Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
૮રૂ” થી |િ નો લપ. “સમાન ૪-૧-રૂ' થી નિ ને સર્વત્ ભાવ.
વોટ્વ. ૪-૭-૬૪ થી નિ ના રૂ ને દીર્ઘ શું આદેશ વગેરે કાર્ય થવાથી પ્રાનીતું આવો પ્રયોગ થાય છે. અહીં ૩ પ્રત્યય પરમાં હોવાથી દિ ધાતુના ટૂ ને આ સૂત્રથી ૬ આદેશ થતો નથી. અર્થ- મોકલાવ્યું.ભરૂ૪
ગઃ સન - પરોક્ષયોઃ કાળારૂપ
સનું અને પરીક્ષા નો પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા દ્વિત્વના પૂર્વભાગથી પરમાં રહેલા નિ ધાતુને જિ આદેશ થાય છે. નિ ધાતુને ‘તુમઢિ૦ રૂ-૪-૨૧' થી સન્ પ્રત્યય. “સન - ૩૪-૧-રૂ” થી નિ ને દ્વિત્વ. આ સૂત્રથી સનું પ્રત્યયની પૂર્વેના નિ ને િઆદેશ. “સ્વર-નવ ૪-૧-૧૦૪' થી નિ ના રૂ ને દીર્ઘ આદેશાદિ કાર્ય થવાથી નિષતિ આવો પ્રયોગ થાય છે. વિનિ ધાતુને પરોક્ષાનો પ્ર પ્રત્યય. “કિર્ધાતુ:૦ ૪-૧-૧થી નિ ને દ્વિત. આ સૂત્રથી 9 ની પૂર્વેના નિ ને કિ આદેશ. નિ ના ૩ ને “વડવા) ર-૧-ધ૬’ થી ૬ આદેશ વગેરે કાર્ય થવાથી વિનવે આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ- જિતવાની ઈચ્છા કરે છે. તેણે અથવા મેં જિત્યું .Iઉપા
૨ઃ વિટ
૪૧ીરૂદ્દા
સન અને પરોક્ષાનો પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા અભ્યાસથી પરમાં રહેલા રિ ધાતુને વિકલ્પથી વિ આદેશ થાય છે. વિ ધાતુને સન્ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન (જાઓ તૂ. નં. ૪-૧-રૂ૫) વિવિ+ષ આ અવસ્થામાં આ સૂત્રથી સન્ પ્રત્યાયની પૂર્વેના વિ ને શિ આદેશાદિ કાર્ય થવાથી વિષતિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી વિઇ આદેશાદિ કાર્ય ન થાય ત્યારે વિવીષતિ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે રિ ધાતુને પરોક્ષાનો [ પ્રત્યય. વિ ને દ્વિત્વ. આ
૧૯૭