Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
चिक्लिद-चक्नसम् ४।१।१४॥
- દ્વિત્વ વગેરે કાર્યથી યુક્ત, વરુ પ્રત્યયાન વિદ્ (59૭૬) ધાતુથી અને સદ્ પ્રત્યયાન્ત વનસ્ (59૭૦) ધાતુથી અનુક્રમે વિવિદ અને વન નામનું નિપાતન કરાય છે. વિદ્ ધાતુને નાયુપીન્ય૦ ૧-૧૧૪ થી 15 (1) પ્રત્યય. ન ધાતુને ‘મદ્ ૧-૧-૪' થી સન્ (H) પ્રત્યય. આ સૂત્રથી વિદ્ અને વનસ્ ધાતુને દ્વિત્વ. ‘વનચાઇ ૪-૧૪૪' થી અભ્યાસમાં અનાદિવ્યસ્જનનો લોપ. “ શ્વનું ૪--૪૬’ થી અભ્યાસમાં વ ને ૬ આદેશ. રવિન્દ્ર અને વવનસ નામને સિ પ્રત્યયાદિ કાર્ય થવાથી વિવિડ અને વનસ: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - ભીનું કરવાવાલો. કુટિલ - વક્ર. ૧૪.
दाश्वत्-सावत्-मीद्वत् ४।१।१५॥
દ્વિત્વના અભાવરૂપ કાર્યથી યુક્ત વયનું પ્રત્યયાન્ત રાશ્વત્ સર્વત અને દ્વિત નામનું નિપાતન કરાય છે. તાશ (૨૨) ધાતુને “તત્રવસુo -ર-૨' થી વસુ (વ) પ્રત્યય. “દિર્ધાતુ.૦ ૪-૧-૧' થી પ્રાપ્ત દ્વિત્વનો તેમજ “કૃ-વૃ૦ ૪-૪-૮9’ થી પ્રાપ્ત ર્ નો આ સૂત્રથી નિષેધ થવાથી ટાગ્યનું નામ બને છે. તેને સ્વાદિ ગી પ્રત્યય વગેરે કાર્ય થવાથી. હાશ્વતી આવો પ્રયોગ થાય છે. સત્ (૧૯૮૧) ધાતુને ઉપર જણાવ્યા મુજબ પ્રત્યય. ઉપર જણાવ્યા મુજબ પ્રાપ્ત દ્વિત્વ અને રૂ નો આ સૂત્રથી નિષેધ તેમજ સદ્ ના મ ને ના આદેશ. સર્વિસુ નામને સ્વાદિ શ્રી પ્રત્યય વગેરે કાર્ય થવાથી સવાસી આવો પ્રયોગ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે બ્રહવૃત્તિમાં પદ મળ ફૂટ્યા.. આ ગ્રંથથી આત્મપદનો સ૬ ધાતુ વિવક્ષિત છે પરતુ ધાતુપાઠમાં યુનાદિ ગણમાં જળુ મર્ષો આવો પાઠ છે. બૃહદ્ગતિ સમ્મત પાઠની ઉપાદેયતામાં સત્ ધાતુને નિપાતનના કારણે પરસ્મપદ પણ આ સૂત્રથી જ વિહિત છે.
૧૮૧