Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થી
પ્રત્યયનો ‘વહુô સુપૂ રૂ-૪-૧૪’ થી લોપ. ‘સન્યઽબ્ધ ૪-૧-૨’ શમ્ ને દ્વિત્વ. અભ્યાસમાં ‘વ્યગ્નનસ્થા૦ ૪-૧-૪૪’ થી અનાદિવ્યઞ્જનનો લોપ. ‘મુતોનુ॰ ૪-૧-૧૬' થી અભ્યાસના અને मु નો આગમ. તૌ મુÎ૦ ૧-૩-૧૪' થી મુ ના મૈં ને અનુસ્વાર. શંશમ્ ધાતુને તત્ પ્રત્યય. તત્ પ્રત્યયને ‘શિવવિત્ ૪-૩-૨૦' થી વિવું ભાવ. આ સૂત્રથી શમ્ ના ઞ ને દીર્ઘ ના આદેશ. ‘નાં ઘુડ્ઝ ૧-૩-૩૧’ થી ગ્ ને અનુનાસિક ન્ આદેશ... વગેરે કાર્ય થવાથી શંશાન્ત: આવો પ્રયોગ થાય છે. અર્થતેઓ બે વારંવાર શાન્ત થાય છે.
=
पञ्चमस्येति किम् ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિશ્વ પ્રત્યય અથવા ધુડાદિ વિસ્તૃ કે ક્તિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હન્ ધાતુથી ભિન્ન વર્ગીય પશ્ચમ વર્ષાન્ત જ (વ્યંજનાન્ત માત્ર નહીં) ધાતુના સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી પવવા અહીં ધુડાદિ કિત્ જ્વા પ્રત્યય પરમાં હોવાં છતાં પણ્ ધાતુના મૈં ને આ સૂત્રથી દીર્ઘ બા આદેશ થતો નથી. (વર્ષે ધાતુને ‘પ્રાવાò ૧-૪-૪૭’ થી વત્ત્તા પ્રત્યય. ‘ઘન ઝામ્ ૨-૧-૮૬’ થી ૬ ને દ્ આદેશ...) અર્થ રાંધીને अहन्निति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિશ્વ અથવા ધુડાદિ વિસ્તૃ કે ત્િ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા વર્ગીય પશ્ચમવાન્તિ 'હનું ધાતુથી ભિન્ન જ ધાતુના સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી વૃત્ર + હનુ ધાતુને બ્રહ્મ-મૂળ૦ -9-9૬૧' થી વિપ્ (૦) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન વૃત્રનું નામને સપ્તમીનો કિ પ્રત્યય. ‘વા૦ ૨-૩-૭૬’ થી હર્ ના સ્ ને ણ્ આદેશ વગેરે કાર્ય થવાથી વૃત્રળિ આવો પ્રયોગ થાય છે. અહીં સ્ ના ૬ ને તેની પરમાં વિપુ પ્રત્યય હોવા છતાં આ સૂત્રથી દીર્ઘ બા આદેશ થતો નથી. અર્થ - ઈન્દ્રમાં, ઘુંટીલેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિશ્વ પ્રત્યય અથવા ધુડાદિ જ ઋિતુ કે ત્િ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હનુ ધાતુને છોડીને અન્ય વર્ગીય પશ્ચમ વર્ણ જેના અન્તમાં છે તે ધાતુના સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી યમ્ ધાતુને કર્મમાં તૈ
૨૫૩
-