Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
હુઁ છે આદિમાં જેના એવા ગણપાઠમાંના હૈં વગેરે (૧૧૩૦ થી ૧૩૪૩) ધાતુને; તેની પરમાં શિત્રુ પ્રત્યય હોય તો દ્વિત્વ થાય છે. હૈં ધાતુને વર્તમાનાનો તિવ્ (તિ) પ્રત્યય. તેને ‘તાઃ શિત: રૂ-૨-૧૦' થી શિક્ષ્ સંા. આ સૂત્રથી ૐ ધાતુને દ્વિત્વ. અભ્યાસમાં ફ્ ને હોર્ન: ૪૧-૪૦’ થી ગ્ આદેશ. ‘મિનો॰ ૪-રૂ-૧’ થી બુદ્ઘ ના અન્ય ૩.ને ગુણ . ઞો આદેશ.. વગેરે કાર્ય થવાથી ખુદ્દોતિ આવો પ્રયોગ થાય છે. અર્થ
હોમે છે. ૧૨॥
चराचर
-
हवः शिति ४|१|१२|
5
पतापत
પારૂપદં વા ૪|૧|૧૩||
चलाचल
-
·
वदावद घनाघन
૧૮૦
-
દ્વિત્વ વગેરે કાર્યથી યુક્ત એવા ગણ્ (1) પ્રત્યયાન્ત વાવર વહાવતું પતાપત વવાવવ ધનાવન અને પાટૂવટ નામોનું વિકલ્પથી નિપાતન કરાય છે. વર્ વર્ પત્ વપ્ હન્ અને ટિ ધાતુને ‘બવું ૧-૧-૪૧' થી ગર્ પ્રત્યય. ‘બેનિટિ ૪-રૂ-૮રૂ' થી પટિ ધાતુના નિ (ફૅ) નો લોપ. આ સૂત્રથી ઘર પત્ન પત વર્ હન અને પાટ ને દ્વિત્વ. અભ્યાસમાં અન્ય અ ને દીર્ઘ ના આદેશ. પાટ ના અન્ય બ ને ૐ આદેશ. પાટૂપાટ ના દ્વિતીય પણ ના બા ને હ્રસ્વ ઞ આદેશ. હન ના ૬ ને ય્ આદેશ. चराचर વગેરે નામને ત્તિ પ્રત્યયાદિ કાર્ય થવાથી વાપરઃ પાવ: વતાપતઃ વવાવવઃ ધનાધન: અને પાટૂટ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં ઉપર જણાવ્યા મુજબ ઘર વગેરે નામને આ સૂત્રથી દ્વિત્વ વગેરે કાર્ય ન થાય ત્યારે અનુક્રમે ઘર: ચ: પતઃ વવઃ હન: અને પાટ: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - ચાલનારો. ચાલનારો. પડવાવાલો. બોલનારો. મારનારો. બોલવાવાલો અથવા બોલવામાં નિપુણ. ૧૩ના