવાથી અન્તિ ટઃ સ્વયમેવ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચટઈ પોતે થઈ. હૈં ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય. તેની પૂર્વે આ સૂત્રની સહાયથી પૂર્વે જણાવ્યા મુજબ (જુઓ પૂ.નં. રૂ-૪-૭૦) વન્ય પ્રત્યય. “ક્ત્તિ: જ્ઞ-યા૦ ૪રૂ-૧૧૦’ થી ૪ ને ર્િ આદેશ વગેરે કાર્ય થવાથી યિતે ટઃ સ્વયમેવ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચટઈ પોતે થાય છે. આવીજ રીતે હ્ર ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વિષ્યન્તી નો સ્વતે પ્રત્યય.. તેની પૂર્વે નૃતઃ સ્વસ્ય ૪-૪-૪૬' થી રૂર્ (ૐ) વગેરે કાર્ય થવાથી શિષ્યતે ૮: સ્વયમેવ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચટઈ પોતે થશે.
एकधाताविति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કર્મવૃત્તિ ક્રિયાથી અભિન્નક્રિયા કમત્મિક કર્ત્તવૃત્તિ હોય અને ત્યારે ધાતુ અકર્મક હોય તો તાદૃશ ક્રિયાર્થક - અકર્મક ધાતુને જો તે કર્મ અને તાત્મક કર્ત્તવૃત્તિ બંન્ને ક્રિયાનો વાચક એક જ હોય તો પૂર્વે જણાવ્યા મુજબ કર્માત્મક કર્દમાં ગિ ય અને આત્મનેપદ થાય છે. તેથી પતિ સોવન
૧૫૫